________________
3
તા. ૧-૫-૮૯ ત. ૧૬-૫-'૮૯
પ્રબુદ્ધ જીવન : સુવર્ણ જયંતી વિશેષાંક
૩પ
ત્રિશલા માતાનાં સ્વપ્ન
• તારાબહેન ર. શાહ આબાલવૃદ્ધ સે. મનુષ્ય નિદ્રાધીન થાય કે રખની આવે છે, બાળક ઉદરમાં હોય ત્યાં સુધી એને.. ઘડવું વણઝાર ચાલુ થાય. સ્વખરહિત સળંગ રાત્રિએ પસાર થાય એ મુખ્યત્વે માતાના હાથની વાત છે. જન્મ પછી માતા એવું બનવું અશકય છે. સ્વપ્નનું વિસ્મરણ પણ ઉપરાંત અન્ય વ્યકિતઓના સંસ્કાર પણ બાળક ઝીલે છે. એટલું જ ત્વરિત હોય છે. કેટલાંક સારાંમાઠાં માતાના આચરણની અસર જેમ ગર્ભમાં રહેલા બાળક રવીને જીવનભર યાદ રહી જાય છે. સ્વનેનું પણ પર પડે છે તેમ બાળક પણ જે ઉત્તમ આત્મા હોય એક શાસ્ત્ર છે અને પ્રત્યેક સ્વપ્નનું કઈક કારણ, તે માતાના મનમાં ઉત્તમ ભાવ જન્માવે છે અને અર્થધટન કે રહસ્ય હોય છે. જૈનધર્મમાં તીર્થંકરની માતાને કુટુંબમાં સુખશાંતિ અને સમૃદ્ધિ વધે છે. ભગવાન મહાવીરને એક જ રાત્રિમાં સળંગ અનુક્રમે આવતાં સ્વપ્નનું માહાતમ્ય જીવ ત્રિશલા માતાના ઉદરમાં આવ્યો એથી કુળમાં સુખશાંતિ સવિશેષ છે. જૈન ધર્મમાં માતાનું અને તેમાં પણ તીર્થંકર અને સમૃદ્ધિ વયાં અને જન્મ પછી પણ વધતા રહ્યાં. ' તેથી ભગવાનની માતાનું ઘણું ગૌરવ કરવામાં આવ્યું છે. તીર્થંકરના તેમનું નામ વર્ધમાનકુમાર પાડવામાં આવ્યું હતું. : - જીવનું તેમની માતાના ઉદરમાં ગર્ભરૂપે વન (અવતરણ) થાય તે સમયે ત્રણે લોકમાં આનંદ આનંદ પ્રસરે છે. માતા ત્રિશલાને આવેલાં ચૌદ સ્વપ્ન પરથી તીર્થકર ઈદ્રને પિતાના વિશિષ્ટ જ્ઞાનથી એની જાણ થાય છે. ભગવાન મહાવીરના જગતહિતકારી, વિરાટ અને તે તરત જ ઇંદ્રાસન પરથી નીચે ઊતરી, પિતાની મોજડી ભવ્ય વ્યક્તિત્વની ઝાંખી થાય છે. તેમના જીવનના ઉતારી, સાત ડગલાં આગળ ચાલી, તીર્થંકરની માતાનું મુખ જુદા જુદા પ્રસંગ અને હકીકતેને ઝીણવટપૂર્વક અભ્યાસ જે દિશામાં હોય તે દિશા સામે મુખ કરી તીર્થંકર ભગવાનના કરતાં લાગે છે કે આ ચૌદ રવને ભગવાનના જીવનમાં અલૌકિક ગુણોની સ્તુતિ કરે છે. જૈનશાસ્ત્રમાં આ સ્તુતિને જોવા મળતાં અસાધરણ અદ્દભુત શકિત, આત્મકલ્યાણ અને ‘શકસ્તવ’ (નમુક્ષુણું સૂત્રો કહે છે.
લોકકલ્યાણ માટેના અપ્રતિમ પુરુષાર્થના ઉત્તમ અને મહાન
પ્રતીકરૂપ (Symbols) છે. એ પ્રતીકે તે શ્રેષ્ઠ છે જ, સગર્ભાવસ્થામાં તીર્થકર ભગવાનની માતાને ચૌદ (દિગમ્બર
પરંતુ કેટલાંક સ્વનેની આગળ વિશેષણે પણ ઉમેરાયાં છે. માન્યતા અનુસાર સળ) મહાને આવે છે. આ રવીને
દા. ત. શ્વત હાથી, પદ્મસરોવર, દેવવિમાન, ક્ષીરસમુદ્ર, નિમ સામાન્ય નહિ, પરંતુ મહાસ્વને હાય છે અને તે માતાના અગ્નિ, ઇત્યાદિ આ વિશેષણે લૌકિકમાંથી અલૌકિકતાની, ઉદરમાં તીર્થકરને અથવા ચક્રવતીને જીવ છે તેનું સૂચન
સામાન્યમાંથી વિશેષતાની અને વિરલતાની પ્રતીતિ કરાવે છે. . કરે છે.
બધા જ તીર્થકરોની માતાને ચૌદ સ્વખો (1) હાથી તીર્થંકરપદની પ્રાપ્તિ તે એક નહિ, પરંતુ અનેક ભવની
(૨) અષભ (૩) કેસરી સિંહ (૪) લક્ષ્મીદેવી (૫) પુષ્પમાળા સાધનાનું પરિણામ છે. કુમાર વર્ધમાનમાંથી તીર્થંકર ભગવાન
(૬) ચંદ્ર (૭) સૂર્ય (2) ઈન્દ્રવજ (૯) કળશ (૧૦) પમહાવીર બન્યા તે એક નહિ પરંતુ સત્તાવીસ ભવની સાધનાનું
સરોવર (૧૧) ક્ષીરસમુદ્ર (૧૨) દેવવિમાન (૧૩) રત્નપુંજ ફળ હતું. ભગવાન મહાવીરને જીવ માતાના ઉદરમાં આવ્યો
(૧૪) નિધુમ અગ્નિ –એ પ્રમાણે અનુક્રમે આવે છે. પરંતુ ત્યારપછી માતા : ત્રિશલાને ચૌદ મહાસ્વને .. "
બે તીર્થકરોની માતાને આવેલા પહેલા સ્વપનના ક્રમમાં ફેર છે. આવ્યાં. તેમણે રાજા સિધાને તેની વાત કરી.
પ્રથમ તીર્થંકર ત્રદેવની માતાને આવેલું પહેલું સ્વપ્ન રાજાએ તે વિશે સ્વપ્ન પાઠકને પૂછ્યું. સ્વનિપાઠકએ તેનું
ઋષભનું છે. છેલ્લા તીર્થંકર ભગવાન મહાવીરની માતાને પહેલું ફળ સમજાવતાં કહ્યું કે “તમારે ત્યાં જગતઉદ્ધારક મહાન
સ્વપ્ન કેસરી સિંહનું આવ્યું હતું. સિંહ એ ભગવાન આત્માને જન્મ થશે.” સ્વખપાઠકેએ કરેલી આગાહી પ્રમાણે
મહાવીરનું લાંછન” પણ છે.) કુમાર વર્ધમાનને જન્મ થયો અને તેઓ તીથકર ભગવાન મહાવીર થયા.
આ સ્વપ્નનું શાસ્ત્રકારોએ જુદી જુદી રીતે અર્થધટન
કરી એનું મહત્ત્વ દર્શાવ્યું છે. વળી એમાં રહેલે આધ્યાત્મિક આ સ્વને પાછળ માનસશાસ્ત્રીય પ્રક્રિયા કામ કરી રહી છે.
વિકાસક્રમ પણ દર્શાવાય છે. ચૌદ સ્વને ચૌદ ગુણરથાનકના ‘સ્વપ્ન સેવવાં’ એ જે રૂઢપ્રયોગ વપરાય છે તેનું કંઇક
સૂચક છે. એમ પણ કહેવાય છે. અહીં ત્રિશલા માતાને વિશિષ્ટ પ્રયજન હોય છે. ભાવિ સંતાન માટે માતા અને
આવેલાં એ ચૌદ રવનું રહસ્ય જોઇશું. દરેક પદાર્થ, સેવતી હોય છે. માતાના ઉદરમાં ગર્ભ પિોષાય છે, તેથી
વસ્તુ અને વ્યક્તિમાં ગુણદોષ રહેલા હોય છે, શુભ સ્વપ્નના માતાને ચિત્તને સંસકારાની અને સેવેલાં સ્વપ્નની અસર
અર્થધટનમાં તેના શ્રેષ્ઠ ગુણે છે તે જ લક્ષમાં લેવામાં ઉદરસ્થ બાળક ઝીલે છે. દરેક માતા પિતાની શકિત
આવે છે. ' અને કક્ષા અનુસાર સ્વપને સેવતી હોય છે. આ કાર્ય માત્ર સગર્ભાવસ્થા દરમિયાન જ નહિ, પણ એથી પણ ઘણું (૧) સિંહ-સિંહ બળ, પરાક્રમ, નિર્ભયતા, સ્વતંત્રતા, વહેલું ચાલુ થઈ જાય છે. એમાં આસપાસની વ્યક્તિઓ, વાતા- સંયમ ઈત્યાદિનું પ્રતીક છે. “શર્કસ્તવમાં ભગવાનને વરણ, સંજોગ અને શિક્ષણ મહત્ત્વનો ભાગ ભજવે છે. પુરિસસિહાણું એટલે કે પુરુષોમાં સિંહ સમાન કહ્યા છે:
એટલા માટે જ સ્ત્રીની સગર્ભાવસ્થા દરમિયાન વાંચન, મનન, તીર્થંકર ભગવાનના અષ્ટ પ્રાતિહાર્યમાં એક પ્રાતિહાય • ચિંતન, ખાનપાન અને ધાર્મિક ક્રિયા પર વિશેષ ધ્યાન આપવામાં તે સિંહાસન છે. સિહાસન એટલે સિંહના ઉત્તમ