________________
પ્રબુદ્ધ જીવન :
તા. ૧-૧ર૮૯
કરો રિવી વિવિધ
રમમાં પણ
ય
ગ વડે
,
મુક્તામાહાસ્ય તથા રત્નપરિચય I !
* તનસુખ ભટ્ટ હિસૌન્દર્ય કાને પસંદ નથી ? રાજાશાહીના દિવસોમાં મૂકયા હોય તે તે સેર અપવતક કહેવાતી. મતીની બે વિજયાદશમીને દિને રજવાડાઓમાં હાથીની સવારી નીકળતી સેરેની વચમાં જે સેનાને તાર જડ હોય છે તેનું નામ પ્રારે હાથીના કુંભસ્થળને વિવિધ રંગેથી શણગારવામાં પાનક કહેવાતું. એ પાનકની મધ્યમાં જે રત્ન જેવું હોય આવતાં આજે પણ દક્ષિણે ભારતમાં સરઘસમાં જોડાતા તે તેને મણિપાનક હાર કહેવામાં આવતો. હાથીઓનાં કુંભસ્થળને રંગે છે. મહારાષ્ટ્રમાં બળદનાં
રનના પ્રકારઃ કોટ (પાયંતીય) મૌલેક (ખનિજ) તથા શીંગડાંને લાલ રંગ વડે ' રંગે છે. અમેરિકાના રેડ ઇડિયને માથે પીછાં બેસે છે, પૂર્વભારતના
પારસમુદ્ર (સમુદ્રપારથી આવેલ) એવા રત્નના વર્ગો છે. લાલ
કમળના જેવો આનંદપ્રદ રંગ હોય અથવા પારિજાતના આદિવાસીઓ પણ આવું જ કંઈક શણગાર કરે છે. હબસીઓમાં પણ દેહસૌન્દર્ય ઉપર લક્ષ અપાય છે,
જેવો વર્ણ હોય અથવા ઊગતા સૂર્યની સમાન વર્ણવાળું
હોય તે રત્ન સૌગન્ધિક કહેવાતું. ભારતની કુમારિકાઓ તથા નવયુવતીઓ હાથે મેંદી મૂકે છે. વૃદ્ધ પુરૂષે ધોળા વાળને રંગ વડે રતાશવાળા નીલકમળ સમાન રંગ હોય, અથવા શિરીષપુષ્પ જે બનાવે છે. સરકસમાં ડાગળાઓ શરીરને રંગે છે. વણું હોય, કે જળ જેવી ઝાંય હેય, અથવા તે લીલા વાંસના તાબૂતમાં વાધ બનનારાઓ પણ દેહને દીપાવે છે. વણુનું હોય કે પછી પિપટનાં પીંછાં જે રંગ હોય તે રત્નની પરખ ન કરનારાએ તેને પથ્થર ગણે છે. સદીઓ વૈદ્ય' રત્ન કહેવાતું. પુછપરાગ, ગેમૂત્રક તથા ગેમેદિકા એવા પહેલાં આફ્રિકાની નદીઓમાંથી કયારેક હીરા નીકળતા. એક તે રત્નના ત્રણ પ્રકારે છે. હબસીને આ ધુળિયે હીરે મળેલ તે તેણે પિતાની
જેમાં વાદળી રેખાઓ હોય, જે કલાય પુપતુલ્ય રંગધારી બકરીની ડોકે બાંધેલ. ગરીએ બેટા હીરા કે સેનાનું
હોય, જે ઘેરા વાદળી રંગનું હોય, જે જાંબુના વર્ણવાળું પાણી પાયેલ અલંકારો ધારણ કરે છે તે રાજારાણી
હોય, જે આકાશમાં વાદળા જેવું ઘનશ્યામ હેય તે ઈન્દ્રનીલ સાચાં મોતીએ તથા સાચાં રત્નોથી દેહસૌન્દર્ય વધારતાં.
રત્ન કહેવાતું. નંદક (પ્રસન્નતા અપના') અવમૂલ્પ આમ મોતી તથા રને અલંકાર બનીને રૂપ કે શેભા તે
(કેન્દ્રમાંથી જળપ્રવાહ વહેતો હોય એવા અભાવાળું) વધારે જ છે, પરંતુ શ્રીમંતાઈનું પ્રદર્શન પણ કરાવે છે.
શીતવૃષ્ટિ (ઠંડું ઝાપટું પડતું હોય તેવો આભાસ ઉપજાવનારું) આજકાલ સાચા મેતીની એક સેર પહેરતાં નવયુવતીએ
અને સૂર્યકાન્ત (બહિર્ગોળ હોવાથી આગિયા કાચની મલકાય છે. પરંતુ સજાએમાં ને રાણીઓમાં કેટલી સેરને હાર
માફક નીચે રાખેલા રૂ, કાગળ, ચીથર વગેરે પદાર્થોમાં આગ પહેરતા તે નીચેના વર્ણન પરથી જણાશે. વૈભવની વિપુલતા
ઉપન્ન કરનારૂં') એવા આ ઉપરાંત રત્નના અન્ય પ્રકારે છે. અને ઠાઠમાઠ ઠઠારો જુઓ :, મોતીના હાર પ્રકાર:- લઠ્ઠા, ગટ્ટા, હાર તથા સેર) :
રને ઘટણી, ચતુષ્કોણી કે ગોળાકાર હોય, તેનામાં
આંખને આંજી નાખે તેવી ભભક શુદ્ધતા, સુંવાળપ ભારવત્તા, જે હારમાં એક હજાર અને આઠ મોતી ભરેલી સેરે હોય તેજસ્વિતા, પારદર્શકતા તથા પ્રકાશકારકતા હોય. સાચાં તે હાર ઇન્દ્ર કહેવાતે. પાંચસે ચાર સેર મેતી ભરેલી રત્નનાં આ લક્ષણો છે. હોય તે હાર વિજયજીદ કહેવાતે. ચેસઠ સેર મોતી ભરેલી
' ફી રંગ, અંદર રેતીનું પડ, ડાઘા, છિદો, અણઘડપણે હોય તે હાર અધહાર કહેવાતા. ચેપન સેર મતીવાળી
કારીગરે પડેલાં છિદ્રો અને ઉઝરડા-આટલા રનના દે છે. હોય તે હાર શિમલાપ કહેવાતું. બત્રીસ સેરે મોતીની હેય તે હાર ગુચ્છક કહેવાતા, જે હારમાં સત્યાવીસ વિમલક, (શુદ્ધ) સમ્યક (ાડની આકૃતિનું) અંજનમૂલક મોતીની સેર હેય તે હાર નક્ષત્રમાલા કહેવાતા. વીસ (આંજણ જેવું કાળું)પિત્તક (ગાયના પિત્તના વર્ણનું), સુલભક સેરે મેતીની હેય તે હાર અર્ધગુણ કહેવાતું. વીસ (સસ્તામાં મળનાડુ), હિતક (રતું), અમૃતાંક (શ્વેત કિરણમોતીની સેરોવાળે હાર અર્ધમાણુવક કહેવાતે, દરેક વાળુ ), જયેતિ રસિક (ચળકતુ) ઐતિયક (3) અહિચ્છક (અહિ૭હારના મયમાં જે રત્ન જડેલું હોય તે હારનું નામ ત્રના રાજ્યમાંથી મળનાડુ), કુપ (ભીતરમાં રેતીના થરવાળું) તે તેનું તે જ રહેતું, પરંતુ હારના 'મૂળ નામને છેડે પૂતિષ (મધપૂડાના દેખાવનું) સુગન્ધિકુપ' (૧) ક્ષીરપાક માણુવક શબ્દ વધારામાં લગાડત. જો હારની બધી સેરે (દૂધવણું") શુક્તિચૂર્ણક (માછલીની છીપના ચૂર્ણના વર્ણન) શિરીષના નમૂનાની (ધાટની) હેય તે તે શુદ્ધ હાર કહેવાત.. શિલા પ્રવાલેક (પરવાળાના દિખાવનું) પુલક (કેન્દ્રમાં કાળા જે હારની મધ્યમાં રત્ન જડેલું હોય તે તે અર્ધમાણુવક રંગનું) શુક પુલક (કેન્દ્રમાં શ્વેત વનું) આ બધા પ્રકારો હાર કહેવાતો, જે હારની મધ્યમાં પટ્ટી જેવાં ત્રણ કે પાંચ હલકા રત્નના છે. રત્ન જડેલાં હોય તે ફલક હાર કહેવાતે. મોતીની
આ સિવાયનાં રત્ન માત્ર કાચમણિ જ કહેવાતાં. એક જ સેરવાળા હાર એકાવલી કહેવાતે. તેની મધ્યમાં જે રત્ન જડ્યું હોય તે તે યષ્ટિ કહેવાતું. યષ્ટિ આ સમારાષ્ટ્રક (વિદર્ભ દેશનું) મયમરાષ્ટ્રક (કોશલ દેશનુ) હરમાં તીન અને સેનાના મણકા વારાફરતી કાશ્મક (કાશીના આસપાસના પ્રદેશનું) શ્રી કાંતનક (વેસ્કટ મૂકથા હોય તે તે હાર રત્નાવલી કહેવાતું. રત્ન વિનાની નામના પર્વતમાંથી પ્રાપ્ત થનાર) મણિમતક (મણિમન અથવા મિતીની સેરમાં તીન અને સેનાના મણકા વારાફરતી મણિમંત નામના પર્વતમાંથી પ્રાપ્ત થનાર) અને ઇન્દ્રવાનક