________________
• ૧-૧૦-૮૯ તા. ૧૬-૧૦-૮૯ પ્રથદ્ધ જીવન
૧૧ ટાઈ ગયું છે તેને, કામીને અને ચેરને. વિદુર ધૃતરાષ્ટ્રને આનંદમાં સ્થિતિ છે. અને આનંદમાં અંતિમ ગતિ છે.” વિશ્ન કરે છે, “મહારાજ ! આમાંથી કેઇ એકને દેપ તે જીવનની અંતિમ ગતિ અર્થાત્ મૃત્યુ પણ આવા નિરામય તમને સ્પશી નથી ગમે ને ?
આનંદનું સ્થાન છે. મૃત્યુમાં વિષાદ નહીં, પરમકૃપાળુ રાગ-દથી ઘેરાયેલાંની આંખ ઘેરાય કયાંથી? નિદ્રામાં
પરમાત્માને પ્રસાદ છે. નિદ્રા સ્કૂતિ વર્ધક હેય, તે મૃત્યુ હું આ છું.” “હું તે છું.” “હું મટે છું' એવી ભાવનાઓ
સ્નેહાકર્ષક છે. નિદ્રા મૃત્યુનો પૂર્વપ્રયોગ છે, મૃત્યુ મહાજાગતી નથી કારણું, નિદ્રામાં “રવ’ની વિસ્મૃતિ છે, અહંની
મૃત્યુંજયને પામવાને વેગ છે. નિવૃત્તિ છે. સમાધિ આપણું જીવનની શિખરીભૂત અવસ્થા છે 'નિદ્રા એટલે સમાધિસ્થિતિ. જેમાં ન સંભવે રાગ, ન ન ઇચ્છા, ન વાસન " - સમાધિ એટલે ‘વ’ની સ્મૃતિ
અહંભાવના. અહના લેપ સાથે માયાને કિનખાબી પંચેન્દ્રિયોની સંસ્થિતિ, સંહતિ. પડદો ઊંચકાઈ જાય છે. હત્યભૂમિ પર આનંદનું દેહની પચત્વગતિ, આત્માની સાતિ. સામ્રાજય વ્યાપે છે. જાણે કે “નંદ ઘેર આનંદ ભયો.” સમાધિ એટલે પરમાનંદની પ્રાપ્તિ. આ પંકિત કેટલી સૂચક છે ! નંદને ઘેર શ્રી કૃષ્ણને નહીં, મૃત્યુમાં છે નિરામય આનંદની અનુભૂતિ. આનંદને જન્મ થાય છે. તૈત્તિરીય ઉપનિષદની એક મહામૃત્યુ એટલે નિદ્રાની મહાનિદ્રામાં પરિણતિ. ઉકિત છે, “આનંદમાંથી પ્રાણીમાત્રની ઉત્પત્તિ છે. નિદ્રા સમાધિ સ્થિતિઃ
શ્રી મુંબઈ જન યુવક સંઘ-વાર્ષિક વૃત્તાંત શ્રી મુંબઈ જૈન યુવક સંધ માત્ર સંસ્થા નથી પરંતુ રહીએ છીએ. સુપ્રતિષ્ઠિત વિદ્વાન લેખકને અમને સાર અનેકવિધ સંસ્કારલક્ષી પ્રવૃત્તિઓનું પ્રેરણાસ્થાન છે. છ સહકાર સાંપડતો રહ્યો છે, જે માટે અમે તેમના ખૂબ આભારી દાયકા પહેલાં સ્થપાયેલી આ સંસ્થાએ વિચાર જાગૃતિ અને છીએ. સાહિત્ય, શિક્ષણ, ધર્મ, રાજકારણ, વિજ્ઞાન, મને વિજ્ઞાન, વિચારપરિવર્તનની મશાલને સતત પ્રજવલિત રાખી છે અને સમાજસેવા ઈત્યાદિ વિવિધ વિષયો પર લેખ પ્રગટ કરીને સમાજના સંરકાર – ઘડતર માટે અઝીમ ભાગ ભજવ્યો "પ્રબુદ્ધ જીવનમાં વૈવિધ્ય જાળવવા પ્રયત્ન કરીએ છીએ. છે. આ સંસ્થાના સદ્દનસીબે તેને સમયે સમયે યોગ્ય નેતૃત્વ પ્રબુદ્ધ જીવનમાં પ્રગટ થતા લેખોને અન્ય , નિકે અને મળતું રહ્યું છે. સંસ્થાના પ્રારંભથી જ સ્વ. મણિલાલ સામયિકે ઉધૃત કરે છે, એ આપણા માટે ગૌરવની બાબત છે. માણેકચંદ શાહ અને ત્યારપછી સ્વ. શ્રી પરમાનંદ કુંવરજી
આ વર્ષે ૧લી મે, ૧૯૮૯ થી ‘પ્રબુદ્ધ જીવન” પચાસ કાપડિયાએ નિભીક નેતૃત્વ પૂરું પાડીને આ સંસ્થાની વિકાસ
વર્ષ પૂર્ણ કરી એકાવનમા વર્ષમાં શુભ પ્રવેશ કરતું હોવાથી વાત્રામાં મેટો ફાળો આપ્યો છે, તો સ્વ. શ્રી ચીમનલાલ
તે પ્રસંગને અનુલક્ષીને “પ્રબુદ્ધ જીવન’ને એક દળદાર સુવર્ણ વકુભાઈ શાહે આ સંસ્થાની પ્રવૃત્તિઓને વધુ વેગ આપે છે.
જયંતી વિશેષાંક પ્રગટ કરવામાં આવ્યું હતું. જેમાં ગુજરાતી યારપછી આજદિન સુધી સંરથા અનેક સભ્યો અને કાર્યકરોને
સાહિત્ય જગતના પ્રતિભાવંત સજના સાડત્રીસ જેટલા સહકારથી જ્ઞાન અને કરુણાનાં કાર્યોમાં સતત પ્રગતિ કરતી
મનનીય લેખે અને અન્ય સામગ્રી આપવામાં આવી હતી. રહી છે.
આ વિશેષાંક માટે 'પ્રબુદ્ધ જીવન’ના તંત્રી ડો. રમણલાલ સંધ એનાં ૬ માં વર્ષની યાત્રા પૂરી કરે છે ત્યારે વીતેલા ચી. શાહે ભારે જહેમત ઉઠાવી હતી અને તેના પરિણામે એક વર્ષની વિવિધ પ્રવૃત્તિઓનું અહીં દિગ્દર્શન કરાવતાં અમે સુંદર સાહિત્યસામગ્રીથી શોભતા વિશેષાંક લોકોને મળ્યા હતા. આનંદ અનુભવીએ છીએ. વર્ષ દરમિયાન હાથ ધરાયેલી મેટા ભાગની પ્રવૃત્તિઓને સવિગત અહેવાલ પ્રબુદ્ધ જીવનમાં
| ‘પ્રબુદ્ધ જીવન’નું પ્રકાશન સમયસર-નિયમિત થઈ શકયું
છે એ માટે મે. ટ્રેડ પ્રિન્ટર્સ અને તેના મુખ્ય સંચાલક શ્રી અગાઉ પ્રગટ થયેલ છે, એટલે અહીં એ પ્રવૃત્તિઓ પર ઊડતી નજરે અવલોકન કરીશું.
કાકુભાઇના અને તેમના સ્ટાફના સભ્યોને અમે આભારી છીએ.
* શ્રી મ, મે, શાહ સાવજનિક વાચનાલય વહીવટ અને આર્થિક દ્રષ્ટિએ આ અહેવાલ તા. ૧-૧-૧૯૮૮ થી તા. ૩૧-૩-૧૯૮૯ સુધી છે. અને
અને પુસ્તકાલય : પુસ્તકાલયમાં વર્ષ દરમિયાન રૂા. કાર્યવાહીની દ્રષ્ટિએ ગત વર્ષ દરમિયાન વાર્ષિક સામાન્ય સભા
૬૨૨૩૬૫નાં પુસ્તકો વસાવવામાં આવ્યાં છે. વર્ષ આખરે 1. ૭-૫-૧૯૮૮ ના રોજ મળી હતી ત્યારથી ચાલુ વર્ષે
૧૩૩૦૦ પુરત છે. પુસ્તકાલયની આ પ્રવૃત્તિ માટે પુસ્તકાલય
સમિતિના મંત્રીશ્રી હરિલાલ ગુલાબચંદ શાહના અમે આભારી 1. ૨૩-૯-૧૯૮૯ ના રોજ વાર્ષિક સામાન્ય સભાએ અહેવાલ
છીએ. મંજૂર કર્યો ત્યાર સુધીને છે.
* પર્યુષણ વ્યાખ્યાનમાળા: સંઘના ઉપક્રમે ગુરુવાર * સંઘના સભ્ય : સંઘના સભ્યોની સંખ્યાં હાલ આ
તા. ૮-૯-૮૮ થી શુક્રવાર તા. ૧૬-૯-૮૮ સુધી એમ નવ પ્રમાણે છે: પેટ્રન - ૧૭૪, આજીવન સભ્ય – ૨૦૬૦, સામાન્ય
દિવસની પર્યુષણ વ્યાખ્યાનમાળા શ્રી સેવંતિલાલ કાંતિલાલ સભ્ય – ૯૩ અને પ્રબુદ્ધ વનના ગ્રાહકે ૨૬૩.
ટ્રસ્ટના આર્થિક સહભેગથી બિલા ક્રિીડા કેન્દ્ર ચોપાટી, * “પ્રબુદ્ધજીવન : સુવર્ણ જયંતી વર્ષ ઉજવી રહેલું
મુબઈ-૪૦૦ ૦૦૭ ખાતે યોજવામાં આવી હતી. આ નવેય પ્રબુદ્ધ જીવન” શ્રી મુંબઈ જૈન યુવક સંઘનું પાક્ષિક મુખપત્ર દિવસની વ્યાખ્યાનસભાઓનું પ્રમુખસ્થાન છે. રમણલાલ છે, તેમ એક વૈચારિક સામયિક પણ છે. યથાશય ચી. શાહે શેભાવ્યું હતું. ગત વર્ષની માફક આ વર્ષે પણ નયમિતપણે પ્રગટ કરવા માટે અમે સતત પ્રયત્નશીલ કલેઝ સરફિટ ટી. વી ની વ્યવસ્થા રાખવામાં આવી હતી,