________________
પ્રબુદ્ધ જીવન
છેડીને સંન્યાસી બનવું એ ત ંદુરસ્ત માગ' નથી. એમ કરવાથી પેતાનાં કુટુંબીજને મુશ્કેલીમાં મુકાય છે – આવે અધમ બજાવવા એ તક'સ'ગત ખખત નથી. તેમ કરવાથી સંસારની નિરાશા સહેલાઇથી ભુભાષાની તા નથી અને વળી સંન્યાસના ક્ષેત્રમાં નિરાશા નહિં જ સાંપડે એવી કાઈ જ ખાતરીની વાત નથી. વાસ્તવમાં, નિશાની અંસરામાંથી બચવા માટે મુદ્ધિગમ્ય ત ંદુરરત માગ વિચારવા સવથા હિતાવહ છે.
જો તે દીકરા
પહેલુ તે એ કે વ્યકિત જે આશા રાખે છે તે આશા ખરેખર તંદુરસ્ત છે ? વધુ પડતી તે! આશા નથી રખાતીને? દીકરા અભ્યાસ કરવા લાગે એટલે તે ભણીને કમાઇ ખવડાવશે એવી આશા કેટલાંક માબાપ રાખતાં હોય છે. પરંતુ સમય જતાં દીકરેા લાચાર બનીને પેાતાની અશક્તિ જાહેર કરે ત્યારે માબાપ નિરાશ થને કકળી ઊડે છે અને વસમા આધાત અનુભવે છે. ખરેખર તે માબાપે આશા રાખતી વખતે વિચાર કરવે હતા. દીકરા કેટલી આવક મેળવવા સમય બને ? સ'સારમાં નહિ પડે ? પછી તેની શકિત કેટલી ગણાય ? આવા પ્રશ્નાની ગંભીર વિચારણા બાદ જ આશાનું સ્થાન રહેવુ ધરે તેવી જ રીતે મહેનતુ અને તેજસ્વી વિદ્યાથી સ્વસ્થતાથી પરીક્ષા આપ્યા બાદ સારા ગુણુ કે વર્ગ'ની આશા રાખે એ સહજ ખાખત છે, પરંતુ તેની ધારણા પ્રમાણેના વગ તેને ન પણ મળે, પેાતાનાં ધારણા-આશા કેટલાં પાયાદાર હતાં. તે તેણે તપાસવાનું રહે છે. તેમ છતાં, પરીક્ષાના હાથે અન્યાય થતા હાય છે અને તેથી પણ અન્યાય જ થયેા છે એમ તરત જ માની લેવુ. ઉચિત નથી. આશા રાખવામાં આત્મલક્ષી તત્ત્વ સામાન્ય રીતે વિશેષ અને છે. અને પેાતાની ખામી વ્યક્તિને સહેલાથી દેખાતી હતી નથી, એટલે આશા રાખતી વખતે વસ્તુલક્ષી (Objective) બનવાની ટેવ પાડવી એ નિશાની અસરામાંથી બચવાને યોગ્ય ઉપાય છે. મેટા લાભ મળશે એવી આશા રાખવા મન ખૂબ લલચાય છે, જ્યારે વાસ્તવિકતા ઘણી કઠેર છે એ મનને વિચારવું ગમતું હોતુ નથી. બીજા શબ્દોમાં કહીએ તે વધુ પડતી આશા રાખવી એટલે નિરા અને તેની વિપરીત અસરાને આમંત્રણ આપવુ.
તા. ૧-૧૨-’૮૯
લગ્ન કરવાની ફરજ પડે એવી પરિસ્થિતિ મુત્સદ્દીગીરીથી ઊભી કરે એવુ બનવા પામે. અથવા તો સત્તાવાળા લોકેા કે ધમ ગુરુ અણુધારી રીતે દરમ્યાનગીરી કરીને આ સબંધ ન થવા દે. (જેમને આવી પરિસ્થિતિ પર રચાયેલી વાર્તા વાંચવાના શેખ હોય તેમને ચ સાહિત્યકાર એલેકઝાન્ડર ડુમાની નવલકથા ધ કાઉન્ટ ઓફ્ મેન્ટે ક્રીસ્ટા’ વાંચવા માટે વિનંતિ છે. અલબત્ત, આ નવલકથામાં લેખકનું સ્પષ્ટ સૂચન તે। આશાવાદનુ જ છે.) આવી પરિસ્થિતિમાં દૈવ ઈશ્વરેચ્છા જ કારણભૂત ગણાય. સઘળુ માણુસનું ધાર્યુ બનતુ નથી અને બની શકે નહિ એ સનાતન સત્ય હથથી સ્વીકારીને નિરાશા ખ'ખેરી નાખવી જોઇએ.
ખીજું, માણસ જોઈ શકતા જ હોય કે પોતાનું ઇચ્છિત સુખ હાથવેંતમાં જ છે અને વાસ્તવમાં સઘળી પરિસ્થિતિ તે સુખપ્રાપ્તિ માટે ખરાખર હાય અને છતાં એ ઇચ્છિત સુખથી વંચિત બનાય. આ નિરાશા જખ્ખર આશ્ચત સબ્જે એ પણ હકીકત છે – 'આ પરિસ્થિતિમાં નિરાશાની દુઃસહુ અસરામાંથી બચવા માટે દેવ – ઇશ્વરેચ્છા આગળ મસ્તક નમાવીને સાંત્વન મેળવવુ એ જ તંદુરસ્ત માગ છે. ધારા કે યુવક-યુવતી અને પરસ્પર ખૂબ ચાહે છે અને એકબીજાના સહવાસ વિના રહી શકે એમ નથી. સહજીવન ગાળવાની સઘળી વાત નક્કી જ હાય છે. માત્ર ઘડીએ જ ગણવાની હાય તેટલે સમય છે. આ સખાધમાં વિઘ્ન આવે તેવી કાઇ જ શંકાને સ્થાન નથી. તેમ છતાં તદ્દન અણધારી રીતે યુવક કે યુવતીનાં માતાપિતા દ્રશ્ય પર આવી ચડે અને કાઇપણ રીતે આ સબંધ ન થયા દે અથવા તો પ્રેમપ્રકરણમાં છૂપા સ્પર્ધકને પણ અવકાશ ટાય છે; તે ગમે તેવા દાવપેચ રચીને યુવતીને તેની સાથે
ત્રીજું અન્ય લેકા સાથે સરખામણી કરવાની ટેવને સદ તર ત્યાગ કરી દેવા. ફલાણી વ્યક્તિને સફળતા મળતી, રહે છે, ત્યારે મારા માટે તે નિષ્ફળતા-નિરાશા જ છે. આવી સરખામણી કરવાથી નિરાશાની વિપરીત અસરા ઊડી ઊતરે છે અને પેાતાની જાત પ્રત્યે તિરરકાર આવે છે અથવા પેતાની ખામીની સતત સભાનતા રહેવા લાગે છે. આ સભાનતા બીજા પ્રયત્નમાં નડતરરૂપ બને છે. સફળતા માટે સાત નહિ પણ સિત્તેર વાર પણ પ્રયત્ન કરવા પડે. બીજાને સફળતા મળે તેથી આપણે રાજી થવુ એ સથા તંદુરસ્ત રીત છે. આપણા કરતાં. ખીજામાં વધારે શકિત હાય, તેમના સંજોગે સાનુકુળ હોય અને દેવ પણ સાનુકુળ હોય એને આનંદથી સ્વીકાર કરવું ઘર્ટ. આપણા માટે તેવી બાબતે નથી એને પણ હસ્તે માંએ સ્વીકાર કરવા ઘટે. આપણે આપણી મર્યાદાએ સમજીને સ્વસ્થતાથી આપણા પુરુષાથ' ચાલુ રાખવે. ફળ જે મળે તે આનંદથી સ્વીકારી લેવુ. આવુ' વલણ કેળવવાથી નિરાશાની વિપરીત અસરાથી બચી જવાશે અને પુરુષા'નું જીવન જીવવામાં પણ આનંદ રહેશે.
ચેથું, હિંમત રાખવી. અહીં હિંમતનું સ્વરૂપ જુદું છે પ્રયત્ન કરતી જ વખતે ‘ભલે નિષ્ફળતા મળે’. ‘ભલે નિરા · થવું પડે' એવી હિ મત રાખવી. નિષ્ફળતા કંઈ વાધ કે દીપડા નથી એવું મજબૂત મન રાખવું. આવું વલણ કેળવવાથી નિષ્ફળતાના ‘હાઉ’રહેશે નહિ. આવી હિંંમતને લીધે નિષ્ફળતાથી સાંપડતી નિશાને લીધે જગતને સામનો કરતાં લજ્જા, સાચ, ક્ષેાભ ઇત્યાદિ અનિચ્છનીય લાગણીઓ વ્યકિતત્વ પર કખજો નહિ ધરાવે રમવાનું આયુ' એટલે હાર અથવા જીત એવું પરિણા આવવાનુ એ દેખીતુ જ છે. હારજીત મુખ્ય નથી, રમત મુખ્ય છે. આપણે આપણેા પ્રયત્ન તનમનધનથી કર્યાં એ જ જોવાનું છે. જે સફળતા મેળવે તે માણસ અને નિષ્ફળતા મેળવે તે માણુસ નહિ એવી માણુસની વ્યાખ્યા કાઇએ આપ નથી. આપણે આપણી શકિત પ્રમાણે આપણા ભાગ સાર રીતે ભજવ્યા. નિષ્ફળતા મળી તે છે મળી. આવી હિંમ કેળવવાથી નિરાશાની વિપરીત અસરાથી ખેંચી જવાય છે અ જીવનના સામના કરવા માટે પેાતાની શક્તિના સાથ મળતે રહે છે.
છેલ્લું સૂચન એ છે કે માણસે ધમ પરાયણ બનવાન સાચા દિલથી મહેનત લેવી. પેતાના ધમની વિચાર્ સરણી સમજીને તે પ્રમાણે જીવન જીવવાના પ્રયાર