SearchBrowseAboutContactDonate
Page Preview
Page 188
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રબુદ્ધ જીવન તા. ૧-૭-૮૯ જેની હિંસા કરવાની આ નેશનલ એગ કો-ઓર્ડિનેશન કમિટિની ઇચ્છા છે. બધી જ હિંસા નિવારવાનું આપણું હાથમાં નથી, આપણે માટે શકય નથી, પણ જેટલું શકય હોય તે કરવાની જરૂર છે. એમ ન કરી, માત્ર પ્રમાદી બની બેસી રહીશું તે આપણી અહિંસાને શરમ લાગશે. ઇંડાંના અવગુણોની થેડી માહિતી પણ જોઈ લઈએ. મરઘાં ઉછેરનારાઓએ જાહેરખબર દ્વારા લોકોના મનમાં ઠસાવવા માંડયું છે કે, “ઇડ આરોગ્યવર્ધક છે, સ્વાશ્યપ્રદ છે. ઇંડાં સંપૂર્ણ આહાર છે, ઈ ડાં શાકાહાર છે. માત્ર બે ઈડાં ખાવાથી ગ્લાસ દુધ છ કિલે સફરજન અથવા સવા કિલે ટમેટાં કરતાં પણ વધુ પ્રોટીન મળે છે.' આવી રંગીન વાતે શાકાહારી લેકને ઈડાં ખાવા તરફ લલચાવવા માટે છે. કઈ પણ રીતે વધુ લોકો વધુ ઠંડ ખાય તે એ પિન્ટ્રી ફાર્મવાળાના લાભમાં છે. એ એમને ધંધે છે. ' * ઇ ડાં ખાતાં પહેલાં એના અનેક અવગુણથી માહિતગાર થવાની જરૂર છે. સરકારની સહાયથી ભારતમાં સાઠ હજાર મરઘાઉછેર કેન્દ્રો છે. આ કેન્દ્રો ઈડ પેદા કરવાનાં કારખાનાં છે. મધને સાંકડી જગામાં પૂરી રાખી ત્રાસ ગુજારવામાં આવે છે. મરઘાં ચાંચ મારી એકમેકને લોહીલુહાણ ન કરે તે માટે તેમની ચાંચ બુટ્ટી કરી દેવામાં આવે છે. - ડે. વસંતકુમાર જાઈ જેઓ જાણીતા ડાયેટોલેજિસ્ટ અને ન્યૂટ્રિશનિસ્ટ છે. તેઓ કહે છે: “ઈંડાંમાં પાંચ ટકા ગુણ છે તે પંચાણું ટકા અવગુણ છે.” - કલિનિયાના ડે. કેથરીન નિમે. હૃદયરોગ વિષે લખે છે, એક ઇંડાંમાં લગભગ ૪ ગ્રેન કોલેસ્ટરોલની માત્રા મળી આવે છે. વધુ કોલેસ્ટરોલથી બ્લડપ્રેશર, હદયની બીમારી, કીડનીના રોગ અને પથરી થવાનો સંભવ વધી જાય છે. જ્યારે ફળ અને શાકભાજીમાં કોલેસ્ટરોલ બિલકુલ હેતું નથી.' - મરઘાંઉછેર કેન્દ્રોમાં જે ઝેરી દવા છાંટવામાં આવે છે, તે ઇંડાં મારફત ખાનારના પેટમાં પણ પ્રવેશે છે. ધી અમેરિકન મેડિકલ એસોસિયેશનના એક રિપોર્ટમાં લખવામાં આવ્યું છે કે, ઇંડાં ખાવાથી ફૂડ પોઇઝનિંગ થવાની રાજ્યતા પણ રહે છે જેને લીધે ઝાડા, ઉલટી, તાવ, માથાને દુખા વગેરે થાય છે. - ઇંડાંમાં કાર્બોહાઇડ્રેટસ જરા પણ હોતું નથી અને કેસિયમ પણ બહુ ઓછું હોય છે. પરિણામે પેટમાં સડો પેદા થાય છે. મરઘીને જે બીમારી હોય છે તે ઇંડાંમાં સાથે આવે છે. ટી.બી. અને સંગ્રહણી એમાં ખાસ છે તેથી બધી દ્રષ્ટિએ વિચાર કરતાં કોઇપણ કહી શકશે કે, ઇંડાં શકિતવર્ધક નહિ . પણ રોગવર્ધક છે. પ્રજાના આરોગ્યની ચિંતા તે વળી તેઓ શા માટે કરે ? અહિંસામાં વિશ્વાસ ધરાવનારા તો ઇંડાંને જીવહત્યા સમજીને અશે પણ નહિ. ખરેખર તે એવે સમય પાકી ગયું છે કે, અહિંસાપ્રેમીઓએ મરધા અને ઇંડાંની હિંસા રોકવા, ડાં ખાઓ'ના પિકળ પ્રચારને પડકાર જોઇએ. પશ્ચિમના દેશમાં શાકાહારને પ્રચાર વધી રહ્યો છે, ત્યારે આપણે ત્યાં ઇંડાં અને માંસાહારને ખેટી રીતે પ્રાધાન્ય અપાઈ રહ્યું છે. પ્રચાર અને ફેશન દ્વારા પ્રજાના આરોગ્ય સાથે છેતરપિંડી થઇ રહી છે. અહિંસાપ્રેમીઓએ બધી ભાષાઓમાં લાખો પુરિતકાએ છપાવી લેકેમાં વહેંચવી જોઇએ. સમજપૂર્વક અસરકારક ટૂંકી ફિલ્મ અને ફ્લાઈડે બનાવી લોકોને દર્શાવવી એ. ઇંડાંના વેપારીઓ પ્રચાર દ્વારા જ લેકોને લલચાવે છે. તે એ જ પ્રચારમાધ્યમેને લાભ લઈ એમને સામે જવાબ આપી, શાકાહારની શ્રેષ્ઠતા બતાવવી જોઈએ. આજે પ્રચારને જમાને છે. લોકોને સાચી સમજ પડે એ જોવાનું છે. હજારે અહિંસાપ્રેમી ડોકટરના દવાખાનામાં હિન્દી કે અંગ્રેજીમાં લખેલી નાની નાની પુસ્તિકાઓ મૂકવામાં આવે, મફત વહેંચવામાં આવે તે શાકાહારને પ્રાધાન્ય મળે અને ઈડાં તથા માંસાહારની ભ્રામક માયાજાળમાં ભંગાણ પડે. અહિંસાપ્રેમીઓ, ઇંડાં ત્યાગ અને બીજા ત્યાગે એવી રજૂઆત કરે. शतम जीवेम शरद : । સંગમ વા. વેરા शतम् नीवेम शरदः । શકીએ. સે વર્ષ સુધી અમારી આંખે તેજસ્વી રહે. અમારી અમે સે. શરદ ઋતુ સુધી (અર્થાત સો વર્ષ સુધી) જીવીએ. પાંચે પાંચ ઇન્દ્રિો આયુષ્યના અંતિમ બિંદુ સુધી-સેમે વર્ષે વેદનું આ સૂત્ર એ સમગ્ર માનવજાતિના હૃદયમાં રહેલી પણ સાબૂત રહે. ફક્ત શ્વાસેલ્ફવાસની ક્રિયા એ જીવનનું લક્ષણ ઇચ્છાને પ્રતિધ્વનિ હોય એમ જણાય છે. પ્રત્યેક મનુષ્ય ખરું પણ જીવંતતાનું નહીં ! માટે કહે છે કે પ્રવામ રાજય : મળેલા આયુષ્યને ભરપૂર જીવી જવા માંગે છે અને એ પણ રાતમ્ સે વર્ષ સુધી અમે બેલી શકીએ. અર્થાત અમારી સે વર્ષો સુધી ! જીવનના આ સે વર્ષમાં છેલ્લા ચતુર્થાશ વાણીની તાકાત અકબંધ રહે. હિરસે કઈ હોસ્પિટલમાં વિતાવવાની તે કેાની ઈચ્છા ન જ આમ મનુષ્ય તેની પાંચેપાંચ ઇન્દ્રિય સહિત અંત સમય પયત. હોય એ સ્વાભાવિક છે. માટે જ ઉપરોકત સૂત્ર કહીને સાબૂત રહે; ક્રિયાશીલ, સક્ષમ, ચેતનવંતી અને જીવંત રહે ઉપનિષદકાર અટકી નથી ગયા. તે વર્ષ સુધી જીવવાનું છે એવી ઈચ્છા દર્શાવ્યા પછી છેવટે ખૂબ જ મહત્ત્વની વાત એ ખરું પણ કઈ રીતે ? ઉચ્ચારતા ઔપનિવૃદિક આણંદષ્ટાઓ કહે છે-અહીના : સે વર્ષ સુધીનું આ જીવન કેવું હોય એ જણાવતાં કહે છે સ્થામ રાવઢઃ રાત! સે વર્ષ સુધી અમે અદીનપણે જીવીએ, કે અર્થાત્ “વન શર૦: શતમ્ ' અર્થાત સો વર્ષ સુધી અમે દેખી મરણુપર્વત અમારામાં દીનતાને પ્રવેશ ન થાય.
SR No.525974
Book TitlePrabuddha Jivan 1989 Year 50 Ank 17 to 24 and Year 51 Ank 01 to 16 - Ank 05 and 16 is not available
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1989
Total Pages292
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy