________________
પ્રશ્ન જીવન
તા. ૧–૧૨–૩૮૯
(કલિગ દેશમાંથી પ્રાપ્ત થનાર) આટલા પ્રકારે હીરાના છે, મગધ, કલિંગ શૂપ'ક, જલદાયસ, પૌક, ખાખ`ર, ત્રિપુરા, સહ્યાદ્રિ, વિન્ધ્યાચળ વારાણુસી, વેદાત્કટ પર્વત, કાશલદેશ, તથા વિદર્ભ દેશમાં હીરાની ખાણેા મળતી હતી.
ખાણા, નદીપ્રવાહે (પાત્રા) તથા ઇતર કેટલાંક પરચૂરણ સ્થળા રત્નાનાં ઉપલબ્ધિસ્થાના હતાં
બિલાડીની આંખના રંગ સમાન, શિરીષપુષ્પના રંગ સમાન, ગામૂત્ર સમાન, ગાપિત્ત સમાન, ઝિંક (સેંકડી) સમાન, માલતીપુષ સમાન અથવા તે ઉપિનષ્ટ રત્ના સમાન હીરાના રંગ હોય છે.
સામાન્ય રીતે જીવનની ઘટમાળ એવી છે કે સૌ કાઇને નિરાશ થવાના પ્રસ ંગે સાંપડતા જ હોય છે. નથી સાંપડતા માત્ર એવા લેાકાને જેમનાં જીવનમાં આશા, તૃષ્ણાને સ્થાન જ નથી. અર્થાત્ જેમણે કામના જીતી છે. તેમને માટે આશાનિરાશાનું રહેતું જ નથી. આવા અપવાદો તે જવલ્લે જ જોવા મળે. પરંતુ સામાન્ય માનવી તે। આશાના તાંતણે નળ્યે તે હાય છે. ભગવાન કાલ સારા વિસ આપશે એવી આશાથી દરિદ્રમાં દરિદ્ર, દુ:ખીમાં દુ:ખી અને રાગથી ઘેરાયેલા માણસ પેાતાને કપરા સમય વિતાવતા હોય છે. પચાસ વરસની ઉંમરે કાઇને ખે-ત્રણ વરસના દીકરા હાય તે એ પેાતાની વૃદ્ધાવસ્થામાં તેને કમાઇ ખવડાવશે અને તેની લાકડી બનશે એવી આશા રાખીને તે પિતા પેાતાના દીકરાને દુ:ખ વેઠીને પણ ઠેરવામાં આનંદ અનુભવશે વળી, ‘આશા અવશ્ય રાખા
એવી સલાહુ શાણપણભરી ગણાય છે. આમ માનવજીવનની યોજનામાં જ્યાં જોશે. ત્યાં આશા આધારસ્ત ભ તરીકે તેવા મળશે. છતાંય નિરાશાના પ્રસંગો તો સૌ કાને સાંપડે જ છે.
મોટા કને!, ભારે, પ્રહાર સહન કરનારા (અતિર્ડિન) સમકૅાણુ, ભાજનલેખી (વાસણની સપાટી પર ઉઝરડા કરી શકનાર) કુભ્રાપ્તિ (પ્રકાશનુ વક્રીભવન કરનાર) અને ઝગમગાટવાળા હીરા ઉત્તમ ગણાય છે.
નિ રા શા ન ‘સત્સ’ગી’
વિદ્યાથી ઓને પરીક્ષામાં સારા ગુણ ન મળવાથી નિરાશા આવી જાય છે. યુવકને મનપસંદ યુવતી ન મળે અને યુવતીને મનપસ ́દ યુવક ન મળે તે નિરાશા તેમને ઘેરી લે છે. અત્યારની કારની બેકારીમાં નોકરી ન મેળવી શકનાર યુવા નયું" નિરાશમય જીવન જીવે છે. પોતાના વ્યવસાયમાં સરળતા ન મળવાથી માણસ તદ્ન નિરાશ બનીને યંત્રવત જીવન જીવે છે. સ્ત્રીપુરુષોને તેમનાં લગ્નજીવનનાં સુખ – સતષ ન મળે તે નિરાશા તેમને પરેશાન કરે છે. પેાતાનાં સંતાન યોગ્ય ન નીવડે ? માબાપને નિરાશામાંથી પ્રાય છેાડાવી શકતુ નથી. શરીરનું કે મનનું સ્વાસ્થ્ય નબળુ સ્થા કરે તે તે સ્ત્રીપુરુષો માટે સારાં સ્વાસ્થ્ય અને તે દ્વારા છવાતા યેાગ્ય જીવન અંગે આશાનું કિરણ શક્ય હાય એમ તેઓ વિચારી શકતા નથી. એ સિવાય રેારાજના જીવનમાં પેાતાનાં ધારણા અને ગણતરી પ્રમાણે કામ ન થાય તેથી નિરાનું માજુ ફરી વળે એવા અનેક પ્રસંગેાસા જીવનમાં આવતા જ હાય છે. જેમ આશા માણસને ટકાવી રાખે છે. તેમ નિરાશા માણસની કમર તેાડી નખે છે એવી ઘટમાળ ચાલતી હોય છે.
જીવનમાં એવા પ્રસ ંગો બનતા હોય છે કે જેમાં માણસને
કાતિ, વાંકાચૂકા તથા એક બાજુ વળેલા હીરા અપશુકનિયાળ ગણાય છે. આલકડક તથા વૈવણ'ક આ એ પરવાળાના પ્રકારો . તે અનુક્રમે બાબ'રા નદીના મુખમાં તથા યવનાના દેશમાં આવેલા વિવષ્ણુ નામના દ્વીપમાંથી ઉપલબ્ધ થાય છે. પરવાળાના રંગ માણિકયરત્ન તુલ્સ ટ્રાય છે. તે કઠણ તથા બાહ્યાંતર પદાર્થાની અસરર્થી ઊપજતા અગાડાથી મુકત હોય છે.
ફચ્છિત સુખ હાથવેંતમાં દેખાય છે; અરે! જાણે હમણાં જ મળશે જ અને લઈ મઉં એવી આનંદદાયક સ્થિતિ સા'તી હાય છે. પણ ત્યાં તે કોઇ અગમ્ય કારણથી માણસ પોતાના ઇચ્છિત સુખથી સાવ વાંચિત બને છે. આવા અત્યંત કડવા પ્રસ ંગે જીવનમાં વધારે વખત પણ બનતા હૈાય છે. આમ જીવનમાં કાઈ પણ પ્રસંગે હેલ્લી ઘડી સુધી નિરાશાની શયતા હોવાથી જીવનમાં ‘સાક્ષ્’ની વાત રાખવી કે આશાવાદ રાખવે એ કેવળ માણસની કલ્પના તેના ભ્રમ છે. વાસ્તવમાં તે નિષ્ફળતા જ સાંપડવાની છે, પચ્છિત વસ્તુ પ્રાપ્ત થવાની જ નથી એવી વિચારસરણી પણ રિતત્વમાં આવી છે જે નિરાશાવાદ કહેવાય છે. નિરાશાવાદીઓને આશાવાદીએ કેટલીક વખત તે મુખ જેવા લાગે છે.
વ્યકિતગત જીવનમાં માણસને વારંવાર નિરાશ ખતાવાના પ્રસગે સાંપડે તે તેની માનસિક સ્થિતિ નિશાના રોગી જેવી ભતે છે. આશા'નાં ઉચ્ચારણ પ્રત્યે પણ તેને સૂગ ચડે છે. તેને પેાતાનાં જીવનમાં રસ પડતા નથી અને સદા ખેચેની જ લાગ્યા કરતી હોય છે. જીવનમાં દુઃખ, નિષ્ફળતા અને કલેશ જ છે એ વિચારથી તે ઘેરાયેલા રહે છે. તે કાર્ય પ્રવૃત્તિમાં મન લગાડી શકતો નથી અને પોતાની નિરાશાના વિચારેાની દુનિયામાં સૂમસામ ખેસી રહે છે અન્ય લેકાની દોડધામ અંગે તેને ગતાગમ પડતી હોતી નથી. અમુક કા સારું છે માટે તે કરવુ જોઇએ એમ કાઇ તેને સમજાવે, તે તેને તે સમજાવટ પ'તી જ હોતી નથી. જીવન જીવવા જેવું નથી એવી ગ્ર ંથિના તે બેન્ગ બનવા પામે છે. તેને વાર વાર મળેલી નિષ્ફળતાએએ તેનાં માનસિક સ્થિતિ અને શકિતને છિન્નભિન્ન કરી નાખ્યાં હોય છે.
દુઃખની લાગણીના અનુભવથી માંડીને માનસિક બીમારીના બેગ બનવુ પડે એવી નિરાશાની જબ્બર તાકાત રહેલી છે. આવી આપત્તિથી તે સૌ કાઈ બચવા ઇચ્છે અર્થાત્ નિરાશાથી મન પર થતી વિપરીત અસરોથી બચવાની ઇચ્છા રાખવી એ માણસમાત્ર માટે સ્વાભાવિક છે. અલબત્ત આને માટે કાય જડીબુટ્ટી તો છે જ નહિ, મનેર્ ંજક કાય ક્રમાથી થોડીવાર નિરાશા ભુલાય છે, પરંતુ પછી એ જ વેદના વધુ માત્રામાં પણ થવા પામે નિરાશા જ સાંપડે છે માટે સંસાર