SearchBrowseAboutContactDonate
Page Preview
Page 125
Loading...
Download File
Download File
Page Text
________________ બ5 તા. ૧પ૮૯ તા. ૧૬-૫-૮૯ પ્રબુદ્ધ જીવન : સુવર્ણ જયંતી વિશેષાંક સર્વત્ર સમતા અચૂક જાળવી રાખે, એ જ ઇષ્ટ લેખાય ? અલબત્ત, સૌ કોઈ ગાંધીજી જેવા-જેટલા સમતાશીલ ન મનુષ્પ વ્યવહારની દ્રષ્ટિએ વિચાર કરતાં લાગે છે કે, હંમેશાં બની શકે એ ખરું; પરંતુ તેના માટે સૌ કોઈએ પ્રયત્નશીલ તેમ કરવું આવશ્યક નથી, ઇષ્ટ નથી. જે સમતા વ્યકિતસાપેક્ષા તે રહેવું જ જોઈએ. સંપણું નહિ અને કેટલેક અંશે પણ ગુણ હોય તે કદાચ સમષ્ટિસાક્ષેપ અવગુણ પણ બની રહે. જે મનુષ્ય સમાનતાને ગુણ જીવનમાં કેળવી શકે, તો તે તેનું -સમાજમાં શિક્ષક અને શેષિત હાય. અન્યાય કરનાર હોય અને પિતાનું અને સમાજનું ઘણું હિત કરી શકે. એાછામાં અન્યાયને ભોગ થનાર હોય, સબળ હોય અને નિબળ હોય અને ઓછું તે પિતે તન-મનથી નીરોગી અને પ્રસન્ન રહી શકે. તેમની વચ્ચે સંઘર્ષ ચાલતા હોય, ત્યારે તેમને સમ-ભાવથી શંકાશીલ અને નાસ્તિક પણ એટલું તો રવીકારશે કે, -જોવાનું ઉચિત ન લેખાય. આવી સ્થિતિમાં સમતાશીલ વ્યકિત સમતાશીલ મનુષ્ય અન્ય મિનેના પ્રેમ-આદરભાવને અધિકારી શેષિત અન્યાયનો ભોગ થનાર યા નિબંબની પડખે ઊભી બને છે. આસ્તિકજન વિસ્વાશપૂર્વક માને છે કે સમતાશીલ રહે. અંગત રાગ-દ્વેષ દાખગ્યા વિના, તે પિતાનું કર્તવ્ય મનુષ્ય ઇશ્વરને પણ પ્રીતિપાત્ર બને છે. ભગવદ્ ગીતા તેની વિવેકપૂર્વક અદા કરે. ગાંધીજીનું દ્રષ્ટાંત પ્રત્યક્ષ છે. તેમણે આવી શ્રદ્ધાનું સમર્થન કરે છે. ભગવાન શ્રીકૃષ્ણે કહ્યું છે કેઃ હિંસા-જુલમ-અન્યાય–શોષણને અને તેમ કરનાર વ્યકિતઓ સમતારૂપી વેગને જે ઉપાસક શર્સ અને મિત્ર પ્રતિ, માન સંસ્થાઓને આજીવન વિરોધ કર્યો હતે; છતાં તેમના પ્રતિ અને અપમાન પ્રતિ, ઠંડી અને ગરમીમાં, સુખ અને દુઃખમાં, કશે અંગત પ કે ડંખ રાખ્યું ન હતું. તેઓ તેમનાં આસકિતથી રહિત બની, સમાન રહે છે તે મને પ્રિય છે ? વિચાર–વાણી-વ્યવહારમાં સમતા રાખી શકયા હતા. મનુષ્ય તેથી સમતાને ગુણ જીવનમાં કેળવવા જોઇએ. * ધર્મ, જીવન અને વિજ્ઞાન રોખરચંદ્ર જૈન સામાન્ય રીતે ધમં શબ્દ સાંભળતાં જ લોકોના મનમાં એક વ્યકિતનું ઉત્તરોત્તર પરિમાર્જન થાય, તેમાં રહેલી પશુવૃત્તિ વિશેષ કલ્પના જન્મતી હોય છે. તેઓ ધમને અર્થ જીવનથી એટલે કે ક્રોધ-માન-માયા-લોભ જેવા કષાયભાવ પર સંયમ ભિન્ન, અલિપ્ત રૂઢિવાદિતા, ક્રિયાકાંડ અને એનાથી આગળ રહે તથા તેમણે નકકી કરેલા નિયમો ધર્મસ્વરૂપે અંકુશ લગાવે જઈ પુરાતનપંથીપણું કે વેદિયાપણું સમજતા હોય છે. વર્તમાન તે જરૂરી બન્યું. આ અંકુશ સયમના નામે ધર્મના સ્વરૂપમાં -રસ દર્ભે ધર્મ એટલે સમયની સાથે કદમ નહિ મિલાવી શકનાર વિકસિત થયો. બીજા શબ્દોમાં કહીએ તે પરસ્પર મૈત્રી, કઈ પર પરાના પ્રતીક રૂપે મૂલવાય છે અથવા તે સંકુચિતતા. માનવ માનવ વચ્ચે સભાવ, પ્રાણીમાત્ર પ્રત્યે દયા, દુષ્ટ પ્રત્યે આદર્શવાદ કે કેમવાદના પર્યાયવાચી રૂપે વપરાય છે. આવી ક્ષમા અને હિંસાદિક કાર્યોની તિલાંજલિ વગેરે ઉચ્ચ જીવન માન્યતા ધરાવનાર લેકેને જ દોષ ના દઈ શકાય. કારણ કે માટેના સિદ્ધાંતે જ ધર્મના સિદ્ધાંત બન્યા. ભૌતિક સુખોની આજે જેઓ આવા વિધાન કરે છે તેઓને બંધાઈ ગયેલી તીવ્રતા કલેષ-કષાય જન્માવે છે, તે મેહની ખીણમાં ધકેલે છે, માન્યતા કે ગ્રંથિના પરિપ્રેયમાં જ ધર્મને જોવા-સમજવાની અનેક કુકૃત્યો કરવા પ્રેરે છે. માટે ઇન્દ્રિયસંયમ, ત્યાગ અને ટેવ પડવામાં આવી છે. પરિણામે નિરંતર પ્રવાહિત નદીના તપસ્યા દ્વારા આવી ગંદકીને દુર કરી આત્માને પરમાત્મા જળની જેમ સ્વચ્છ ધમ રૂપી જળ પણ માન્યતાઓના બનાવવાની કલાનો વિકાસ તે ધર્મના હદ' તરીકે વિકસિત થયા બંધિયારપણામાં દુષિત બની ગયું છે. અને ધમ માનવ તથા સમાજના માર્ગદર્શક સિદ્ધાંત તરીકે એક વાત નિર્વિવાદ છે કે કઈ પણ શબ્દ, માન્યતા છે અસ્તિત્વમાં આવ્યું. નીતિ તેની વાખ્યા તરીકે પ્રસરી. માણસ પરંપરા ગમે તેમ જન્મતાં નથી અને પ્રચારેત થતાં નથી. સ્વરચિત સિદ્ધાંતે દ્વારા જીવન જીવવા લાગ્યા. જો કે આ કર્તવ્ય'તે સમયે તેની ઉપયોગિતા, જીવન સાથે એકરૂપતા અને બધને ધમ માની આચરણ કરવા લાગ્યા. આમ ધમના જરૂર પડતી હોય છે ત્યારે જ શબ્દ જન્મતા હોય છે અને ઉદય કે અસ્તિત્વમાં-કર્તવ્યભાવના, નિયમપાલન અને સમાજતેની વ્યાખ્યા થતી હોય છે. વાસ્તવિક જીવન સાથે તેને સંચાલન વગેરેના સિદ્ધાંતે જ મહત્ત્વપૂર્ણ બન્યા. જે વ્યકિત અભિન્ન સંબંધ હોય છે. આવા નિયમમાં રહી છવન જીવતી તે ધર્માચરણ કરનાર - જ્યારે માનવ વિકાસના પંથે ડગ ભરી રહ્યો હશે, જ્યારે વ્યકિત ગણાતી. ધમે ખરા અર્થમાં કર્તવ્યપરાયણતા પ્રેમ, નવાં ક્ષિતિજ આંબવાની પાંખ ખોલી રહ્યો હશે ત્યારે જે સત્યને સત્યને સમજવાની પારાશીશી બની શક્યો. દિશા-નિર્દેશક વાતે હશે તે જ તેના માટે સહુથી વધુ ઉપયોગી કાલાંતરમાં તે સમયના વિદ્વાને કે સમાજની અગ્રગણ્ય વ્યકિતબની હશે. જીવનમાં અભિન્નરૂપે સંલ ન હોવાથી તે વાત કે એએ ધમની સાથે પાપ-પુણ્ય-રવર્ગનક જેવા શબ્દ પણ જોડાયા. માન્યતાઓ કે સિદ્ધાંતે જ ધર્મ બન્યા હશે. માનવ-માનવ એટલે, જે કર્તવ્યનું પાલન ન કરે તે પાપ અને જે નિયમનું -વચ્ચે પ્રેમ, સહકાર, મંત્રી, કરુણા, ક્ષમાના ભાવની સુખી પાલન કરે તે પુણ્ય. અહી પાપ-પુણ્યસત્ અસદુ વ્યવહારના સમાજરચના માટેની જરૂરિયાત અનુભવવામાં આવી હશે. પ્રતીક બન્યાં. અને વર્ગ-નક તે સુખદુઃખનાં પ્રતીક બન્યાં. ' સમાજને વ્યવસ્થિત અને વ્યકિતને સંયમિત બનાવવા માટેના જે ધર્મ કરે તેને પુણ્યપ્રાપ્તિ થાય અને સ્વર્ગના આનંદ સિદ્ધાંત જ ધર્મ સિદ્ધાંત બન્યા હશે. દરેક વ્યકિત ભોગવે અને જે તે પ્રમાણે ના કરે તે તેને પાપ, લાગે અને પિતાની સ્વતંત્રતા જાળવી બીજાની સ્વતંત્રતાનું દહન નરકની વેદના ભગવે. અહી પાપ-નક ભય બતાવવા મૂકેલા ના કરે. બીજાની સંપત્તિને બળજબરીથી ઝુંટવી ના લે. શબ્દ છે જેથી વ્યકિત આ ભયને લીધે દુરાચરણ કે નિયમ આવા વ્યવસ્થાના નિયંત્રણ ધમ ના સિદ્ધાંત બન્યા હશે. વિરુદ્ધ આચરણ ન કરે. પરિણામે સમાજમાં અરાજકતા
SR No.525974
Book TitlePrabuddha Jivan 1989 Year 50 Ank 17 to 24 and Year 51 Ank 01 to 16 - Ank 05 and 16 is not available
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1989
Total Pages292
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy