SearchBrowseAboutContactDonate
Page Preview
Page 289
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧-૧૨-'૮૯ માગ રાખવા એ ધર્મ પરાયણ બનવાને પરાયણુતા રાજિંદા જીવનથી અલગ કે નથી. જે માણુા સુખના સમયમાં છકી જતેા નથી અને દુ:ખમાં હિંમત હારતે નથી તે ધમ પરાયણુ માણુસ છે. ધર્મ પરાયણું માણસ પોતાનાં કુટુ ખીજતા, સબધીએ અને મિત્રા પ્રત્યે, સમાજ પ્રત્યે, રાષ્ટ્ર પ્રત્યે, પેાતાના વ્યવસાય અગે અને જીવમાત્ર પ્રત્યે પેાતાની શકિત પ્રમાણે નિષ્ઠાપૂર્ણાંક અને શ્રમપૂર્વક ફરજ બજાવે છે. ધર્મ પરાયણુ માણુસ સાદાં જીવનથી ભડકતા નથી, પરંતુ સાદું જીવન તેને જીવવું પડે તે તે પોતાની જાતને ભાગ્યશાળી ગણે છે. પ્રબુદ્ધ જીવન છે. ધમ'સંધરહિત આરામ શાભારાસમાળા * પ્રા. કાન્તિભાઈ બી. શાહુ ‘આરામ શેાભારાસમાળા' એ પ્રાકૃત જૈન વિદ્યાવિકાસ કુંડ દ્વારા તાજેતરમાં પ્રકાશિત થયેલ યંત ાારીને મહત્ત્વને સપાદનગ્રંથ છે. સાહિત્યને તુલનાત્મક અભ્યાસ કેવી રીતે થઈ શકે એને એક આશ' આ ગ્રંથ પૂરો પાડે છે. આરામશેાભાની કથા એ જૈન પર પરાતી એક પ્રસિદ્ધ કથા છે. આ કથાનાં ક્થાના સસ્કૃત, પ્રાકૃત અને ગુજરાતી ત્રણે ભાષાના સાહિત્યમાં મળી આવે છે. અહીં જયંત કાઠારીએ, મધ્યકાળમાં ૧૫મા શતકના ઉત્તરાધ'થી માંડી ૧૮મા શતકના આરંભ સુધીમાં જુદા જુદા સમયના તબકકે છ જુદા જુદા મધ્યકાલીન જૈન સાધુ કવિએએ ગુજરાતી ભાષામાં રચેલી આરામશેભાની રચનાએાની પ્રાપ્ત કરતપ્રતાનુ" સોંપાદન કર્યુ” છે. આરામશાભાના થાનકવાળી આ છે ગુજરાતી રચનાએનાં નામ, કર્તાનામ અને સમય આ પ્રમાણે છે: ૧. રાજકીતિ' કે કીતિ રચિત આરામશોભારાસ ૨. વિનયસમુદ્રવાચકરચિત આરામશોભાચાપાઈ ૩. સમયપ્રમેાદરચિત ૪. પૂજાઋષિરચિત ૫. રાજિસ રચિત . ૬. જિનહુષ'રચિત આરામશાભાગે પા ૨. સ. ઈ. ૧૪૭૯ ૨. સ. ઇ. ૧૫૨૭ આગમશેભારિત્ર ૨. સ. ૪. ૧૫-૫ ૨. સ. ૭. ૧૫૯ ૬ આરામશે ભાચરિત્ર ૨. સ ય. ૧૬૩૧ આરામશાભારાસ ૨. સ. . ૧૭૦૫ ઉપર્યુ'કત આ છયે રચનાઓની હસ્તપ્રતનું ચીવટભયુ અને પ્રમાણભૂત સંપાદન કરવા સાથે યંતભાઇએ ૯૮ પાનાંની બાંધેલી લાંબી ભૂમિકામાં આ યે રચનાઓનાં કથાના અને એનાં કથાઘટકાને વિસ્તૃત તુલનાત્મક અભ્યાસ રજૂ કર્યાં છે. એ અભ્યાસમાં જુદી જુદી કૃતિમાં જોવા મળતા વસ્તુના ફેરફાર, સ્થળ અને વ્યકિતનામેાના ફેરફારો, કથાપ્રયેાજનાનાં વરતાતાં સમ પરિવત ના, ૯ તે સુખસગવડનું જીવન પ્રાપ્ત થયુ હોય તે ધમ પરાયણ માણસ ભોગવે છે ખરા, પરંતુ તે સુખસગવડે ને વળગી નથી રહેતા. તેમ તેમને સર્વ સ્વ ગણતા નથી. તે નિ:સ્વાથ' દૃષ્ટિથી અન્ય લોકાને પેાતાની સુખસગવડાના ભાગીદાર બનાવે છે. ધર્મ પરાયણુ માણસ ‘મને આ જોઇએ.’ ‘મને તે જોએ'ની ઘેલછા વિના પેાતાનાં સ્વભાવ અને શકિત પ્રમાણે કાયરત રહે છે. ધર્મીપરાયણ જીવનના મહાવરા કરતાં કરતાં એવા તાકા પણ આવે કે જેમાં આશા-નિરાશાનાં થી પર બની જવાય. આ આદર્શ સાકાર ન થાય તે પણ ધર્માપરાયણ બનવાના સાચા ફ્લિના પ્રયાસથી છેલ્લી બાકી નિરાશા સાંપડવાથી જે ડખ લાગતા હોય છે તે ડ ંખ તે ન જ લાગે. શલીભેદ. કથાના આર ભે આવતાં મ ંગલાચરણે, વસ્તુસંરચનાના ભે, પ્રસંગનિરૂપણુ રીતિના ભેદો, પાત્રનિરૂપણુના તફાવતે, પાત્રના મનેાભાવનાં ચિત્રામાં વરતાતા ભેદ્દા, વણુના તેમજ ચિંતન-ઉપદેશના ભેદોનાં ઝીણવટભર્યાં નિરીક્ષણા સંપાદક નાંખ્યાં છે. આ રીતે રામશાભા વિષયક આ છ ગુજરાતી પદ્યરચનાઓના વિશિષ્ટ કથાંશા અને કાવ્યકળા વિશેની સ ંકલિત માહિતી રજૂ કરતે તુલનાત્મક અધ્યયનના આ ગ્રંથ મધ્યકાલીન કથાસાહિત્યમાં અને તુલનાત્મક અભ્યાસમાં રસ ધરાવતા સૌને માટે ખૂબ ઉપયોગી બની રહે તેમ છે. ગુજરાતી ભાષાની આ છ રચનાને અભ્યાસ રજૂ કરતાં અગાઉ સપાદકે આરામશોભાનાં કથાનકો જે સ ંસ્કૃતભાષાની કૃતિએમાં મળે છે તેમની યાદી પણ સમયાનુક્રમે રજૂ કરી છે. એ રીતે જોતાં તે છેક, પ્રદ્યુમ્નસૂરિરચિત પ્રાકૃત ગ્રંથ ‘મૂલશુદ્ધિપ્રકરણ' પરની શ્રી દેવયન્દ્રસૂરિએ ઇ. સ. ૧૦૮૯-૯૦માં રચેલ સંસ્કૃત વૃત્તિ--અ ંત ́ત પ્રાકૃત ભાષામાં આરામશેભાની થા સાંપડે છે. ૧ મા શતકના ઉત્તરા થી શરૂ કરી કુલ નવેક સંસ્કૃત-પ્રાકૃત રચના-અત' આ કથા પ્રાપ્ત છે. આ ગ્રંથેના સૌ રચિયતા પણું જૈન સાધુ કવિઓ છે, જ્યારે બેએક કૃતિનુ વ અજ્ઞાત કવિનું કરે છે. આ સિવાય પણ આામશેભાની કથાનકવાળી અન્ય અજ્ઞાતકર્તૃક રચનાઓ હાવાની સંભાવના સંપાદક વ્યકત કરી છે. આ કથાનકનાં સંસ્કૃત-પ્રાકૃત રૂપાંતરા પણ એક સ્વતંત્ર અભ્યાસનો વિષય બને એમ છે એવા અછડતે નિર્દેશ પણ સાંપાદક કર્યો છે. આ સંસ્કૃત-પ્રાકૃત કૃતિએની કવo યાદી. આપીને જ કામ ચલાવવાને બદલે સપા એ બધી કૃતિને સંક્ષિપ્ત પરિચય તે આપ્યા જ છે; સાથે સાથે તે કૃતિનાં આરામશેભા વિષયક કથાનકાનાં કથાઘટકાના જોવા મળતા મુખ્ય મુખ્ય ફેરફારાની તેમજ નિરૂપણરીતિના કેટલાક મહત્ત્વના ભેદાની અભ્યાસને ધ રજૂ કરી છે. એમ કરવામાં સૌ પ્રથમ શ્રી દેવેન્દ્રસૂરિએ આપેલ આ કથાનકને અને એના ભાવ – વધુ ન જગતને અનુગામી કવિઓને હાથે કેવા કેવા નવાં વળાંકા અને રગે મળતા ગયા છે એને એક ઝીણવટભર્યું આલેખ઼સ પાકને હાથે અહીં રજૂ થયા છે. આ આલેખ સુગ્રાહ્ય બને તે માટે †
SR No.525974
Book TitlePrabuddha Jivan 1989 Year 50 Ank 17 to 24 and Year 51 Ank 01 to 16 - Ank 05 and 16 is not available
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1989
Total Pages292
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy