SearchBrowseAboutContactDonate
Page Preview
Page 124
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રબુદ્ધ જીવન : સુવર્ણ જયંતી વિશેષાંક તા. ૧-૫-૮૯ તા. ૧૬-૫-૮૯ " એકાન આ અને એકા - હવે રણ વચ્ચે વિમાનમાંથી ઊતરીને આવેલાં ને પછી પિતાની સામે જ અરિતત્વ જ – જેવું છે તેવું - સ્વીકાર્ય અદશ્ય થયેલાં તત્વે હાથવા કે વેતવા દુર હોય તે પણ સત્ય બને છે. બાકીનું સર્વ વિતથ સાબિત થાય છે. એક તેને લેવાની તેણે કે પૃહા નથી. આ એક તબકકે માનવીનું સર્વ ઘટનાઓ સાથે પૂરેપૂરું આ ટચૂકડા 'માઈમમાં બેકટે, એનાં અન્ય નાટિકાની એકાત્મપણું હોય તે પણ ! છેવટે તે તે એકાકી જ છે. જેમ જ મનુષ્યની વેદનાને બંધ કરાવ્યો છે. “માઈમને બેકેટમાં દરેક વ્યકિત અંતે એકાકી છે તે અનુભવી નાયક સતત પ્રતિક્રિયાઓ કરે છે, ઉત્સાહથી, ચપળ બનીને રહીએ છીએ. આ નાયક પણું તેથી એક તરફ તે ધસી જાય છે. પણ છેવટે ત્યાંથી તે હતાશ સમયે વિમાનમાંથી ઊતરેલી દરેક વસ્તુથી આકર્ષાય છે, થઈને જ પાછા પડે છે. પેલી કાતર, પાણીની શીશી, એમાં સડાવાય છે પણ સંડોવણીનું મિથ્યાતત્ત્વ સમજાતાં તે ઘનાકાર ટુકડાઓ, વૃક્ષ, દેરડું બધાં રણ વચ્ચેનાં સ્થિર બની જાય છે. પિતાની જગાએથી તે ખસતો-હાલતેક્ષણિક આકર્ષણ છે, પણ તે મિથ્યા મૃગજળ જેવાં ચાલતું નથી. ભલે પછી સીટી વાગે, કાતર, વૃક્ષ કે પાણીની સાબિત થાય છે. તેનાથી કશું પ્રાપ્ત થતું નથી કે તે પ્રાપ્ત શીશી આવે ! થવામાં તે નિમિત્ત બની શકતાં નથી. છેવટે તો તેમાંથી ઉત્તરાધ અને પૂર્વાધ-બે ભિન્ન કિયાએથી સાંકળીને વિરતિ જ દઢય છે, શૂન્યતા જ વિસ્તરે છે. આખરે પેલા બેકટે આ “માઈમ” દ્વારા ટેલિગ્રાફિક ભાષાને સહારે માનવમાણસને તાકી રહેવાનું તે બને છે પિતાના હાથ સામે જ નિયતિમાં રહેલી પાયાની વિસંગતિને સંકેત આપે છે. સ મ તા .* જશવંત શેખડીવાળા માણસની સાચી મહત્તા તેનાં શરીર, દેખાવ, વસ્ત્રાભૂષણ મનુષ્યમાં સમતાને આવા ગુણ હેય. તે ઇચ્છનીય છે. પદ યા પૈસા પરથી નહિ પણ તેના ગુણે પરથી આંકી શકાય. તેનામાં જે સમતાને ગુણ ન હોય, તે તે દુઃખ, વિપત્તિ યા ઉચ્ચ ગુણ ધરાવતા મનુષ્ય ઉચ્ચ લેખાય. નિષ્ફળતાની અવસ્થામાં ભાંગી પડે, નિરાશ અને નિષ્ક્રિય બની મનુષ્યને ઉચ્ચ બનાવનાર અનેક ગુણેમાંને એક ગુણ છે ? જાય, વિષમ સ્થિતિમાંથી બહાર નીકળવાને કશે પુરુષાર્થ ન સમતા. શબ્દાથકાશે તેના અનેક અર્થ આપે છે, જેવા કે કરે; પરિણામે તેનું જીવન યાતનામય બની રહે તે જ રીતે, સમત્વ. ઈટ યા અનિષ્ટ પદાર્થોની પ્રાપ્તિમાં રાગ-દ્વેષરહિત સુખ સમૃદ્ધિ અને સફળતાના સમયમાં સમતા-રહિત વ્યકિત ગવ રહી શકવાને ગુણ, મનની શાંતિ-સ્વસ્થતા સ્થિરતા-ધીરજ બેપરવાઇ, વિલાસિતા, ઉચ્છખલતા યા ઉદ્ધતાઇમાં સરી પડે, અનેક વગેરે. અંગ્રેજીમાં સમતાને પર્યાયવાચી શબ્દ છે Equanimity. સાથે અનાવશ્યક રૂપમાં સંઘર્ષમાં ઊતરે, પરિણામે તનમન-ધનથી તેને પણું અર્થ છે : મનની શાંતિ (Calmness of mind). ખુવાર અને દુઃખી થાય. મહાભારતકાર વ્યાસે-આદિપર્વમાંઅર્થાત્ સમતા એટલે એ ગુણ, જે મનુષ્યને ગમે તેવી ઈષ્ટ યા તેથી જ કહ્યું છે કે દુઃખથી સંતપ્ત ન થવું અને સુખમાં અનિષ્ટ, અનુકુળ યા પ્રતિકુળ. લાભકર યા હાનિકર ફુલાઈ ન જવું; ધીર પુરુષે હમેશાં સમતાથી રહેવું જોઈએ.' રિથતિ-પરિસ્થિતિમાં સ્થિર-સ્વસ્થ-શાંતિ રાખે. મહર્ષિ અરવિંદ મનુષ્ય જે સમતા-શીલ હોય તો તે દુઃખમાં કે શેષના શબ્દોમાં કહીએ તે “જયારે અંતઃકરણમાં અક્ષુબ્ધ સુખમાં મનની શાંતિ, સ્વસ્થતા, સ્થિરતા જાળવી રાખશે; શાંતિ સદૈવ વિરાજમાન રહે ત્યારે સમજવું કે સમતા અને ધીરજ-વિવેક-દઢતાપૂર્વક કાં તે તે પરિસ્થિતિને પ્રાપ્ત થઈ ” પિતાને અનુકૂળ બનાવી દેશે, યા પતે તેને અનુકૂળ સમતાનો ગુણ ધરાવનાર મનુષ્ય સુખમાં છલકાઈ જ બની રહેશે. પ્રાપ્ત ઈષ્ટ કે અનિષ્ટ યા અનુકૂળ કે પ્રતિકૂળ નથી, દુઃખમાં ગભરાઈ જતો નથી. બન્ને સ્થિતિઓમાં તે તમામ પ્રસંગે, વસ્તુઓ વ્યકિતએ, કાર્યો, પરિણામેના પિતાના મનની શાંતિ અને સ્વસ્થતા જાળવી રાખે છે. સંબંધમાં તેને આ સમતાયુકત અભિગમ અને વ્યવહાર યોગવાશિષ્ઠ વર્ણવે છે તેમ 'ચિત્રમાં આલેખેલા યુદ્ધમાં સૈન્યની રહેશે. તેથી તે વ્યકિતગત પારિવારિક કે સામાજિક સંબધે જેવી અક્ષુબ્ધતા હોય છે. તેવી સમતા વ્યવહારરત જ્ઞાનીમાં અને સંઘર્ષોમાંથી સજા'તા ઘણુ કલેશેથી પૂર્ણતઃ કે મહદંશે હોય છે. જૈન “સમણુસુત્ત'માં કહ્યું છે કે “માથું મુંડાવવા મુકત રહી શકશે, કલેશમુકત વ્યકિત જ તન-મનથી સ્વસ્થ માત્રથી કઈ શ્રમણ બની શકતો નથી;...પરંતુ સમતા હેય; અને એવી સ્વસ્થ વ્યકિત જ પિતાનું, પરિવારનું, દ્વારા તે શ્રમણ બની શકે છે...તે લાભ અને હનિમાં, સમાજનું અને રાષ્ટ્રનું કલ્યાણ કરી શકે. સુખ, અને દુઃખમાં, જીવન અને મરણમાં નિંદા અને રતૃતિમાં તથા માન અને અપમાનમાં સમભાવ રાખે છે.' મનુષ્ય માટે તેથી સમતાના ગુણનું ઘણું મહત્ત્વ છે. સમતા તેથી ઉચ્ચ કેટિના મનુષ્યને એક આવશ્યક ગુણ મનુષ્યમાં જે સમતાનો ગુણ કેળવાય અને દામૂલ બને, તે મનાય છે. તેની સાથે અન્ય અનેક ઈટ ગુણોન-વિવેક, ધીરજ, દ્રઢતા, - નરસિંહ મહેતાએ 'સમ-દષ્ટિને સાચા વૈષ્ણવજનનું પ્રસન્નતા, સમજ, સહનશીલતા, સમભાવ, સહિષ્ણુતા પ્રવૃત્તિ એક લક્ષણ ગણી છે. ભગવદ્ ગીતા સમતાની વૃત્તિ-પ્રવૃત્તિને શીલતા વગેરેને પણ રવાભાવિક રીતે જ ઉદય અને વિકાસ . વેગ કહે છે-રમ યોા ૩ સે. અથવવેદના એક મંત્ર થાય છે. આવા ગુણવાળી વ્યકિતઓનાં બનેલ પરિવાર-સંસ્થા(૬/૭૪ ૧માં આવી આશિષ અપાઈ છે: તમારાં તન, મન, સમાજ-રાષ્ટ્રમાં શાંતિ, સહકાર, વ્યવસ્થા. ક્રિયાશીલતા પ્રવર્તે છે; વ્યવહાર સમતાયુક્ત બને ! (i : પૃથતાં તરવ: સ મનાસિ અને તેમાંથી તેમની સમૃદ્ધિ અને પ્રગતિ સધાય છે. સમુ ગ્રતા !) છે પરંતુ તેનો અર્થ એવો ખરો કે મનુષ્ય સદેવ અને વગેરે અને
SR No.525974
Book TitlePrabuddha Jivan 1989 Year 50 Ank 17 to 24 and Year 51 Ank 01 to 16 - Ank 05 and 16 is not available
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1989
Total Pages292
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy