________________
તા. ૧-૫-૨૯ તા૧૬-પ-૯
પ્રબુદ્ધ જીવન : સુવર્ણ જયંતી વિશેષાંક
કહ્યું છે:
નવકાર મંત્રમાં સંપદા
: - રમણલાલ ચી. શાહ સમરે મંત્ર ભલે નવકાર એ પદમાં આપણે ગાઈએ નવકારમંત્રને મહિમા દર્શાવવા માટે સંપદા” શબ્દ અર્થના છીએ :
વિશ્રામસ્થાનના માટે પ્રયોજયેલે છે એમ શાસ્ત્રકારો જણાવે અડસઠ અક્ષર એના જાણે,
છે. અલબત્ત “સંપદા” શબ્દ નવકાર મંત્રની આરાધનાથી અડસઠ તીરથ સાર;
પ્રાપ્ત થતી સિદ્ધિના અર્થમાં ઘટાવી શકાય છે, એમ પણ આઠ સંપદાથી" પરમાણે,
કહેવાયું છે. . અડસિદ્ધિ દાતાર;
કંપતાની વ્યાખ્યા આ પ્રમાણે આપવામાં આવે છે: સમર માત્ર ભલો નવકાર...
साड-गत्वेन पद्यते - परिच्छियतेऽर्थों यामिरिति संपदः । નવકારમંત્રની સજઝાયમાં શ્રી કીતિ વિમલસૂરિએ કહ્યું છેઃ
અર્થાત્ જેનાથી સુસંગત રીતે અયં જુદે પાડી શકાય સમર જીવ એક નવકાર નિજ હજ શું,
તે “સ પદા.” એટલે સંપદાને અર્થ થાય છે – કોઈ નિશ્ચિત અવર કાંઈ આળપંપાળ દાખે;
અર્થ દર્શાવવા માટે પાસે પાસે યોગ્ય રીતે ગોઠવાયેલા શબ્દનો વણું અડસઠ નવકારના નવ પદ,
સમૂહ સંપદા એટલે એક અર્થ પૂરે થતાં આવતું સ પેદા આઠ અરિહંત ભાખે.
વિશ્રામસ્થાન. તેવી જ રીતે શ્રી લબ્ધિસૂરિના શિષ્ય શ્રી પદ્ધવિજયે
સ પા એટલે માત્ર શબ્દનું વિરામસ્થાન એવો અર્થ નથી
ઘટાવાત લાંબુ વાકય હોય તો તે ઉચ્ચારતાં માણસને શ્વાસ અડસઠ અક્ષર તીરથ સાર,
લેવા (Pane) માટે વચ્ચે ભવું પડે છે. એમાં પોતપોતાની સંપદ આઠ સિદ્ધિ દાતાર;
ઉચ્ચારણશકિત અનુસાર માણસ ગમે ત્યાં થોભી શકે છે. મંગલમય સમરે નવકાર.
સામાન્ય માણસ માટે વાક્યમાં અપવિરામ કે અર્ધવિરામનાં નવકારમંત્રના બાહ્ય સ્વરૂપનું મહાત્મ દર્શાવતાં કહેવાયું
ચિરને આવે છે. પરંતુ કંઠને વિશ્રામ આપો, પિતપતાની છે કે એનાં નવપદ નવનિધિ આપે છે. અડસઠ અક્ષર અડસઠ
અનુક્રળતા અનુસાર ગમે ત્યાં રોકાવું તેનું નામ સંપદા નથી તીર્થની યાત્રાનું ફળ આપે છે અને એની આઠ સંપદા આઠ
એમ શાસ્ત્રકારો કહે છે. નાના મોટા કઈ પણ વાક્યમાં અર્થનું સિદ્ધિ અપાવે છે
એક એકમ (Unit) પૂરું થતું હોય એનું નામ સંપદા.
એવો વિશિષ્ટ અર્થ એ શબ્દને ઘટાવવામાં આવે છે. નવકારમંત્ર અનાદિ સિદ્ધ ગણાય છે. એ ચૂલિકા સહિત નવપદને છે. પંચ પરમેષ્ઠિને-અરિહંત, સિદ્ધ, આચાર્ય,
કવિતામાં મંત્રમાં કે એવા પ્રકારની લાઘવયુકત રચવાઉપાધ્યાય અને સાધુને-એ પ્રત્યેકને નમસ્કાર કરવારૂપ
એમાં અર્થ અને લયની દ્રષ્ટિએ યતિ અથવા વિરામસ્થાન પાંચ પદ નમસ્કારનાં છે. ત્યાર પછી નમસ્કાર અથવા વિશ્રામસ્થાન આવે છે. કવિતા કે મંત્રનું પઠન સામાન્ય મહિમા દર્શાવનારાં ચાર પદ ચૂલિકાનાં છે. આમ વાતચીત કરતાં વિશેષ છટા અને ગૌરવવાળું હોવાથી નમસ્કાર મહામંત્રમાં નવપદના બધા મળીને અડસઠ અક્ષર
તેમાં યોગ્ય સ્થળે વિશ્રામસ્થાનની આવશ્યકતા રહે છે. એટલા થાય છે. એમાં એકસઠ અક્ષર લઘુ છે અને સાનું અક્ષર ગુરુ છે
માટે એના રચયિતાઓ રચના કરતી વખતે આ દષ્ટિને નવકારમંત્રનું આ બાહ્ય સ્વરૂપ છે. મહાનિશીથ સૂત્ર, નમસ્કાર
પણ ખાસ લક્ષમાં રાખે છે. અનાદિસિદ્ધ નવકારમંત્રની તે પંજિકા, સિદ્ધચક પ્રવચન સારે દ્ધાર વગેરે શાસ્ત્રોમાં શાસ્ત્રકારોએ વાત જ અનોખી છે. નવકારમંત્રના બાહ્યસ્વરૂપમાં નવપદ અને અડસઠ અક્ષર
નવકારમંત્ર એ મંત્રના સ્વરૂપની રચના હોવાથી તેમાં ઉપરાંત આઠ સંપદાને પણ ઉલ્લેખ કર્યો છે.
સ્વર વ્યંજનની યોજના સહિત 5 વિશ્રામ સ્થાનની અપેક્ષા
રહે છે. આ વિશ્રામ સ્થાન ગમે ત્યારે ગમે ત્યાં હોતું નથી. સવા સં૫૮) સંસ્કૃત શબ્દ છે. એ માટે અર્ધમાગધીમાં
શબ્દ અને અર્થની દ્રષ્ટિએ યોગ્ય સ્થળે જ જે તે આવે તે જ સવયા શબ્દ વપરાય છે. સંપદા શબ્દના જુદા જુદા અર્થ સંસ્કૃત કેશમાં આપવામાં આવ્યા છે, જેમકે : (૧) સંપદા
તેનું મહત્વ રહે છે. એમ ન થાય તે તેના પઠનમાં અનિયએટલે સંપત્તિ, લક્ષ્મી, સમૃદ્ધિ. (૨) સંપદા એટલે ઋદ્ધિ, વૃદ્ધિ.
મિતતા, કર્કશતા, સંકીર્ણતા લવરહિતતા, અને અર્થની
સંદિગ્ધતા ઊભી થવાને સંભવ રહે છે. સંસ્કૃત-પ્રાકૃત ભાષામાં (૩) સંપદા એટલે સિદ્ધિ. (૪) સંપદા એટલે ઈચ્છાઓ સારી રીતે પાર પડે તે. ૫) સંપદા એટલે લાભ. (૬) સપદા
સ્વભારનું પણ ઘણું મહત્ત્વ પ્રાચીન સમયથી સ્વીકારાયેલું છે.
એકના એટલે પૂર્ણતા. ૧૭) સ પદ એટલે સુશોભન. (૮) સંપદા
એક શબ્દમાં કે વાકયમાં જ્યાં સ્વરભાર
આવો જોઇએ તેને બદલે બીજે સ્થળે સ્વરભાર આવે તે એટલે અર્થનું વિશ્રામ સ્થાન સહયુકત પદાથ (પદ +
અને અનર્થ થઈ ગયાંનાં ઉદાહરણે પ્રાચીન સાહિત્યમાં અર્થ ) ના (૯) સ પા એટલે શુભ અને
ટાંકવામાં આવે . એટલા માટે જ વેદની ઋચાઓના ઉજજવલ ભવિષ્ય (૧૦) સંપદા એટલે વિકાસ અથવા પ્રગતિ. (૧) સંપદા એટલે સમ્પક રીતિ. (૧૨) સંપદા એટલે
પઠનમાં આરોહ-અવરોહનું પણ એટલું જ મહત્ત્વ છે.
અન્ય કેટલાક મંત્રમાં ઉચ્ચારણની શુદ્ધિ ઉપર ઘણે જ ભાર મેતીને હાર.
મૂકવામાં આવે છે. જે ઉચ્ચારણની શુદ્ધિ ન જળવાય : આમ “સંપદા” શબ્દ વિવિધ અર્થમાં પ્રયોજાય છે. પરંતુ તે મંત્ર પાછા પડે છે અને તેનું અશુદ્ધ ઉચ્ચારણ કરનારને