________________
- પ્રથદ્ધ જીવન
વિસ્મૃતિ રે ઉત્તરોત્તર વધતે ગયા હતા અને છેલ્લે છેલ્લે તેઓ કોઇને ખાસ ઓળખી શકતા નહોતા. આમ એક સક્રિય, તેજવી જીવનને ક્રમે ક્રમે અંત આવ્યો. હું ?
શ્રી એ. જે. શાહને જન્મ ગુજરાતમાં વસે ગામમાં ઈ.સ ૧૯૦૪ માં થયો હતો. તેમણે મુંબઈમાં આવીને સિડનહામ કોલેજમાં અભ્યાસ કર્યો હતો. બી. કેમની ડિગ્રી મેળવ્યા પછી તેઓ ઇંગ્લેન્ડ ઉચ્ચ અભ્યાસ કરવા માટે ગયા હતા અને ત્યાં ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ થયા જ હતા. બીજા વિશ્વયુદ્ધ પહેલાં તેઓ ભારત પાછા ફર્યા હતા. તેઓ લંડનની ચાટર્ડ એકાઉન્ટન્ટની સંસ્થાના સભ્ય બંન્યા હતા. અને પાંચ દાયકાથી વધુ સમય સુધી એ સંસ્થામાં માનભર્યું સ્થાન તેમણે ભગવ્યું હતું. ભારતમાં
વ્યા પછી તેઓ ઈન્કમટેક્ષ ડિપાર્ટમેન્ટમાં જોડાયા હતા અને તેમાં ઉત્તરોત્તર પ્રગતિ કરતાં કરતાં તેઓ કમિશનરના. પદ સુધી પહોંચ્યા હતા. ત્યાર પછી ઇ. સ. ૧૯૪૯માં ઇન્કમટેક્ષ ડિપાર્ટમેન્ટમાંથી નિવૃત્ત થઇ તેમણે પિતાની સ્વતંત્ર
- પેરેરકાના પ્રશમાં
(પૃષ્ઠ ૨ થી ચાલુ) સરકારનું જ હોય. હવે સરકારે નાના પાયા ઉપર અંગત માલિકીની દુકાને કરવાની લેકને છૂટ આપી છે. એને લીધે બધા શહેરોમાં રસ્તાઓ ઉપર ચા-કેફીની, છાપાંની, આઈસ્ક્રીમની, ફળ વગેરેની દુકાન ચાલુ થઈ ગઈ છે. ક્રમે ક્રમે અંગત માલિકીના વેપારનું ક્ષેત્ર વધતું જશે અને માણસ ઉત્સાહથી વધુ કમાવા માટે. વધુ મહેનત કરતે જશે. ટેક્ષોને વેપાર જે અત્યાર સુધી સરકારની માલિકીને હવે તેમાં હવે ટેક્ષી ડ્રાઇવરોને અંગત માલિકીની ટેક્ષી ચલાવવાની છૂટ આપવાબાં આવી છે. ટેક્ષી ડ્રાઇવરે વધુ કમાવાના ઉત્સાહમાં આવી ગયા છે અને હવે મિટર પ્રમાણેના ભાડા ઉપરાંત ટીપની પણ અપેક્ષા રાખતા થયા છે.
મુકત વાતાવરણથી બધુ' સરસ જ ચાલશે એમ ન કહી શકાય. સોવિયેત સત્તાધીશે પણ એ જાણે છે કે મુક્ત વાતાવરણને લીધે કેટલાંક દુષણે આવ્યા વગર રહેશે નહિ. સમગ્ર દેશ ખાધે પીધે સુખી હોવા છતાં વધુ કમાવાની તાલાવેલીમાં કેટલાયે લોક આડી અવળી પદ્ધતિઓ અપનાવ્યા વગર રહેશે નહિ. લાંચ રૂશ્વત અને ભ્રષ્ટાચાર પણ સમય જતાં આવ્યા વગર રહેશે નહિ. સેવિયેત યુનિયનનું અર્થતંત્ર સંગીન છે અને બીજા વિશ્વયુદ્ધ તે પહેલાંના ભાવો આજે પણ ટકી શક્યા છે. બીજા વિશ્વયુદ્ધ પહેલાં બસ કે ટ્રામમાં પાંચ કાપેકમાં જઈ શકાતું હતું અને પચાસ વર્ષ પછી આજે પણ પાંચ કાપેકને જ ભાવ રહ્યો છે. એ એની આર્થિક સિદ્ધિ જેવી તેવી ન ગણાય. પરંતુ બીજી બાજુ આંતરરાષ્ટ્રીય બજારમાં રૂબલ જેટલું જોરદાર હો જોઈએ. તેટલે રહ્યો નથી. એક ડોલરના પાંસઠ કેપેકને કાયદેસરને ભાવ હોટેલ કે બેન્કમાં ડોલર વિટાવતી વખતે જોવા મળે છે. પરંતુ દરેક હોટેલની બહાર અને તમામ પર્યટક સ્થળોએ કેટલાય લેકે ખાનગીમાં એક ડોલરના આઠ, દસ કે બાર રૂબલ આપવા તૈયાર હોય છે.
પ્રેકટિસ ચાલુ કરી હતી અને તે માટે મે. એ. જે. શાહ એન્ડ કું ની સ્થાપના કરી હતી. . . . . : : - * શ્રી એ. જે. શાહનાં લગ્ન રવ. પરમાનંદ કુંવરજી કાપડિયામાં જયેષ્ઠ સુપુત્રી શ્રી મધુરીબહેન સાથે - ૧૯૩૪માં થયાં હતાં. મધુરીબહેન પણ વિદ્યાભ્યાસમાં તેજસ્વી હતાં. ઉચ્ચ શિક્ષણની તેજસ્વી કારકિર્દી ધરાવનાર આ દંપતીએ સામાજિક ક્ષેત્રે , પણ મહત્વનું સેવાકાર્ય કર્યું. '.
રવ. એ. જે. શાહ સંધની સમિતિના સક્રિય સભ્ય જીવનનાં અંત સુધી રહ્યા હતા અને એમના તરફથી સંધને સમયે સમયે યોગ્ય માર્ગદર્શન અને આર્થિક સહકાર સાંપડતાં રહ્યાં હતાં. તેઓ ખૂબ ઉત્સાહી અને ચીવટવાળા હતા. એમના અવસાનથી સંઘને એક તેજસ્વી, સંનિષ્ઠ કાર્યકરની નેટ પડી છે. '
પ્રભુ સદ્દગતના પુણ્યાત્માને શાંતિ આપે તથા શ્રી મધુરીબહેન અને કુટુંબીજને ઉપર આવી પડેલી આપત્તિને વહન કરવાનું હૈયું આપે.! . . આ ગેરકાયદે વેપાર સમગ્ર સેવિયેત યુનિયનમાં ઘણે વધી ગયું છે, તે બતાવે છે કે સેવિયેત યુનિયનમાં અમેરિકન
લરની માંગ કેટલી બધી વધી ગઈ છે. અમેરિકાએ વૈજ્ઞાનિક | બાબતમાં સેવિયેત યુનિયન જેટલી સરસાઈ પ્રાપ્ત કરી હશે કે કેમ એની ખબર નથી. પરંતુ આર્થિક ક્ષેત્રે અમેરિકન ડોલરે સેવિયેત યુનિયનમાં જઈને સેવિયેત રૂબલને હરાવી, હંફાવી દીધું છે એ નિશ્ચિત છે. અમેરિકાને સેવિયેત યુનિયન ઉપર એ આર્થિક વિજય છે. એમાં પ્રથમ નજરે કોઇને લાગ્યા. વગર રહે નહિ. ''
' સોવિયેત યુનિયને અપનાવેલી નવી નીતિનાં તાકાલિક અને દુરગામી પરિણામ એકસરખાં હશે કે જાં જુદાં તે કહેવું અત્યારે વહેલું છે. પરંતુ લોકશાહી દેશેની મર્યાદાઓ ત્યાં પણ આવ્યા વગર નહિ રહે. તેમ છતાં એ વિશાળ દેશ પાસે જે વ્યવસ્થાશકિત છે, જે શિરતપાલન છે, જે કુદતી સંપત્તિ છે. વિવિધ ભાષાભાષી પ્રજાઓ વચ્ચે એકતાની જે ભાવના છે, જે બુદ્ધિમત્તા છે તે જોતાં નજીકના ભવિષ્યમાં સેવિયેત યુનિયન રવબળ અને પુરુષાર્થ વડે બીજા મેટાં રાષ્ટ્ર કરતાં આગળ નીકળી જાય તે નવાઈ નહિ. પિરેરકાનાં એનાં વર્ષે સંગીન ભૂમિકા ઉપર મંડાય તે વિશ્વને તે સામ્યવાદ અને લોકશાહીના સમન્વયની નવી જ પદ્ધતિનું સુંદર ઉદાહરણ પૂરું પાડી શકે !
' રમણલાલ ચી. શાહ
:
વ્યાખ્યાનમાળા સંધના ઉપક્રમે પ્રતિવર્ષ જાતી પર્યુષણ વ્યાખ્યાનમાળા આ વર્ષે સેમવાર, તા. ૨૮મી ઓગસ્ટ, ૧૯૮૯થી મંગળવાર, તા. ૫ મી સપ્ટેમ્બર, ૧૯૮૯ સુધી એમ ના દિવસ માટે રોજ સવારે ૮-૩૦ થી ૧૦-૩૦ સુધી બિરલ ક્રીડા કેન્દ્ર (ચે પાટી)માં જવામાં આવશે. તેને સવિગત કાર્યક્રમ હવે પછી જાહેર કરવામાં આવશે. -મંત્રીઓ