SearchBrowseAboutContactDonate
Page Preview
Page 229
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧-૮૮૯ ત. ૧૬-૮૮૯ પ્રબુદ્ધ જીવન : n હોય છે. આત્મા પાસે જ્ઞાનશકિત છે તે ઉપરાંત આન દરૂપ વેદનશકિત છે. જ્યારે ધમ - અધર્મ – આકાશ અને પુદ્ગલારિતકાય ચેતન્યરહિત હોવાથી તેઓમાં વેદનતત્ત્વ નથી અને તેમની જે સ્વરૂપશકિત છે તે અન્ય દ્રવ્યના ઉપગમાં આવે છે. જયારે આત્મામાં આનંદદન તત્ત્વ છે તેમજ જ્ઞાનશકિતથી વિશ્વના સવ પરપદાર્થો તેના જ્ઞાનમાં પ્રતિબિંબિંત થાય છે બીજાં દ્રવ્યોને ઉપગમાં જ્ઞાનશકિત આવે છે તે. પરપ્રકાશ છે. આત્મશક્તિ રવપ્રતિ આનંદ વેદનારૂપ છે. અને પરમતિ પ્રકાશક સ્વરૂપ છે. જગતને 'ઉપગ પોતાના જ્ઞાનદર્શન માટે કરીએ. સાક્ષીભાવ રાખીએ તે આનંદ મળે છે. જ્ઞાનદર્શનને ઉપગ જગત માટે એટલે કે દેહભાવે કરીએ તે અનિત્યતા પ્રાપ્ત થાય છે તેથી દુઃખ થાય છે. ઘાતી કર્મ હોય ત્યાં સુધી જીવને ઉપયોગ આવરણરૂપ રહે છે. જીવ ચૈતન્ય છે ઉપયોગથી (જ્ઞાન-દર્શન ઉપયોગ) તે ઉપગ ઉપર ઘાતકમનું આવરણ રહે છે, ત્યાં સુધી જીવ કેવળજ્ઞાનને વેદી શકતું નથી. સગી કેવી ભગવંતને યોગ-ઉપયોગ (૧) ઉપગ-નિર્વિકલ્પ કેવળજ્ઞાન ઉપયોગ. (૨) બેગ-વિશ્વના જીને અરિહંત સિદ્ધનું સ્વરૂપ વાચનચોગ દ્વારા સમજાવે છે. કેગને સંબંધ વિશ્વ સાથે છે, કાવે કરવા માટે. કેવળજ્ઞાનને જેવો ઉપયોગ વીતરાગ સ્વરૂપ છે તેવો વીતરાગ સ્વરૂપ ઉપગ સજાતીય એવા મતિજ્ઞાનને બનાવો જોઈએ. આપણે આપણુ મન-વચન-કામ વેગને સદુપગ કરી વિશ્વના છના કલ્યાણાર્થે વાપરવા જોઇએ. આમ આપણે સગી કેવળી ભગવં તનું જીવન જોઇને સાધના કરવાની છે. આમ ભેગી જેટલું જલદી થેગી થાય તેટલું સારું. મેગી જીવે ત્યાં સુધી જગતને ઉપકારી છે. યોગીના ત્રણે યોગ જગતના લેકના કલ્યાણ માટે છે. સ્વપર કલ્યાણકારી છે. જયારે ભોગીના ત્રણેય યોગ પોતાના ભાગ માટે છે. જે સ્વપર દુઃખદ છે. વપર લેશકારી છે. યોગી અન્ન-વસ્ત્રવસતી-ઔષધુ ચાર અવશ્યક વસ્તુ જગત પાસેથી લઇને જગતના લોકોને જ્ઞાનદાન દ્વારા સ્વરૂપનું જ્ઞાનભાન કરાવી આપે છે. સગી કેવળી ભગવંત જગતને કેવળજ્ઞાન અને તેનું સ્વરૂપ આપે છે. આપણે છાથ મતિજ્ઞાન દ્વારા રાગ-દ્વેષ આપીએ છીએ. અગર જો ધર્મ મેક્ષના અથી હોઈએ તે ધર્મતત્ત્વપરમાત્મતત્વ આપીએ છીએ. સંસારી પાસે ભેગ-ગ ઉભય છે. યોગી પાસે ભેગરહિત યોગ છે. અને પરમાત્મતત્વની પ્રાપ્તિ માટે સાધના કરે છે. મેગી પરંતુ અભેગી એટલે કેગ દ્વારા દેહ દ્વારા સુખ દુઃખ ન વેદતા-અતીન્દ્રિય સુખ વેદી શકે છે. વેગ અને ભેગી ત્રણે ભેગ દ્વારા દેહનું અને મનનું. સુખ-દુઃખ ભોગવે છે–વેદે છે. ગ એટલે યોગી અર્થાત્ ત્રણે વેગ દ્વારા આત્મકલ્યાણ ઉપગને જે છે તે વિનાશી છે. આપણે વિકલ્પ ક્ષણિક સ્વ છે, કાળથી પર છે, જે વિનાશી છે. પર-વસ્તુ અને વ્યકિતઓ એ તે ત્રિકાળ પર છે. ક્ષણિક પણ તે સ્વ નથી. ય-જ્ઞાનને સંબંધ કેવળી ભગવંતને અરીસારૂ૫ બિમ્બપ્રતિબિમ્બરૂપ પૂર્ણ જ્ઞાતા દ્રષ્ટારૂપ છે. અકર્તા–અતારૂપ છે. જ્યારે ય-જ્ઞાનને છક્વસ્થ જીવને સંબંધ છે તે ચિત્રામણરૂપ છે. જે કર્તા ભકતારૂપ છે. જે સદોષ વિકારી મેહ અજ્ઞાનરૂપ છે. ચોથા ગુણસ્થાનકથી અકર્તા-ભોકતાપણાની શરૂઆત થાય છે; જે દશમા ગુણ સ્થાનકે પૂર્ણ બને છે. સાર્થ જ્ઞાનદર્શન, સાધન પણ જ્ઞાનદર્શન; સ્વરૂપ પણું જ્ઞાનદર્શન છે. જયાં સુધી જ્ઞાનદર્શનને સાધન નહિ બનાવીએ, ઉપયોગને નિર્વિકલ્પ – નિર્વિકારી ઉપગ નહિ બનાવીએ ત્યાં સુધી સાથ – સિદ્ધિ નહિ થાય. જ્ઞાનદશન ઉપયોગમાંથી જીવે પિતાનામાં રહેલ કર્તા ભકતા ભાવરૂપ વિકારી ભા કાઢી નાખવા જોઈએ. ગુરુ અને ગ્રંથ પાસેથી જ્ઞાનદર્શન લેવાનું છે. સમજણ લેવાની છે. અને પિતાના જ્ઞાનદર્શન ઉપયોગમાંથી કર્તા ભકતભાવ કાઢી નાખવાના છે. નિવિકલ્પ ઉપગવંત બનવાનું છે. સહુ કે પ્રાપ્ત યોગ વડે પિતાના ઉપગથી શુદ્ધિ કરી ઉપગવંત બને, કેવળજ્ઞાન પ્રાપ્ત કરે એવી અભ્યર્થના. સલન: સૂયવદને ઠાકોરદાસ ઝવેરી શ્રી મુંબઈ જૈન યુવક સઘ વાર્ષિક સામાન્ય સભા સંધની વાર્ષિક સામાન્ય સભા શનિવાર, તા ૨૩મી સપ્ટેમ્બર, રોજ સાંજના ૪-૦૦ કલાકે સંધના પરમાનંદ કાપડિયા સભાગૃહમાં મળશે જે વખતે નીચે પ્રમાણે કામકાજ હાથ ધરવામાં આવશે. (૧) ગત્ વર્ષના વૃતાંત તથા સંધ તેમજ શ્રી મણિલાલ મેકમચંદ શાહ સાર્વજનિક વાચનાલય અને પુસ્તકાલયના ઓડિટ થયેલા હિસાબો મંજૂર કરવા. (૨) નવા વર્ષના અંદાજપત્ર મંજુર કરવા. (૩) સંઘના પદાધિકારીઓ તેમજ કાર્યવાહક સમિતિના ૧૫ સભ્યની ચૂંટણી - (૪) સંઘ તેમજ વાચનાલય-પુસ્તકાલયના એડિટર્સની નિમણુંક કરવી. વાર્ષિક સામાન્ય સભામાં સર્વ સભ્યને ઉપસ્થિત રહેવા વિનંતી છે. તા.કઉપર જણાવેલી વાર્ષિક સામાન્ય સભાના અનુસંધાનમાં જણાવવાનું કે સંધને વૃત્તાંત તથા સંધ તેમજ વાચનાલય અને પુરતકાલયના એડિટ થયેલા હિસાબે સંઘના કાર્યાલયમાં રાખવામાં આવ્યા છે. તા. ૧૧-૯-૧૯૮૯ થી તા. ૨૦-૯-૧૯૮૯ સુધીના દિવસોમાં બપોરના ૧થી ૫ સુધીમાં કેઈપણ સભ્ય તેનું નિરીક્ષણ કરી શકશે. કોઇને પ્રશ્ન પૂછવાની ઈચ્છા હોય તે બે દિવસ અગાઉ લેખિત મોકલી આપવા વિનંતી. * છાસ્થ જ્ઞાનીને વર્તમાન કાળને જ્ઞાન-દર્શન ઉપયોગ અસંખ્ય સમય છે. જ્યારે કેવળજ્ઞાનને ઉપગ એક સમય રૂપ છે. અવિનાશી એક સમય અને છદ્મસ્થને અસંખ્ય સમય શૈલેશ એચ. કેકારી કે. પી. શાહ વસુબહેન સી. ભણસાલી નિરુબહેન એસ. શહ ધીરજલાલ ફુલચંદ શાહ મંત્રીઓ ' * સહમંત્રીઓ
SR No.525974
Book TitlePrabuddha Jivan 1989 Year 50 Ank 17 to 24 and Year 51 Ank 01 to 16 - Ank 05 and 16 is not available
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1989
Total Pages292
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy