SearchBrowseAboutContactDonate
Page Preview
Page 135
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧-૫–૮૯ તા. ૧૬-૫-૮૯ તે કાંકણ દેશના સૈપાસ નગરમાં જઈને ત્યાં રહીને દાંપત્યજીવન વિતાવવા લાગ્યા. અહીં આશરાજને સાત પુત્રી થષ્ટ્ર પાછળથી ખે પુત્રા યા પણ બાલ્યાવસ્થામાં જ એનુ અવસાન થયું. આશરાજ આથી ખિન્ન થયેા. પુન : હરિભદ્રસૂરિ પાસે જઇને કહ્યું કે બે પુત્રા થયેલા પશુ એ તેા અવસાન પામ્યા. તમારું વચન સાચું પડયું નહીં. હવે તે માત્ર સાત પુત્રીઓ જ છે. હારભદ્રસારંએ કહ્યું કે તમે ગુજરાતમાં ધોળકા ગામે રહેશે. તે અવશ્ય સૂર્ય-ચંદ્ર સમાન કાંતિવાળા ખે પુત્રા થશે. એટલે આશરાજ અને કુંવરીદેવી સાતેય પુત્રીઓ સાથે ધડાકા રહેવા આવ્યા. અહીં તેમને બે પુત્રા થયા. પ્રથમનુ નામ વસ્તિગ (વસ્તુપાલ) અને ખીજાતું નામ તેજીંગ (તેજપાલ) રાખ્યું. પ્રબુદ્ધ જીવન : સુવર્ણ જયંતી વિશેષાંક ત્રીજી ભાસ ખાવીશથી એકત્રીશ કડીની છે. અહીં ત્રીસ કડી સુધી ખે પતિની કડી છે અને અેલ્લે વસ્તુની એકત્રીશમી કડી પાંચ પતિની છે. દિવસે-દિવસે બન્ને કુમારેશ મેપ્ટા થવા લાગ્યા એટલે સમય જતાં વસ્તુપાલના લવિતાદે (લલિતાદેવી) સાથે અને તેજપાલના અનુપમ ( અનુપમાદેવી) સાથે લગ્ન થયા. ધોળકા નગરના વાઘેલા વંશના રાજા વીરધવલે આ બન્ને ગુણવાન વણિકપુત્રાની ખ્યાતી સાંભળીને પોતાની પાસે મળવા ખાલાવ્યાં. મિલન પછી રાજાએ અત્યંત પ્રસન્ન થઇને રાજ્યના કારભારની કામગીરી સ્વીકારવા કહ્યું. ત્યારે કુમારાએ કહ્યું કે આપની આજ્ઞા શિરામાન્ય છે પણ પહેલાં તમે અમારી પાસે રહેલું લાખ રૂપિયાનુ ધન છે એ જોઇ લે અને પછી કદાચ તમારા ક્રોધ ચડે તે એ દ્રવ્યનું તમે હરણ નહી કરે. અવુ વચન આપે. કુમારાની આવી ઊંડી સૂઝ અને દૃષ્ટિથી પ્રભાવિત થ બન્નેને રાજાએ પોતાના પ્રધાના બનાવ્યા. વસ્તુપાલને ખ ભાતનુ વ્યવસ્થાતંત્ર ગાઠવવા મેકલ્યા. અહી શંખ અને સૈયદની જોહુકમી પડકારીને એને ધમંડ દુર કરવા એની સામે યુદ્ધ કયું અને વિજય મેળવીને બધી લક્ષ્મી મેળવી, ખંડેરાવ નામના એક સરદારને મદ પણ હરેલે, આવા છત્રીસ યુદ્ધો કરીને, પ્રજાને પરેશાન કરતાં તત્ત્વેને આકરી-કડક સજા કરીને, એક આદશ રાજ્ય વ્યવસ્થા ગોઠવીને પ્રજાની આબાદીમાં અભિવૃદ્ધિ કરી હતી. રાજા વીરધવલ વસ્તુપાલની શાંતથી પ્રસન્ન થતે વિશેષ આદર આપતા થયેલા. બન્ને ભાખે. હવે ધમ કા તરફ વળ્યા. ચેાથી ભાસમાં બત્રીસથી એકતાલીસ ક્રમ સુધીની કડી છે. તમામ કડીએ ખે–ખે પંકિતની છે. છેલ્લી એકતાલીસમી કડી વસ્તુછંદની પાંચ પતિની છે. આ ભાસમાં વસ્તુપાલે અને તેજપાલે કવાં અને કેટલાં સત્કર્મો કર્યાં એની યાદી છે. અહીંથી વસ્તુપાલની સવ ધમ પરત્વેની સમભાવનાપૂર્વકની દ્રષ્ટિને પરિચય મળે છે. પાંચમી ભાસમાં ખેતાલીસથી અાવન ક્રમ સુધીની કડી છે. તમામ કડીએ ખે-ખે પતિની છે. અહીં વસ્તુપાલે સયાત્રા કરેલી એનું વણુન છે. એમાં કાણુ-કાણ સામેલ હતું, એની વિગતે મૂકીને અ ંતે શ્રુતિ છે. ૫૧ જન્મને લગતી આ રાસમાંની વિગતે નિરૂપાય નથી. અહી અત્યંત રસપ્રદ કથાનક તરીકે એ ઘટનાએનું નિરૂપણ થયું છે. વિધવા સાથે વિવાહ કરતી વખતે તાર્કિક દ્રષ્ટિએ વિધવાવિવાહની ઘટનાને આદિનાથ ભગવાને પણ વિધવા સાથે લગ્ન કર્યુ હતુ એ પૂર્વ'કાલીન બનાવ સંભારીને વિધવા સાથે લગ્ન કરવામાં ખોટુ ન માતા આશરાજ લક્ષ્મીસાગરે સરસ રીતે નિરૂપેલ છે. પ્રારભના ભાસમાં તે એ જ નાયક છે. પછી કેન્દ્રમાં વસ્તુપાલ આવે છે. આશરાજ, હરિભદ્રસૂરિ, વિધવા કુંવરીદેવી, ભરવાડ વસ્તુપાલ વગેરે પત્રાને અનુષંગે કથાને જે રીતે વિકસાવી છે એમાંથી કર્તાના કથા-કથનના કૌશલ્યના પરિચય મળે છે. આ રાસકૃતિમાંના પાંચ ભાસ અને તેની આવન કડીમાંથી વસ્તુપાલના જીવન અને કાર્યાં વિષયક રૂપરેખા પ્રાપ્ત થાય છે. આ રીતે જીવનને વિશેષ મહત્ત્વ આપીને એ વિષયક ઘટનાઓમાંથી કથાનક ગૂંથીને રચાયેલી રાસસ્વરૂપની આ રચનાનું ઘણું બધું મહત્ત્વ છે. મેરુતુ ગાચાય કૃત ‘પ્રબંધ ચિંતામણિ સિવાય અન્ય કાવ સ્થળે વસ્તુપાલના પ્રત્યેક ભાસને અતે પાંચ પતિની વસ્તુછંદની એક કડી આવે છે. આ વસ્તુ બહુધા લાસમાં આવી ગયેલી વિગતાને વ'વે છે. આ લલ્લુરાસકૃત વસ્તુપાલના જીવન અને કાયને લયાન્વિત ખાતીમાં રસપ્રદ રીતે પરિચય કરાવે છે. કથાનકને રસપૂર્ણ' બનાવવું એમાં પણુ સજ‘કદ્રષ્ટિ જોઈએ એવી સર્જ'નાત્મદ્રષ્ટિના સુંદર પરિચય આ રાસકૃતિમાં થાય છે. (૩) પાશ્વ‘ચંદ્રસૂરિ કૃત ‘વસ્તુપાલ તેજપાલ રાસ’:- પા` ચંદ્રસૂરિની આ રચના બહુધા લક્ષ્મીસાગરસૂરિના રાસને મળતી આવે છે. ક્યાના મહત્તમ અંશે એક સરખા છે. પર ંતુ અહીં વનાત્મક અ ંશે વિશેષ હાઇ રાસકૃતિ થેડેધણે અ ંશેજુદી પડે છે. વસ્તુપાલના જીવનની લક્ષ્મીસાગરે વધુ વેલી વિગતો અહીંથી પશુ પ્રાપ્ત થાય છે. અર્થાત્ વસ્તુપાલના અવસાન બાદ એક સૈકા જેટલા સમય પૂર્ણ' થાય એ પૂર્વેથી વસ્તુપાલના સતાનેાય હયાત હાય ત્યારથી મેરુતુ ગાયાય' કૃત ‘પ્રશ્ન ચિંતામણિ' અને એ પછી આ ખે રાસકૃતિમાં વસ્તુપાલની હાતી દરમ્યાન પ્રકાશમાં ન આવેલી વિગત બહાર આવી. એ રીતે એક કથાની પરંપરા અહીં દ્રઢ થાય છે. આ દ્રષ્ટિએ પાર્શ્વચંદ્રસૂરિ દ્વારા આ કૃતિનું મહત્ત્વ છે. પાર્શ્વચંદ્રની પચાસ જેટલી કૃતિઓમાં ઐતિહાસિક કથાનક પર આધારિત આ રાસકૃતિનું આગવું મહત્ત્વ છે. લક્ષ્મીસાગરસૂરિ જેવા જ બધમાં આ કૃતિ છે. તેમ છતાં પ્રાસ–અનુપ્રાસની દ્રષ્ટિએ અહીં તાજગી જોવા મળે છે. માંસી જેટલી કડીમાં વહેંચાયેલી આ રસકૃતિમાં પણ પાંચ ભાસ છે. પરપરામાં એક ઉમેરણુરૂપ આ કૃતિને ગણાવી શકાય. નવે પદક્રમ ન સ્થાપતી હાવા છતાં એક ધારાને—પર પરાને સમૃદ્ધ કરતી આ કૃતિનું ઐતિહાસિક દ્રષ્ટિએ પણ મહત્ત્વ છે. (૪) સમયસુ ંદર કૃત ‘વસ્તુપાલ તેજપાલ રાસ’:–વરતુપાલના ચરિત્રમાંથી માત્ર પુણ્યકાર્યાં અને યાત્રાની વિગતેને આલેખતી આ રાસકૃતિનું ઐતિહાસિક વિગતેને લયબદ્ધ રીતે ઢાળતી કૃતિ તરીકે મહત્ત્વ છે. પ્રરંભમાં દુહાબંધની પાંચ કડીમાં સરરવતી અને જીનદેવને વંદના પછી વસ્તુપાલની વંશાવળી અને પછી વસ્તુપાલને અઢાર વર્ષ થયાને ધમ કાય' તરફ વળ્યા એવું સૂચવીને પછીની ઢાલમાં છઠ્ઠીથી પચીસમી કડી સુધી “ધરમકરણ કરે એ વસ્તુપાલ તેજપાલ'ની ધ્રુવ કડીમાં દેશીમાં વસ્તુપાલે કરેલાં પુણ્યકાર્યાંની વિગતા રજૂ થઇ છે. પછી દોહાની એક કડી અને પુનઃ સત્યાવીશીંથી ચાલીસમી કડી સુધી ચેપાછળધમાં
SR No.525974
Book TitlePrabuddha Jivan 1989 Year 50 Ank 17 to 24 and Year 51 Ank 01 to 16 - Ank 05 and 16 is not available
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1989
Total Pages292
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy