________________
પ્રબુદ્ધ જીવન
તા. ૧-૧૦-૮૯ તા. ૧૬-૧૦
વ્યાખ્યાનમાળાના વ્યાખ્યાતાઓ અને વિષયેની વિગત - આ પ્રમાણે છે – .. . : • શ્રી શશીકાન્ત મહેતા....જૈનધર્મમાં પુનજાગરણને યુગ ૦ શ્રી સુનંદાબહેન જેરા... વીતરાગ માગધનું રહસ્ય , ડો. રમેશભાઈ ભટ્ટ.....ત્યાગ ન ટકે વૈરાગ્ય વિના, ૦ છે. નરેન્દ્ર ભાણુવત...... વીતરાગતા આધુનિક સંમે ૦ પ્રા. યંતભાઈ કોઠારી......ઉપા. યશવિજયજી-જ્ઞાનમાર્ગી
. . . . અને અનુભવ : ૦ શ્રી પુરુષોત્તમ માવળંકર....સર્વપલ્લી રાધાકૃષ્ણન
ર દાર્શનિક રાજનીતિજ્ઞ • ડો. રમણલાલ ચી. શાહ....લાગરસ સૂત્ર • શ્રી સત્યનારાયણ ગોએન્કા...સદાયિકતા, વિહીન ધર્મ ૦ શ્રી જયેન્દ્રભાઇ ત્રિવેદી......સંતવાણી ૦ શ્રી ચંદનમલ ચાંદ........જૈન ધર્મ cવમ્ શન ફ્રી
मौलिक विशेषताए • ડે. વિલાસ સાંગવે..........મારતીય સંરકૃતિ નૈનો 71
__ योगदान ૦ ડે. દોલતભાઈ દેસાઈ...સુખ નામે લીલુડા પ્રદેશમાં • પ્રા. રમેશભાઈ દવે......મન કે જીતે છત ૦ ડે. ઉષાબહેન મહેતા...શ્રી મા શારદાદેવી ૦ પૂ, સાધ્વી શ્રી જયંતપ્રભાશ્રીજી......સંવત્સરી મહાપર્વ ૦ પ્રા. તારાબહેન ૨. શાહ.....કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્ય ૦ ડે. રમણલાલ ચી. શાહ......બેધિ દુર્લભ ભાવના ૦ પૂ. મોરારી બાપુ..........ધર્મ અને સંસ્કૃતિ
આ વ્યાખ્યાનમાળામાં દરરોજ વ્યાખ્યાનના પ્રારંભ પહેલાં એક કલાકને ભકિતસંગીતનો કાર્યક્રમ શ્રી રવિ નામેરી, શ્રીમતી શ્યામલી મુખરજી, શ્રીમતી પૂર્ણિમા શેઠ, શ્રીમતી ચંદ્ર કોઠારી, શ્રી જતીન શાહ, શ્રી લલિત સેઢા, શ્રીમતી હેમંતી ઝવેરી, શ્રીમતી શભા સંઘવી, કુ. સાધના સરગમ, કુ. સેનાલી બાજપાઈએ આપ્યો હતો. તેમના તેમજ વ્યાખ્યાનમાળાના દાતા શ્રી સેવંતિલાલ કાંતિલાલ ટ્રસ્ટના અને સર્વ વ્યાખ્યાતાના અમે આભારી છીએ.
* શ્રી ચીમનલાલ ચકભાઈ શાહ વસંત વ્યાખ્યાનમાળા: સંધના ઉપક્રમે ઉપરોકત વ્યાખ્યાનમાળા તા. ૩, ૪, ૫, એપ્રિલ, ૧૯૮૯ના રોજ ચર્ચગેટ ખાતેના ઇન્ડિયન મરચન્ટસ ચેમ્બરના વાલચંદ હીરાચંદ સભાગૃહમાં સાંજના ૬-૧૫ વાગે યોજાઈ હતી. Towards the New World-નવી દુનિયા તરફ ગતિ-ચીન અને રશિયામાં પરિવર્તન, મર્ય-પૂર્વમાં ફેરફાર અને પાકિસ્તાનમાં ફેરફારે એ વિષય પર અનુક્રમે શ્રી એ. પી. વેકટેશ્વરન, ડિ. રફિક ઝકરિયા અને શ્રી એમ. જે. અકબરનાં વ્યાખ્યાને થયાં હતાં. આ વ્યાખ્યાનમાળાનું પ્રમુખસ્થાન શ્રી અમરભાઈ જરીવાલાએ લીધું હતું. આ માટે અમે તેમના અને વ્યાખ્યાતાઓના આભારી છીએ.
* વિદ્યાસત્રઃ સંધના ઉપક્રમે પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ સ્વ. મંગળજીભાઈ ઝવેરચંદ મહેતા પ્રેરિત વિદ્યાસત્ર ' તા. ૧૬ અને ૧૭ જાન્યુઆરી, ૧૯૦૯ના રોજ સાંજના - ૬૧૫ કલાકે ઇન્ડિયન મરચન્ટસ ચેમ્બરના કમિટિરૂમમાં
જવામાં આવ્યું હતું. ‘તુલસીદાસ અને સુરદાસ” એ વિષય ૫૨ શ્રી પ્રવીણચંદ્ર રૂપારેલે બે વ્યાખ્યાન આપ્યાં હતાં.
વ્યાખ્યાતા શ્રી પ્રવીણચંદ્ર રૂપારેલના અને કાર્યક્રમના સંયેજ પ્રા. તારાબહેન ર. શાહના અમે આભારી છીએ. '
* પ્રેમળ જાતિ : સંઘ સંચાલિત અને શ્રીમત વિદ્યાઓંન મહાસુખભાઇ પ્રેરિત પ્રેમળ જ્યોતિ'ના ઉપક્ર વર્ષ દરમિયાન મઝગાંવ, અંધેરી, ગોરેગાંવ, કાંદીવલીમાં એ એક અને બેરીવલીમાં બે રથળાએ ટેલિન બુથ આપવા આવ્યાં હતાં. આ ઉપરાંત આ ધજનેને પગભર કરવા મા તેમને સિલાઈ મશીને અપાયાં હતાં. . - પ્રેમળતિ 'ના સંજકે શ્રીમતી નિરુબહેન " શા અને શ્રીમતી કમલાબહેન પિસપાટીની દેખરેખ હેઠળ પ્રેમ જ્યોતિ'ની દદીઓને દવા, કપડાં, સ્કુલ ફી, યુનિફેમ વગેરે સહાય આપવાની પ્રવૃત્તિઓ સુપેરે ચાલી રહી છે. એ મા તેમના અને અન્ય કાર્યકર બહેનોના અમે આભારી છીએ
* વિલેપાર્લાની પ્રેમળતિ શાખાઃ આજ સાડા ચાર વર્ષ પહેલાં વિલેપાર્લા ખાતે પ્રેમળ જ્યોતિ શાખાને પ્રારંભ થયો હતો. આ શાખાની બહેને દર ગુરુવા વિલેપાર્લાની નાણાવટી હોસ્પિટલમાં દર્દીઓને આર્થિક સહા આપે છે, આ શાખાના સંયેજ કે તરીકે શ્રીમતી રિમતાબહે કામદાર અને શ્રીમતી સુલીબહેન હીરાણી વગેરે બહેને સે આપે છે, તેની સાભાર નોંધ લઈએ છીએ તેમજ પ્રેમ
તિ'ની આ પ્રવૃત્તિને શ્રી પુષ્પાબહેન મોરજરિયા તરફથી ઉષ્માભર્યો આર્થિક સહયોગ મળે છે. તે બદલ તેમને આભ માનીએ છીએ.
* અસ્થિ સારવાર કેન્દ્ર ઃ સંધના પરમાનંદ કા ડિયા સભાગૃહમાં તા. ૩૧--૧૯૮૩થી અસ્થિ સારવાર કે શરૂ કરવામાં આવ્યું છે. આ કેન્દ્રમાં હાડકાંના દરદ નિષ્ણુત ડે. . પી. પીઠાવાલા દર રવિવારે નિયમિત સવારે ૯-૦૦ થી ૧-૩૦ દરમિયાન હાડકાંના રોગોની સાર કરે છે. આ કેન્દ્રના સંજક તરીકે કારોબારી સમિતિ સભ્ય શ્રી પ્રવીણચંદ્ર મંગળદાસ શાહ દર રવિવારે અ હાજરી આપી રહ્યા છે. એમના અને ડે. પીઠાવાલા તેમજ તેમના સાથી કાર્યકરોના અમે ઋણી છીએ.
* અંધેરીમાં અસ્થિ સારવાર કેન્દ્ર : ૧ ૨૬-૧–૧૯૮૫ના રોજ સંધ દ્વારા શરૂ થયેલા આ કેન દર મહિનાના છેલ્લા રવિવારે બપોરના ૨-૩થ્થી ૫-૩૦ ૨ અસ્થિ નિષ્ણાત ડો. જે. પી. પીઠાવાલા સેવા આપે છે. ' કેન્દ્રના સંયોજકે તરીકે શ્રી પ્રવીણચંદ્ર મંગળદાસ શાહ ૨ શ્રીમતી પણુલેખાબહેન દેશી સેવા આપે છે. તેઓ સૈ અમે હાર્દિક આભાર માનીએ છીએ તેમજ અંધેરી છે શ્રી વર્ધમાન સ્થાનકવાસી શ્રાવક સંધના તેમની જગ્ય ઉપગ કરવા દેવા માટે અમે આભારી છીએ.
* “અપવ અવસર’ વિશે પ્રવચનઃ સંધના ઉv શ્રી કિશોરભાઈ વેરાના આર્થિક સહયાંગથી રવિવાર ૮મી મે, ૧૯૮૮ ના રોજ સવારના દસ વાગે ભારતીય વિ ભવનના સભાગૃહમાં “અપૂર્વ અવસર’ એ વિષય પર રમણુલાલ ચી. શાહનું વ્યાખ્યાન યોજાયું હતું. આ પ્રઃ કુ. ઈન્દુબહેન ધાનક ભકિત સંગીતને કાર્યક્રમ આપો ! અને વ્યાખ્યાતા છે. રમણલાલ ચી. શાહને, કુ. ઈન્દુબ
-