________________
૧૨
પ્રબુદ્ધ જીવન :
- તા. ૧-૧૧૮૮ તા૧૬-૧૧-૮૯ થાય છે. વીસમી સદીના અંગ્રેજી સાહિત્યને ઇતિહાસ આલેખતાં વિચારે તે ક્રિસુફી તળે શેનાં નાટકની કલા કચડાઈ કૅન્ક સ્વીનરટન, આ રચનાને નાટક નહિ, પણ નાટકના સ્વ- જતી નથી કેમકે ઊંચે હાસ્યરસ નિપન્ન કરવાની તેમનામાં રૂપમાં મૂકાયેલા તાવિક નિબંધે કહે છે. સ્વીટર એમ પણ
અપ્રતિમ પ્રતિભા છે તેમજ ધારદારને કવિત્વમુક્ત સંવાદે નોંધે છે કે શેની ફિલસૂફીએ કલાકાર શેનું અહીં જે શેષણ કર્યું છે. તેવું અન્ય નાટકમાં ભાગ્યે જ કર્યું હશે પણ શેની એજ
લખવાનું અદ્ભુત કૌશલ છે. અને એટલે જ તેમની તે વિશેષતા હતી. ચાલ્યા આવતા સાહિત્યસિદ્ધાંની તેમણે
નાટયકલાની અનેક મર્યાદાઓ હોવા છતાં તેમને ઉત્તમ હમેશાં ઉપેક્ષા જ કરી છે અને પ્રત્યેક નાટકનું સ્વરૂપ નવ- વિવેચકોએ Greatest dramatist Since Shakespeare નિર્માણની દષ્ટિએ જ તેમણે ઘડ્યું છે. શા માટે વિચારે
-શેકસપિયર પછીને મહાન નાટયકાર કહ્યા છે. અને શેના અને ફિલસૂફી વધારે મહત્ત્વના હોય છે અને તેને અનુરૂપ
વિરોધીઓને પણ એ વિધાનને વિરોધ કરવાનું ગમ્યું નથી. આવે એવું સ્વરૂપ તે આપમેળે જાણે ઘડાતું જાય છે. ‘સેન્ટજોન” તેનું ઉત્તમ દષ્ટાંત છે. ' * દુનિયા ભલે ‘સેન્ટોનને તેમની સર્વોત્તમ નાટયકૃતિ ગણે, મારા જીવનકાળમાં મેં બે મહાન વિભૂતિઓની અનુભૂતિ શાની પોતાની દષ્ટિએ તે બેક ટુ મેગ્યુસેલાહ’ તેમની સર્વોત્તમ કરી છે. મહાત્મા ગાંધી અને પેજ બનડ' છે. આ બન્ને નાટયરચના છે. ફકત કલાપ્રેમ અને અવેતન દષ્ટિએ લખાયેલું
મૃત્યુ પામ્યા ત્યારે હું ઊછરતે યુવાન હતા. તેમને સદેહે તે આ નાટક શેની ધંધાદારી ગણાતી રચના “સેન્ટજેન’ કરતાં ઉતરતી કક્ષાની રચના છે એમ સમરસેટ મેમ કટાક્ષ
જોઇ શક્યો નથી છતાં તેમના ભવ્ય વ્યકિતત્વની હમેશાં હું પૂર્વક એક સ્થળે નોંધે છે. મેમનું કહેવું એમ છે કે
અનુભૂતિ કરતે રહ્યો છું. ગાંધીજીએ પોતાના જીવન અને ઘણી વાર અવેતન દષ્ટિએ લખાયેલું નાટક ધંધાદારી કાર્યથી મને પ્રભાવિત કર્યો છે તેમ બનડ શેએ પિતાના દષ્ટિએ લખાયેલા નાટકથી ઊતરતી કક્ષાનું નાટક હોય છે. અને વ્યકિતત્વ અને સાહિત્યથી મને હમેશાં આકળે છે, તેનાં તેના સંદર્ભમાં તે શ નાં આ બે નાટકને ઉલ્લેખ કરે છે.
નાટકે મેં વરસ પહેલાં વાંચ્યાં હતાં. આજે મારી પાસે પરંતુ શે ની ફિલસૂફીને વ્યાપ આ નાટકમાં જે રીતે થે છે તે બીજે ભાગ્યે થયો હશે. પ્રયાગની દૃષ્ટિએ પણ
તેનાં નાટકોનાં બધાં પુસ્તક નથી. ફક્ત એ ઉપર કરેલી આ નાટક વિશિષ્ટ કોટિનું છે. તેમાં પાંચ ખડે છે એટલે
સચવાઈ રહી છે. સંભવિત છે કે ક્યાંક વિગત કે તેમાં માત્ર એક નહિ, પણ પાંચ નાટકે છે અને છતાં એ પેસી ગયા હોય. એ માટે વાચકે મને ક્ષમા કરે. તેમના બધાં એકસૂત્રે બંધાયેલા છે. આદમ અને ઈવની ઉત્પત્તિથી વિશે એક પુસ્તક લખવાની મારી ઇચ્છા સંજોગો ને સમયને માંડીને તેમાં ભવિષ્યના માનવી ઇતિહાસનું દર્શન છે. શે
કારણે હજી સુધી તે પૂર્ણ નથી. થઈ પણ તેમના સંબધે 'સર્જનાત્મક ઉત્ક્રાંતિ-Creative Evolution-ના પ્રણેતા છે.
આવે ને અટલે લેખ લખવાનું સદ્ભાગ્ય મને પ્રાપ્ત થયું અને અહીં તેમણે ડારવીનની Evoluation ની વિચાર સરણીને પ્રબળ વિરોધ કર્યો છે. ડારવીનને ઉત્ક્રાંતિવાદ
એ માટે “પ્રબુદ્ધ જીવનના તંત્રીશ્રીને હું હમેશાં હમેશાં નબળાનું ભક્ષણ કે શેષણ કરીને પ્રગતિ કરતા સમાજનું ઋણી રહીશ. ગૌરવ કરે છે જે ઉચ્ચ માનવતાને ઝંખતા શેને સ્વીકાર્ય ન હોય તે યર્થાથી જ છે. શેનું કહેવું અહીં' એ છે કે નિબં"ળને હણીને સુધાયેલી પ્રગતિ એ ખંડનાત્મક ઉત્ક્રાંતિ છે એટલે તે નકામી છે. ઉત્ક્રાંતિ સ્વાભાવિક રીતે રહેલી હોય તે પણ પ્રખર બુદ્ધિશાળી ને પ્રબળ આત્મબળ
ભકિત સંગીતના વર્ગો ધરાવતા મનુષ્ય તેને ટાળી શકે છે કેમકે પ્રખર
સંધના ઉપક્રમે બહેનને ભકિત સંગીત-રતવન વગેરે બુદ્ધિ ને પ્રબળ આત્મબળ દ્વારા જ જીવનનું સાતત્ય રહે છે. પણ એ માટે પ્રબળ અમબળથી સામાન્ય મનુષ્યએ ઉનામ
શીખવવા માટે વર્ગ બુધવાર, તા. ૨૨મી નવેમ્બર, ૧૯૮૯ના માન બનવું પડશે જે માનવતા મહા માનવતાની ખૂબ રોજ પરમાનંદ કાપડિયા સભાગૃહ (રસધારા કે. એપ. સેસાનજીક હશે. માણસાઈની હિજરતને અટકાવી દુર્ગુણેને
યુટી બીજે માળે, ૩૮૫, સરદાર વી. પી. માર્ગ મુંબઈ-૪)માં દુર્જનતાને વિલય કરીને માનવે મહામાનવ બનવું પડશે
શરૂ થાય છે. આ વર્ગ દર બુધવારે સાંજના ૪ થી ૫ ના રહેશે. અને તેજ એ સુખી થઈ શકશે ને લાંબુ જીવી શકશે. ભવિષ્યની પ્રજાને આજ વાર સંસ્કૃતિ તરીકે માણસે
શ્રી શ્યામ ગગટે આ વર્ગના અધ્યાપક તરીકે સેવા આપશે. આપવાનું છે. અને ત્યારે સુખ તે પારાવાર છલકાશે.
રસ ધરાવતા બહેનોએ સંધના કાર્યાલયમાં સંપર્ક સાધવા રાષ્ટ્રો ડહાપણ ને સદગુણથી ચાલતાં હશે, તેમજ યુદ્ધ અને
વિનંતી છે. અન્ય અનિષ્ટને સદંતર નાશ થશે. આમ, ‘મેન એન્ડ સુપરમેનની વિચારણા અહીં વિસ્તાર સાધતી જોવા મળે છે.
ઉષાબહેન મહેતા કે. પી. શાહ, આ નાટકમાં શેની ભવ્ય કલ્પના છે, માનવ જીવનના શ્રેયને
સંજક. નિરુબહેનએસ, શાહ ઉચ, વિચાર છે અને નાટયકલાની, શકિતને પરમાર
, , . મંત્રીએ ' . . . અભિનિવેશ છે.
'