SearchBrowseAboutContactDonate
Page Preview
Page 187
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧-૭-૮૯ પ્રબુદ્ધ જીવન છે, ત્રીજી પણ રાજની છે. રાજાની બે ઉકેત વચ્ચે આરામ અન્વયથી શોભાની ઉકિત રાજાએ સાંભળ્યાની વાત મકી છે. આ જાતના ઘણે સંભ્રમ થાય એવું છે. આપણે એમ સમજવાનું છે કે: 'કાલે કહીશ. હમણાં મને જવા દો એવું આત્મશેભાનું વચન સાંભળી રાજા મનમાં પ્રેમ ધરીને કહેવા લાગ્યો, ‘હવે તે એક ક્ષણની પણ ઢીલ ખમાય એમ નથી. ચિંતામણિ હાથમાં આવ્યા પછી એની પકડ કેણ છેડે ?' વગેરે. અર્થની આટલી બધી એકસાઇને આગ્રહ એટલા માટે છે કે આપણે મધ્યકાળની સૃષ્ટિથી ઘણું દુર નીકળી ગયા છીએ. સરેરાશ વાચકને માટે તે એમાં ઘણું બધું દુર્બોધ હોય છે. અભ્યાસીઓને પણ કૃતિએ પૂરેપૂરી આત્મસાત્ કરવામાં અગવડ પડતી હોય છે. ત્યારે આ જાતને સંપાદકશ્રમ જ આપણને કૃતિની સંનિકટ લઈ જવામાં સફળ થતા હોય છે. અર્થનિર્ણય પરત્વે એક છેલ્લી વાત કહેવી જોઈએ. ભરપૂર શ્રમ પછી પણ મધ્યકાલીન કૃતિમાં સંદિધ સ્થાન રહેવાનાં. સંપાદક એની નેંધ જરૂર લે, જેથી બીજાઓનું એના તરફ ધ્યાન ખેંચાય અને શક્ય હોય ત્યાં મદદે આવી શકે. આ રીતે જ મધ્યકાલીન કૃતિને આપણે બધ સંપૂર્ણતાને પામી શકે.” ૧૮ અબજ ઈડાં ! ૦ ગુલાબ દેઢિયા અઢાર અબજની સંખ્યામાં મીંડાં કેટલાં આવે તે પણ ઈંડાં ખવડાવવાના ભ્રામક પ્રચારને રેકવાની જરૂર છે. તરત કહેવું મુશ્કેલ હોય છે. જ્યારે ભારત દેશમાં વર્ષ લોકે સમક્ષ સાચી વાતે મૂકવાની જરૂર છે. ઈંડામાં રહેલાં ૧૯૮૮-૮૯ માં ૧૮.૨૩૮ અબજ ઈંડાં ઉત્પન્ન થશે એ પૌષ્ટિક તને નામે જે અતિશયોકિત, અતિરેક અને અર્ધઅંદાજ છે. વર્ષ ૧૯૮૧-૮૨માં ૧૦.૬૦૦ અબજ, વર્ષ સત્ય ફેલાવવામાં આવે છે એની સામે આંગળી ચીંધવાની ૧૯૮૪-૮૫માં વધીને ૧૪.૨૫ અબજ અને ૧૯૮૮-૮૯માં જરૂર છે, આંગળી ઉઠાવવાની જરૂર છે. ૧૮.૨૩૮ અબજ ઈડ ઉત્પન્ન થવાનું અનુમાન છે. ઇંડાંની બીજી બાજુ શા માટે આપણે ન બતાવી શકીએ ? ભારત દેશમાં મરઘાંઉછેર અને ઇંડાંના વપરાશ માટે કેવું શાકાહારી લોક પણ ઈડ વિશેની ભ્રામક વિગતોથી દ્વિધામાં મોકળું મેદાન મળી ગયું છે, તે આ પ્રગતિ પરથી છે. ઈડ વેજિટેરિયન છે, ઇંડાં નિજીવ છે, ઈંડાં અતિ જોઇ શકાશે. પૌષ્ટિક છે, એવી એવી વાતે એમના મનમાં ઠસાવવા અટલાં ઇંડાંને લોકેાના પેટમાં પધરાવવા માટે સન્ડે વ્યવરિત, સતત, જોરદાર પ્રચાર થઈ રહ્યો છે. સામાન્ય હો યા મનડે, રોજ ખાઓ અંડે'ની જાહેરખબર વર્તમાનપત્ર, રીતે આ પ્રચાર લાંબે ગાળે કામયાબ નિવડે છે, આપણાં સામયિકે અને દુરદર્શન પર કરવામાં આવી રહી છે. એડવર્ટાઝિંગ બાળકોને પણ તે દહાડે ઇંડાં સહજ લાગશે. ફિલબ બોમ્બે તરફથી આયોજિત રમા એ ઇન્ડિયા એડ મરઘાંને જે રીતે ત્રાસ આપવામાં આવે છે, એ વાત તે વિતરણ સમારંભમાં વર્ષ ૧૯૮૮ની કેપેઇન એફ ધ ઈયર’ લેકે સમક્ષ આવતી જ નથી. ઇંડાંમાં જીવ છે અને જીવહિંસા વર્ષની શ્રેષ્ઠ જાહેરખબરને પુરસ્કાર 'ઈડાંની જાહેરખબર કરતી એ પાપ છે એ વાત પણ ભુલાતી જાય છે. ઘણી વાર તે ઇન્ટરપ્રાઈઝ એડવર્ટાઝિંગ કંપનીને મળે છે. આપણને ખબર પણ નથી હોતી કે કઈ વાનગીમાં ઇંડાંને વપરાશ થયો છે કે નહિ. આ જાહેરખબર કંપની સામે નહિ પણ આપણે પ્રશ્ન પિલટ્રી ફામને સરકાર પ્રત્સાહન આપી રહી છે. મરઘાં– આપણી જાત સામે હોવો જોઈએ કે ઇંડાંને પ્રચાર ગમે તે ઉછેર કેન્દ્રોમાંથી ઇંડાં મેળવી તેને વેચવા માટે નેશનલ રીતે, સજાવીધજાવીને આટલા જોરશોરથી થઈ રહ્યો છે. એગ કે-ઓડીનેશન કમિટિ આ કરી રહી છે. શાકાહારી મિલક રંગે, ગીતની પંક્તિઓ, વાચક -- શ્રેતાપ્રેક્ષકને પકડી કે ઇંડાં ખાતા થઈ જાય એ એમની નેમ છે. ઓછા પૈસે રાખે એવો આ જોરદાર પ્રચાર છે. જાહેરખબરના બધા જ વધુ રવાદિષ્ટ અને વધુ પિષક આહાર ઇંડાં જ આપે છે એ ગુણ ધરાવતી આ જાહેર ખબર છે. એમના દંભી પ્રચારને વેપારી સૂર છે. ઇંડાં જ પષ્ટિક છે. ઇંડાં સરતાં છે. આજે તમે ઈકુ જીવદયાના કામ તરીકે ઇંડાંના પ્રચાર સામે ઝુંબેશ ખાધું? એવી વાત આસપાસની હવામાં જાહેરાતના પ્રચારથી ઉપાશ્વાની જરૂર છે. પ્રતિ જાહેરખબર આવે, જાહેર વહેતી થઇ રહી છે. સ્થળોએ હેડિસ મૂકવામાં આવે નિષ્ણાત ડોકટરેએ - અહિંસાપ્રેમી, જીવદયા પ્રેમીઓની આંખ કેમ ખૂલતી નથી ? ઇંડાંના ગેરફાયદા રજૂ કરતા જે અભિપ્રાય આપેલા શા માટે આપણે પ્રતિજાહેરખબર આપી ઈડાંના અવગુણ છે, તે લેખ રૂપે વિવિધ ભાષાઓમાં લોકો સમક્ષ પણ ન બતાવી દઈએ ? આપણે ધર્મના નામે, સંપ્રદાયના મૂકવામાં આવે તો લેકે જરૂર વિચારતા થાય. એક નામે, મહોત્સવ પ્રતિષ્ઠાને નામે, સાધુસંતના નામે, જીવને પણ બચાવી શકીએ તેમ ઘણું કહેવાય. અહિંસા આપણું અંગત વાદવિવાદ-ઝગાને નામે અનેક જાહેરાત એટલે માત્ર હિંસા ન કરવી એટલું જ નહિ પણ જીવરક્ષા -આપીએ છીએ. વર્તમાનપત્ર ભરી દઈએ છીએ તે કરવી એ પણ એને વિધાયક અર્થ છે. ' આ વધી રહેલી જીવહિંસા રોકવા શા માટે જાહેર જીવરક્ષાપ્રેમીઓએ જાગવું જોઇએ. ધાર્મિક સંસ્થાઓએ ખબર ન આપવી જોઈએ ? એવી જાહેરખબર એજન્સી ઇંડાંના પ્રચાર સામે અડિખમ ઊભા રહેવાની જરૂર છે. જે પકડવી જોઈએ જે “ઇંડાં ખાઓની જાહેરાતને જડબાતોડ સાચું છે તે જ કહેવાનું છે. શાકાહારીઓ શાકાહારી મટી ન ‘જવાબ આપી શકે. લેકેને સાચી માહિતીથી વાકેફ કરવાની જાય એ જોવાની પણ જરૂર છે. જરૂર છે. આ વર્ષે અઢાર અબજ ઇંડાંને બજારમાં મૂકી એટલાં
SR No.525974
Book TitlePrabuddha Jivan 1989 Year 50 Ank 17 to 24 and Year 51 Ank 01 to 16 - Ank 05 and 16 is not available
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1989
Total Pages292
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy