SearchBrowseAboutContactDonate
Page Preview
Page 189
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧-૭-૮૯ " - પ્રજનું જીવન SS - - ૧ " દીનતાની લાગણી, પરાધીનતાનો ભાવ, પરવશપણાની પ્રતીતિ, Nothingness ની અનુભૂતિ બહુ ખતરનાક હોય છે. માણસને બાપડ, બિચાર, વામણ ને દયામણો બનાવી દેતી આ ભાવના માણસની ચેતનાને કુંઠિત કરે છે; જીવંતતાને ખતમ કરી નાખે છે. અને વર્તમાન પરિસ્થિતિ પણ કઈક એવી જ છે. પાંત્રીસ કે ચાલીસ વર્ષની ઉંમરે માથે ટાશ પડી જાય છે. વાળ ધોળા થઈ જાય છે, પીસ્તાલીસપચાસ થતાંમાં તે જેમ, ઊજા' કે શકિતનો હ્રાસ થશે માંડે છેઆંખ અને કાનની શક્તિ ઘટતી ચાલે છે, બે દાદરા ચડતાં તે હાંફી જવાય છે. અને છેવટે ચા થી માંડીને કેઇ પણ વ્યસનની ગુલામી એ જીવવા માટેની જાણે કે એક અનિવાર્ય શરત બની જાય છે. દૈનિક કાર્યો આપીને સાંજે ઘેર પાછા ફરતો માણસ રહીન, ચૈતન્યહીન થઇ ગયેલ દેખાય છે. એ વખતે ફકત અસ્તિત્વને ટકાવી રાખવું એ જ જીવનને એકમેવ હેતુ હોય એમ લાગ્યા કરે છે. જૈવિક ઉકાન્તિના ક્રમને વિચાર કરીએ તે વાનસ્પતિક અસ્તિતવ Vegitative Existence ની ઉપર પાશવ અસ્તિત્વ Animal Existence રહેલું છે. એથી ઉપર પંચેન્દ્રિય, બુદ્ધિ અને મનવાળું માનવ અસ્તિવ – Human Existence રહેલું છે. એથી પણ ઉપર માનવની પૂર્ણતાને પરિપૂર્ણપણે પ્રગટાવવાની કલ્પના અતિમાનવ અસ્તિત્વ Superhuman Existence દ્વારા કરવામાં આવી છે. આત્મિક દષ્ટિએ વિચારીએ તો પ્રથમ બહિરત્મદશાની વાત કરી છે. આગળ વધતા અંતરાત્મા અને છેવટે અસ્તિત્વની વિકાસયાત્રાના પરિપૂર્ણ - વિરામ સમી, અસ્તિત્વના પરિપૂર્ણ વ્યકિતત્વ સમી પરમાત્મા - અવસ્થા સુધી પહોંચવાની વાત કરી છે. પરંતુ ાં સમગ્ર જીવન ટકી રહેવાના એક માત્ર હેતુથી જિવાતું હોય ત્યારે દેખીતી મનુષ્યવસ્થા પણ એકેન્દ્રિય જેવી સ વૃત્ત બની જાય છે, અને ત્યારે માનવપણુથી આગળ અતિમાનવપણા સુધી પહોંચવાની વાત બિલકુલ અપ્રસ્તુત થઇ પડે છે. પાંત્રીસ-ચાલીસ વર્ષના માણસના અંતરને ઢળતા તે જાણે 'હવે બહુ થયુ'ની ભાવના ડકાયા કરે છે જીવન પ્રત્યેના નકારાત્મક અભિગમનું સામ્રાજ્ય વ્યાપેલું જણાય છે. સાહિત્યને ક્ષેત્રે પણ ચૈતન્યસભર, ઊજામય, જીવ ત સાહિત્યની ખેટ વર્તાય છે. ' તો બીજી તરફ ઉપનિષદેકાર સે વર્ષથી પણ વધુ જીવવાની ભાવનાને વયકત કરતા કહે છે કે મુવ શરઢ: રાતાત્ ફકત સે વષજ શા માટે ? અમે સે વર્ષથી પણ વધુ વીએ. પણ એ કયારે બને ? છે એ પ્રશ્નને જ જાણે ઉત્તર આપતા હોય એમ આગળ ચાલતા કહે છે-મદ્ર મિ: અજુગામ સેવા મદ્ર વન અમિ; ચત્રા| જે કંઇ કયાણકારી હોય એ જ અમે કાનથી સાંભળીએ. અમે આંખ વડે એ જ જોઇએ કે જે શુભંકર હેય. આ જ વાત શેથ ઇન્દ્રિય, મન, બુદ્ધિ તથા શરીરને લાગુ પડે છે. સમગ્ર શરીર દ્વારા શુભ પરિબળાનું જ ગ્રહણ Reception થાય ત્યારે જ શત – વર્ષ" – પર્વત સ્વસ્થતા- . પૂર્વક જીવવાની વાત સાર્થક બને. ઉપનિષદનું આ આખું સૂત્ર જેનાં એક વાત નોંધવા જેવી લાગે છે. આખું સૂત્ર પહેલે પુરુષ એકવચનમાં નહીં પણ બહુવચનમાં છે. [ નહી પણ W; હું પણ “અમે; “મારું નહીં પણ અમારું. કલ્યાણકારી જીવનની વાતને એકલપેટા પણ સાથે વ્યક્ત પ્રમાણને સંબંધ છે. જે શુભ હોય તેનું હું શ્રવણ કરું એમ નહીં પણ જે શુભ હોય તેનું અમે શ્રવણ કરીએ.’ ફકત હું લાંબું જવું” કે ફકત મારી ઇન્દ્રિયો સાબૂત રહે એ તે નિતાન્ત સ્વાર્થક ધારણું છે. લોકો વચ્ચે. લોકે સાથે સમૂહમાં, સમાજમાં રહેતા માણસે વિકાસ કે રકાસ એ છાવો અશે પરસ્પરાવલંબી હોય છે. આ વાર્થમૂલક ધારણાને અતિક્રમીને પરાર્થે મુલક ભાવનાના પ્રવાહને પ્રવાહિત કરવા માટે શુભ વિચારે આવશ્યક છે માટે જ આગળ ચાલતા ઋષિએ કહે છે કેમા ને મદ્રા: શતવો થતુ વિગત :- “દરેક દિશાએથી અમને શુભ ને સુંદર વિચાર પ્રાપ્ત થાઓ.' શુભ ને કાણકારી વિચારબીજ હશે તે જ તેમાંથી સૌના કલ્યાણની ભાવના પ્રગટ થશે. ચાલે, આપણે લાંબુ જીવવાનાં ફાંફાં કે હવાતિયાં મારવાને બદલે પિતાના મન, બુદ્ધિ, ઇન્દ્રિય અને શરીર સાથેના જાતના વ્યભિચારને અટકાવીએ; એ બધાને કલ્યાણકારી માર્ગોએ ઉપગ કરીએ અને એ રીતે એવી પાત્રતા કેળવીએ કે રાતં નામ રાઢઃ ની પ્રાર્થના ખરા અર્થમાં ફળીભૂત બને. સ્વ. એ. જે. શાહ ઇ રમણલાલ ચી. શાહ શ્રી મુંબઈ જૈન યુવક સઘની ઈ. સ. ૧૯૨૯માં ઉપસ્થિત રહ્યા હતા. સ ધ માટે આ એક મહત્વને ગૌરવપૂર્ણ સ્થાપના થઇ તે સમયના સ્થાપક સભ્યોમાંના એક પ્રસંગ હતું કે જયારે સાઠ વર્ષ પૂર્વે સંઘની સ્થાપના કરનાર શ્રી અમૃતલાલ જે. શાહનું થોડા દિવસ પહેલાં આશરે વિદ્યમાન સભ્યનું ગૌરવ કરવામાં આવ્યું હતું. ૮૫ વર્ષની ઉંમરે અવસાન થયું છે. એમના અવસાનથી શ્રી એ. જે. શાહની તબિયત છેલ્લા કેટલાક સમયથી સંઘને ભારે ખોટ પડી છે. નાદુરસ્ત રહ્યા કરતી હતી. ઘણાં વર્ષોથી તેઓ સંઘની થોડા સમય પહેલાં સંધને હીરક મહોત્સવ ઉજવવામાં કાર્યવાહક સમિતિના સભ્ય હતા અને જીવનપર્વત સમિતિના આવ્યું ત્યારે એના વિદ્યમાન ત્રણ સ્થાપક સભ્યનાં બહુમાન અગ્રગણ્ય સભ્ય તરીકે રહ્યા હતા. કેટલાક સમય પહેલાં સમિતિની કાર્યક્રમ રાખવામાં આવ્યું હતું. એ સમયે શ્રી એ બેઠકમાં તેઓ આવતા ત્યારે તેમને વિસ્મૃતિ થતી હોય એ જે શાહ પિતાની નાદુરસ્ત તબિયતના કારણે ઉપસ્થિત અણસાર આવતો હતો, કારણ કે તેઓ નામ બેલવામાં કે રહી શકયા ન હતા. એટલે એમના વતી એમનાં ધમંપની વ્યકિતને ઓળખવામાં ભૂત્ર કરતા હતા. તેઓ પોતે કહેતા કે શ્રીમતી - મધુરીબહેન શાલ તથા સુપુત્ર પ્રદીપભાઈ શાહ પહેલાં જેવું હવે એમને યાદ રહેતું નથી એમની આ
SR No.525974
Book TitlePrabuddha Jivan 1989 Year 50 Ank 17 to 24 and Year 51 Ank 01 to 16 - Ank 05 and 16 is not available
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1989
Total Pages292
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy