________________
ર
જ્યાં સચિદાન દપણું છે જ નહિ. વળી ભગવંતના જ્ઞાનમાં દુર રહેલા સ' તૈય પ્રદાર્થો જેમ પ્રતિિંભિત થાય છે તેમ તેમને દેહ પણ તેમના જ્ઞાનમાં પ્રતિબિંબિત થાય છે. તેઓ પોતાના દેહનાં પણ માત્ર નાતા – દ્રષ્ટા છે. એક જ આકાશ – ક્ષેત્ર હેવા છતાં અધાતી કમ' વતવા છતાં, અાતી કમ'ના તેઓ વેદક – ભેકતા નથી પરંતુ માત્ર જ્ઞાતા છે – દ્રષ્ટા છે.
પ્રશુદ્ધ જીવન
સંસારભાવમાં રમણ કરતા જીવને ધમ' પામવા હાય તે ઉપયોગમાં આત્માને શોધવાનેા છે. શુદ્ધ નયની અપેક્ષાએ, નિશ્ચય નયની અપેક્ષાએ, ઉપયોગમાં આત્માને શોધીને ઉપયોગથી ઉપયેાગને શુદ્ધ કરીને વેવાનો છે, અનુભવવાના છે.
શરીરમાં આત્મા રહેલ છે, તે શરીર-ઇન્દ્રિય-પ્રાણ-મનમુદ્ધિના મહિમા ગાઈએ છીએ અને તેના સારા માટે મથીએ છીએ. પરંતુ આત્માનું શુદ્ધ સ્વરૂપ, કેવળજ્ઞાનનું સુખ જે લૂટાઇ રહ્યું છે, તેની લેશમાત્ર ચિંતા આપણે કરતા નથી. શરીર આદિ વચ્ચે રહીને આત્માને શેધા અને પામશે, સ્વસ્વરૂપના જ્ઞાન—ધ્યાને અને અનુભવથી તે નિશ્ચયથી ધમ સાધના છે.
આત્માને આપણા વિકલ્પ વડે શેાધવાના છે. આ ા વરૂપને આપણા જ્ઞાન વડે સમજવાનું છે, માટે અભ્યતર સાધન-આપણા જ્ઞાનસ્વરૂપને સમજવારૂપ સાધન છે. એ ધમ' માટે સાચું સાધન છે. બહારનુ સાધન ધમ' માટે નથી. ને નિમિત્ત સાધન જરૂર છે..
--
અભ્યંતર જ્ઞાન-સાધન સ્વરૂપનું જ્ઞાન સમજવા માટે ઉપાદાન કારણ છે, જે નિશ્ચય કારણ છે. જ્યારે દેવ-ગુરુ-ધમ'-- શાસ્ત્ર (શ્રુતજ્ઞાન) એ નિમિત્ત સાધન છે. વ્યવહાર સાધન છે. જેમ પરમાત્મા પાસેથી શ્રુતજ્ઞાન દ્વારા જ્ઞાન પ્રાપ્ત કરીએ છીએ તેમ તે જ્ઞાન આપણા આત્માના શુદ્ધ સ્વરૂપવાળુ પણ છે. તેથી આપણે આપણા સ્વરૂપનું જ્ઞાન પણ પ્રાપ્ત કરીએ છીએ. આપણું સ્વરૂપજ્ઞાન એ ઉપાદાનકારણ છે અને જ્ઞાનીનું શ્રુતજ્ઞાન એ નિમિત્તે કારણે કે કૃતજ્ઞતા નિમિત્તકારષ્ણુની અવશ્ય માનવાની છે. Attention સાંભળનારનુ હોય તે વક્તાનું જ્ઞાન પછી શ્રેાતાનું જ્ઞાન પણ બની જાય છે.
શ્રવણુ માટે વતાની જરૂર હોય છે. પરંતુ મનન અને નિદિધ્યાસન (અનુભવ) શ્રાતા પોતાનુ પોતે કરવાનું હોય છે.
ક્ષપકશ્રેણી ચેથા ગુણસ્થાનકથી માંડાઇ શકે છે. યોગ કરતાં અનેકગણી ઉપયાગની આંતરક્રિયા કરવાની છે. ઉપયેગ જ ખંધન છે. અને ઉપયેગ નિરાવરણ થયા પછી બંધનમુકત અને છે. (નિરાવરણ થયા પછી ઉપયોગ બંધનમુકત છે) ભલે દ્રશ્યરૂપ અધાતી કમ'ના ઉદ્દશ્યરૂપ દેહાદ ધન દેખાય છે, પણ તે દેહ આત્માને માત્ર આવરણુરૂપ છે, પરંતુ ઉપયોગને તે બંધનરૂપ નથી, જ્ઞાન-દ'ન રસને અસર થાય. વિકૃત થાય તે ઉપયેગને બધન આવ્યું. કહેવાય.
આકરી જ્ઞાના એ નિશ્ચય ચારિત્ર છે. સમિતિગુપ્તિ મહાવત એ યોગપ્રધાન ચારિત્ર છે, જે નિશ્ચય ચારિત્રને પ્રાપ્ત કરવા માટે સહાયક છે, ખાધક નથી.
આપણે ખરાબ તે વ્યવહાર ખરાખ આપણે સારા તેા વ્યવહાર સારા.
24
તા. ૧-૮-’૮૯ તા. ૧૬-૮-૮૯
જગતમાં કાઇ ચીજ સારી-ખરાબ છે નહિ જીવ કવે છે તે સમજવાનુ છે.
મતિજ્ઞાનના વિષયેા બધા ોય તત્ત્વા છે. ધ્યેયરૂપ પદાથ ના (પરમાત્મતત્ત્વને) સંબંધ ધ્યાનથી થાય, સ્મરણુથી થાય. વિચારથી પણ થાય અને જપથી પણ થાય.
પાંચે ઇન્દ્રિયાથી જાણે છે એટલે જ્ઞાન પ્રાપ્ત કરે છે તેને જ્ઞાનેન્દ્રિય કહેવાય. અને એ જ પાંચે ઇન્દ્રિયેથી ભોગ ભોગવાય ત્યારે તે ભેગરૂપ છે. અને પાંચેય પન્દ્રિયા અંતર્મુખ થાય એટલે યેગમાં છે, અંતમુ ખ છે, યાગી છે.
સકલ્પ બદલાય નહિં. વિકલ્પો બધા જ મુયના થાય. સંકલ્પના પદાથ ઉપેાય છે. વિકલ્પના પદા ઉપાદેય પણ ખરા અને હોય પણ ખરા.
સંકલ્પ – વિકલ્પ આદિ, સ્મરણુ આદિ મતિજ્ઞાનમાં થાય છે. એટલે દરેક ક્રિયામાં નવકાર મંત્રનું સ્મરણ કરવુ તે જપ છે. તેથી પરમાત્મતત્ત્વની સાથે સબંધ ચાલુ રહે છે.
આમાની સાથે જે નજીકમાં નજીક છે, જ્યાં આપણે સ્વયં છીએ, ઉપયોગથી છીએ તે શરીર ઇન્દ્રિયો, પ્રાણ, મન અને બુદ્ધિને બરાબર સમજી-વિચારી અને તે સધી પર થઇને સ્વરૂપને પ્રાપ્ત કરવાનુ છે. આપણા ઉપયેગને, મનયાગને સમજવાને છે અને યાગને પણ સમજવાને છે.
દુ:ખમાં થયને દુઃખ ન લાગે અને સુખમાં જીવ પાગલ નથી બનતા તા તે સજાય, શ્વાનના પ્રતાપે મંદિર, મૂતિ, દેવ, ગુરુ, ધમ', સત્સ ંગ આદિથી જીવનમાં સમતુલા આવે છે. 'છે' તેવું સુખ–આનંદ વતે છે, ‘નથી’ તેના મેહ ઊતરે છે.
સંયમ, તપ આદિ ખાલ પંચાચારની પાલનાની ચેકસ જરૂર છે. પરંતુ તે જ પૂર્ણ'તત્ત્વ નથી, પરંતુ તે સાધનતત્ત્વ છે. સંયમ, તપથી આત્માને અનુભવ થાય તેવું એકાંતે નથી પરંતુ જ્ઞાન-ધ્યાનથી, ધ્યાન, ધારણા સમાધિથી આત્માને સખર્ચ અનુભવ થાય છે.
ઉપયોગથી બંધ થાય છે અને ધનુ ફળ પણુ ઉપયેા વડે ભોગવાય છે. માટે ઉપયેગ ઉપર વિજય મેળવવાના છે, જે અશુભ ઉપયોગ ઉપર શુદ્ધ લક્ષ્ય ઉપયોગ કરીને પ્રાપ્ત કરી શકાય છે. ઉપયેગ વડે ઉપયેગ જ (કેવળજ્ઞાનરૂપ) કરવા જેવા છે. ખીજુ નહીં, ઉપયાગ વડે ઉપયાગમાં સ્થિર રહેશ તે ધાતીર્માંના ક્ષય થશે અને કેવળજ્ઞાન પ્રાપ્ત કરીશું.
ધ શાસ્ત્ર જો સમજવા હોય તે સ્વરૂપથી સમજવા, સાધનથી ન સમજાય. સાધન પરિવર્તનશીલ છે, અનિત્ય છૅ, સામાયિક માત્માના જ્ઞાન-દર્શન-ચારિત્ર અને ઉપયોગથી થાય છે. બહારનુ સાધન છે તે કટાસણું, ચરવળા, સ્થાપતાજી વિગેરે છે.
ધમ' – અધમ', આકાશ, દ્રવ્ય પર અને જડ છે. છતાં સંસારી જીવ તેના ઉપયેગ નિર્દોષપણે કરે છે. જ્યારે પુદ્ગલ દ્રવ્ય પણ પર અને જડ હોવા છતાં સંસારી જીવ તેના ઉપયોગ સોષ કરે છે, સ્તંભકતાભાવે – ગૃહભાવે કરે છે.
દરેક દ્રવ્યને જે પોતાને ગુણધમ' છે, તેનું કાય અન્ય દ્રવ્યેા માટે છે, જે અન્ય દ્રવ્ય સાથેના સંબંધરૂપ છે. આ સ્વરૂપશકિત પોતાની હાય પરંતુ તેને ઉપયોગ ખીજા માટે થત