SearchBrowseAboutContactDonate
Page Preview
Page 145
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧-૫–૮૯ તા. ૧૬-પ-૮૯ પ્રબુદ્ધ જીવન : સુવર્ણ જયંતી વિશેષાંક : કાળને નિકાલ ૦ પં, પનાલાલ જગજીવનદાસ ગાંધી અનાદિ-અનંત, અનુપત્ન, અવિનાશી વયંભૂ, સચિ- * કર્મના વિપાકય સમયે વેવાતી સુખદુઃખની લાગણી, દાનંદ સ્વરૂપી સત એ આત્મા અસત એવા કાળના ચક્રાવામાં એ જ કાળ. ઘેરાઈ જઈ પિતાના મૂળ સ્વરૂપને ઈ બે છે એ જ આકાશાસ્તિકાય, ધમરિતકાય અને અધર્માસ્તિકાય અવગાહકાળની મેરી કોણ છે. જેણે આનંદ સ્વરૂપી આત્માને નાનુ ગતિ અને સ્થિતિ એક સરખી રીતે જેમ સંસારીજીવ અને દુઃખી કરી મૂકે છે- વિનાશ કરી મૂકે છે અને ભટકતે યુગદ્રષ્યને આપે છે તેમ કાળ કઈ બધાને એક સરખું કરી મેલ્યો છે. જ નથી. કાળ સમ નથી પણ વિષમ છે કારણ કે તે છવની Hળ છ દ્રવ્યમાંનું એક દ્રવ્ય હોવા છતાં તે અતિકય લાગણીના ભાવે છે. જે સર્વના જુદાં જુદાં છે. તેમ એક જ નથી. અર્થાત કાળનું કઇ રવતંત્ર અરિત છે જ નહિં. વધવિના પણું કાળાંતરે કાં જુદાં છે. આમ ભાવના ભેદ કાળ તે કેવળ કપના છે. એવા એ કાળ વિષે વિચારણા કરતાં પૂર્વે કાળ શું છે? યશ છે અને પુદ્ગલડુમાં જે ક્રમિકતા ચાલી તે આપણે કાળ વિશેની જુદી જુદી વ્યાખ્યાઓથી પર આવે છે એ પણ કાળ છે. . સમ્રા છાત જ્ઞાન ઉપયોગમાં પ્રતિ સમયે જે ધારણ કાળ-વ્યાખ્યા : વહી રહી છે એમાં હાર્દિ જા અને ચુખદુઃખના દિનરૂપી 'वर्तना परिणामक्रिया परा-पार न कालरुष ।' જે વહેણું વાટું છે તેનું નામ કાળ છે. વર્તન એટલે પાંચેય અસ્તિકામાં થતી અર્થ ક્રિયા કે આપણું અપૂર્ણતાન, અપજ્ઞાન, કમિજ્ઞાન, ભ્રમિક જ્ઞાન, જેને કાળ કહેવાય છે. ટૂંકમાં જીવ-અવ (પુદ્ગલ પ્રધાન) ના સાવકજ્ઞાન છે તે કાળે છે. પર્યાયનું નામ જ કાળ છે. - અ ચૂર્ણ અને અપૂર્ણને ખુલાસા કરી લઇએ છે. - જીવ-જીવને અચંક્રિયાકારીના અર્થમાં જે ભાર છે જે દ્રવ્યના જે પિતાના ભાવ ગુણ) હોય તે કાળાંતરે પ્રાપ્ત એનું નામ જ કાળ છે. થાય તે જ તે એની અપૂર્ણતાની નિશાની છે. જે દ્રવ્યના, વધારે સ્પષ્ટતા કરીએ તે યુગલવ્યના જે પર્યાવે છે તે જે પોતાની ભાવ (ગુણ) હેય તેની સમકાળ અથાત્ યુગકાળ છે, જે અનિત્ય છે. તેમ સં સાથી જીવમાં જે કર્તા-એકતા પદુ વિદ્યમાનતા (Existance) તે જ તે દ્રવ્યની પૂર્ણતા ! ભાવ છે તે કાળ છે અને તે પણ અનિય છે. નિશ્ચયથી આપણું માનસ, મને દશા, અવસ્થા એ કાળ છે. જ્યારે પદાર્થ (દ્રવ્ય) સંબંધી તે ભૌતિપદાર્થનાં પરિવતને , - જીવને જે કાળાધ્યાસ અર્થાત્ કાળને ભ્રમ-આભાસ છે એ કાળ છે. તેનું નામ કોળ છે. પર્યાય એ જ સમય છે સમય માત્રમાં પર્યાય પરિવર્તનને વારિતકાય, પુદ્ગલાસ્તિકાય, ધર્મારિતકાય, અધર્માસ્તિકાય, પામે છે. કાળ એટલે પુદગલદ્રવ્યમાં ય સ ચ – વિસ્તાર, અને આકાશસ્તિકાય એ પાંચે અસ્તિકાય ભેગાં મળીને જે સજન - વિસત, સંગ - વિયેગ, ઉત્પાદ-વ્ય ગતિ-સ્થિતિ જગત બનાવે છે અને ચલાવે છે તે જગતને પ્રવાહ કાળ છે. અને પરિવર્તનતા-પરિભ્રમણતા. કાળ એ અપ્રદેશ છે. જ્યારે પાંચે અસ્તિકાય સકશી પરિવર્તનતા પરિભ્રમણતા, ક્રમિકતા, અનિતા એનું જ છે. કાળ અપ્રદેશ છે એટલે કાળ એ દ્રવ્ય નથી. આપણા નામ કાળ પિતાના કર્તા – ભોક્તાભાવ જ કાળરૂપ છે. કમ છે ત્યાં કાળ છે. અક્રમ છે ત્યાં કાળ નથી. ગુણ આપણું સંસારી જીવોને જે ભોકતાભાવ અર્થાત લાગણી પર્યાય એ કાળ અને ભાવ છે. ભાવ છે એ કળ છે. આપણે કર્તાભાવ કાળ નથી. પ્રતિસમયે આપણે આપણું ઉપયોગને વેદીએ છીએ અર્થાત ભોગવીએ છીએ સંગ સંબંધમાં કાળ હોય છે. સંગ સંબંધ એનુ જ તે આપણી લાગણીને ભાવને કાળ કહેલ છે બાકી પુદ્ગલદ્રવ્યના નામ કાળ. કમિકભાવને જે કાળ કહેલ છે તે તે વ્યાવહારીક કાળગણના, કાળની સમજ છે. Hળ કયાં હોય ? કાળ કેને લાગુ પડે ? કાળના ભેદ કયા આમ સંસારી જીવ અને અજીવ કહેતાં પુદ્ગદ્રવ્યને જે ક્રમિક પર્યાય છે તેનું નામ કાળ છે. કયા? હવે આ પ્રશ્નોની વિસ્તૃત વિચારણા કરીશું, આપણા આત્માના 'જ્ઞાન-દશન” ગુણને આધાર જયાં વિનાશતા અને ક્રમ હોય છે જ્યાં અવિનાશીતા આપણે જ આત્મા છે. તેમ આપણા જ્ઞાન-દર્શન ગુણને અને અમિતા હોય છે ત્યાં કાલાતીતતા અર્થાત અકાલ માલિક પણ આપણે જ આત્મા છે. બીજો કોઈ તેને માલિક હોય છે. નથી. આપણા જ્ઞાન-દર્શનને ભોગવટ પણ આપણે જ કાળને કાપણું દેકાણે દ્રવ્ય તરીકે લેવું નહિ કાળ એ અંત્મા કરી શકે છેબીજુ કઈ નહિ, આવા આપણા સત્તા અસ્તિકાય જ નથી. છતાં કાળને દ્રવ્ય કહેલ છે તે ઉપચરિત રવરૂપને વર્તન કહેવાય છે. દ્રવ્ય તરીકે ગણાવેલ છે. પારમાર્થિક રીતે કાળ દ્રવ્ય નથી.
SR No.525974
Book TitlePrabuddha Jivan 1989 Year 50 Ank 17 to 24 and Year 51 Ank 01 to 16 - Ank 05 and 16 is not available
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1989
Total Pages292
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy