SearchBrowseAboutContactDonate
Page Preview
Page 146
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૧ ૬૨ પ્રબુદ્ધ જીવન : સુવર્ણ જયંતી વિશેષાંક તા. ૧-૫-૮૯ તા. ૧૬-૫૮૯ સંસારીજીવને કાળ એ અયાસ છે. આપણને કમંજનિત હોય તે તે અનાદિ-અનંત જેમકે આકાશાસ્તિકાય, ધર્માસ્તિકાય કમિક અવરથાઓનું જે વેદન છે તે જ આપણા સંસારી, અને અધર્માસ્તિકાય. જીવોને માટે કાળ છે. પુદ્ગલ દ્રવ્યમાં દ્રવ્યની ક્રમિક અવસ્થાઓ સંત કવિ મીરાંબાઈએ પ્રભુભકિતમાં ગાયું છે કે...... છે પણ તેને કઈ વેદન–અનુભૂતિ નથી. વાસ્તવિક તે સંસારી ને પાપના ઉદય અને તેનું દુઃખ વેદન, જે વર્તે છે તે મીરાં ને હરિની પ્રીત જગથી પુરાણી.....' કાળ છે. પુણ્યના ઉદયમાં અને સુખમાં પણ કમિક અવસ્થા છે આ પદમાં મીરા પરમાત્માને. કાળથી અનાદિ-અનંત તેથી ત્યાં પણ કાળ છે અને છતાંય કાળ કયાં વીતી જાય છે જુએ છે અને પિતાના આત્માને પણ આત્મા અજરામર એની ખબર પડતી નથી–કાળને ત્યાં અહેસાસ થતું નથી. અવિનાશી હોવાથી અનાદિ-અનંત જુએ છે. નિત્ય જુએ છે. જ્યારે એથી વિપરીત દુઃખમાં દુઃખની એક ક્ષણ પણ લાખ, જ્યારે જગતને સાદિ-સાત ભાવે અનિત્ય જુએ છે. કેમ કે વર્ષ જેવી લાગે છે. બાકી સુખમાં, સુખનાં લાખ વર્ષ ક્ષણ આત્મા અને પરમાત્મા ઉભય રવયંભૂ, અનાદિઅનુત્પન્ન જેવાં લાગે છે. આ અવિનાશી છે જ્યારે જગત વહેણું (પ્રવાહ)થી અનાદિ અનન્ત . આમ કાળની વ્યાખ્યા બે પ્રકારે થઈ શકે : એક તે હોવા છતાં બનાવથી, ઘટનાથી (Event), સાદિ-સાન્ત છે. કમિકતા છે તે કાળ છે અને બીજુ વેદના છે તે કાળ છે. અર્થાત્ જગત સાદિ-સાન્તપૂર્વક અનાદિ અનન્ત છે. ઉદાહરણ એમાંય દુઃખ. વેદન છે તે કાળ છે. , , રૂપે...નદીને પ્રવાહ અને એ જ પણ પાણી એનું એ નહિ. દી એને એ જ પણ બળી ગયેલું ઘી તેનું તે જ નહિ. વિદ્યમાન કેવલિ સર્વજ્ઞ ભગવંતેને અધાતિકમના ઉદયની આ દ્રષ્ટિએ ભકતજ્ઞાની કવિ સંત મીરાંબાઈએ ઉપરોક્ત પદ ક્રમિક અવસ્થા અંગે.કાળ છે. પરંતુ તે અવસ્થામાં કાળ દ્વારા કાળની સુંદર સમજ આપણને આપી છે. હોવા છતાં વેદત નથી. એ અવસ્થામાં સદાસવંદા એકસરખે સ્વરૂપાનંદ સહજાનંદ વર્તે છે. આમ અહીં અવસ્થા છે' – “છે” અને “છે તે અનાદિ-અનંતને સૂચવે છે જનિત કાળ હોવા છતાં વેદનજનિત કાળ નથી. આના સ્થલ જે સતને ખરા અર્થમાં છે. “નથી’–છે અને છે એ સાદિઉદાહરણમાં નિદ્રાને ગણાવી શકાય. નિદ્રાવસ્થાને કાળ છે; અનંતને સૂચવે છે જે સિદ્ધાવસ્થા છે. જ્યારે છે- ‘નથી” પણ નિકિત વ્યકિતને પિતાને નિદ્રામાં કાળની ખબર નથી. અને “નથી” એ અનાદિ સાન્તને સૂચવે છે. જે સિંદ્ધ ભગવંતને અને કાળ નથી માટે જ નિદ્રિત વ્યકિતને નિદ્રામાં દુખ. ભૂત સંસાર પર્યાય છે. અને ‘નથી – “છે- અને “નથી' એ હોવા છતાં દુઃખની અસર નથી. દુઃખ વેદન નથી. તેવું જ, સાંદિ સાત વિનાથી પર્યાને સૂચવે છે. ' મૂછમાં અને ઘેનમાં બને છે. . ક્ષય થાય. અંત આવે તો કાળ ક્ષય થતું ન હોય, અક્ષય આથી આગળ સિદ્ધપરમાત્મ ભગવંતને અધાતિકમ સ્થિતિ હોય, અંત આંવતે ન હોય તે તે અનંત હોય જેને પણ નથી. માટે તેઓને ક્રમિક અવસ્થા પણ હોતી નથી. કાળે ન હોય. ' ' તેથી તેમને અવસ્થા કે વેદન ઉભય અપેક્ષાએ કાળ નથી. છાસ્થ સંસારી જીવની દશા સાદિ–સાન્ત, અનિત્ય ને તેઓ સર્વ કળાતીત – અકાલ છે. વિનાશી એટલે કે કમિક હોવાથી ભેદરૂપ છે. તેથી કરીને જ • સુખી જીવને ક્રમિક અવસ્થા અંગે કાળ છે. અને કાળના ભૂત-ભવિષ્ય ને વર્તમાન એવા ત્રણ વ્યાવહારિક ભેદ સુખદનની અપેક્ષાઓ કાળની અનુભૂતિ ન હોવા છતાં પણ પડે છે. અનુપન ભવિષ્યકાળ વર્તમાનરૂપે પરિણમીને એ સુખનેય અંત આવે છે ત્યારે દુઃખ આવે છે. એ. નષ્ટ થઈ ભૂતકાળ રૂપે પરિણમે છે. ભૂતકાળ અપેક્ષાએ કાળ છે. જયારે દુઃખીને અર્થાત દુઃખદન કરનાર એટલે નષ્ટ વર્તમાન જેનું મરણ છે, પણ જીવને તે ક્રમિક અવસ્થા અને દુઃખવેદન ઉભય પ્રકારે અનુભવન કે વેદન નથી. જયારે ભવિષ્યકાળ એ અનુત્પન્ન છે કાળ છે. અને વર્તમાનકાળ રૂપ બને છે. જેનાં સપનાં છે-કલ્પના છે; પણ અનુભવન કે વેદન નથી, અનુભવન-વેદન તે માત્ર જે અદેહી છે તે કાળાતીત-અકાલ છે, જે વિદેહી છે તે વનમાન સમયનું હોય છે, ભૂતકાળને ખતમ કરી, ભવિષ્યકાળ અસરથી મુકત છે. માત્ર સદેહી છદ્મસ્થ સંસારી જીવને કાળને સુધારવાની તાકાત વર્તમાનકાળમાં રહેલાં–રેવેલાં કાળની અસર છે. ઉદ્યમ-પુરુષાર્થ-વીર્યશકિતમાં છે. ભવિષ્યના નાશે ભૂતકાળને કાળના મુખ્ય ભેદ (૧) અનાદિ-અનન્ત (૨) સાદિ-અનન્ત નાશ થાય છે. ભવિષ્ય, વર્તમાન બનીને ભૂત બને છે. વર્તમાન (૩) અનાદિ-સાત અને (૪) સાદિ-સાન્ત ચાર છે. આ ચાર કાળને કર્મબંધ સત્તામાં ભૂતરૂપ બને છે જે ઉષ્યકાળે વર્તમાનરૂપ મુખ્ય ભેદ સમગ્ર બ્રહ્માંડની રચનાની અપેક્ષાને ગણવેલ છે. બનીને પાછા સત્તામાં બંધરૂપ ભૂતરૂપ બને છે. આમ કર્મબંધના સત્તા- ઉદય રૂ૫ ચકાવા ચાલુ રહે છે. - જેને અંત હોય તે અનિત્ય. પછી શરૂઆત હોય તે ' ' , તે સાદિ-સાત જેમકે પુગલ પર્યાય અને સંસારી જીવોના પ્રારબ્ધ એટલે ભવિષ્યકાળ જેમાંથી ક્રમિક પ થવાના ભવ પર્યાય. અને જે શરૂઆત ન હોય તે અનાદિ સાન્ત બાકી છે. પુદ્ગલ દ્રવ્યને અનાદિ ભૂતકાળ અને અનંત જેમકે સંસારી જીવના અનાદિના ભવભ્રમણને અંત થઇ ભવિષ્યકાળ છે. શીવ સ્વરૂપ-સિદ્ધરવરૂપ પરિણમન થવું. દેહનું જ્યાં ભાન છે ત્યાં કળ અને ક્ષેત્રના ભેદ છે. તે જ પ્રમાણે જેને અંત નથી તે નિત્ય છે. પછી તેની દેહનું જ્યાં ભાન નથી ત્યાં કાળ અને ક્ષેત્રનું ય ભાન નથી. શરૂઆત હોય તે તે સાદિ-અનંત જેમકે સિદ્ધ સ્વરૂપી જેની ઉદાહરણ તરીકે નિંદ્રા, મૂછ, ઘેન, ધ્યાન અને સમાધિ સિદ્ધ થયા બાદ સિદ્ધાવસ્થાની સ્થિતિ. અને જે શરૂઆત ન અવસ્થાને લઇ શકાય.
SR No.525974
Book TitlePrabuddha Jivan 1989 Year 50 Ank 17 to 24 and Year 51 Ank 01 to 16 - Ank 05 and 16 is not available
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1989
Total Pages292
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy