________________
૧૦
પ્રબુદ્ધ જીવન :
દેવેન્દ્રસૂરિવિરચિત સૌથી પ્રાચીન એવા આરામશેભા-કથાનકને એક ભૂમિકા લેખે સ પાર્ક અહી અર્વાચીન ગુજરાતી ભાષામાં અનુવાદ પશુ પરિશિષ્ટરૂપે મૂકયે છે.
સપાદકે નોંધ્યુ છે. તે પ્રમાણે સંસ્કૃત-પ્રાકૃત ભાષાના ગ્રંથેામાં અંતગત ભાગરૂપે મળતી. આરામશેાભાની કથા દ્રષ્ટાંતકથા તરીકે આવે છે, જ્યારે ઉપયુ'કત ગુજરાતી કવિએ ની આ છ રચનાએ આરામશેભાના કથાનકને નિરૂપતી સ્વતંત્ર રચના છે. છ ગુજરાતી રચનાઓમાં ૪. ૧૪૭૯માં રચાયેલી સૌથી જૂની રચના છે રાજકીતિ' કે પ્રીતિ'વિરચિત ‘રામશાભારાસ.' આ કૃતિ અહીં પહેલી વાર જ પ્રકાશત થાય છે. કર્તા નામના અહીં કાયડા છે. આની ઉપલબ્ધ ખે પ્રતેમાંથી એકમાં કર્તાનામ રાજકીતિ મળે છે, જ્યારે ખીઝમાં શ્રીતિ. રાજકીતિ નું નામ આપતી પ્રત જૂની હાવાનું સપાૠતુ અનુમાન છે અને રાજકીતિ'નું જ઼ીતિ' થઇ ગયું હશે કે પછી કીતિચંદ્રનું તે ટૂંકું રૂપ હશે, એવીસ ભાવના સંપાદક કરી છે. અન્યત્રથી આની કાઇ ચાવી ન મળતી હે સંપાદકને આ કર્તાનામને કાયડા ઉકેલી શકાય એવા લાગ્યો નથી.
ખી. વિનયસમુદ્રવાચકરચિત ‘આરામરોાભાગે પા’ આ પૂર્વે પ્રકાશિત થયેલી છે; પરંતુ એમાં ધણા પાદેખ રહી ગયાને અને અહીં પ્રકાશિત વાચનામાં એક અન્ય પ્રતની મદદ મળ્યાને. ઉલ્લેખ સંપાદકે કર્યો છે. ત્રીજી કૃતિ સમયપ્રમાદરચિત ‘આરામશેભાગે પા’ પણ અહીં પહેલી વાર પ્રકાશિત થાય છે. જેમ પ્રથમ કૃતિમાં કર્યાં નામના કાડૅા છે તે આ ત્રીજીમાં સમય અ ંગેના થ્રેડે કાયડા સપાદકને જણાયા છે. પણ સંપાદક એની ખ પ્રતને આધારે એના રચનાસમય . સ. ૧૫૫ના સ્વીકારવાનુ પસ ંદ કર્યુ છે. ચેાથી કૃતિ પૂજાઋષિવરચિત ‘રામશાભાચરિત્ર' આ અગાઉ પ્રકાશિત થયેલી છે. પણ અહીં મૂળ હસ્તપ્રત પર્થી જ એનુ' પુન: સોંપાદન કરવામાં આવ્યું છે. પાંચમી કૃતિ રાત્રે સિં હરચિત આરામશેભાચરિત્ર' અહી સૌ પ્રથમવાર પ્રકાશિત થાય છે. મધ્યકાલીન ગેય દેશીબંધને સમૃદ્ધ વારસે આ કવિએ
સંયુકત અક
પ્રબુદ્ધ જીવન'મા તા. ૧૬-૧૨-૧૯૮૯ તે તથા તા. ૧-૧-૧૯૯૦ અંક સયુકત અંક તરીકે તા. ૧-૧-૧૯૯૦ ના રાજ પ્રગટ થશે.
-તત્રી
નેત્રયજ્ઞ
સંધના આર્થિ'ક સહયેાગથી શ્રી વિશ્વવત્સલ ઔષધાલય. ગુ'દીના ઉપક્રમે વિરમગામ તાલુકાના બાન્ટાઇ ગામે નેત્રયજ્ઞ ચેાજવામાં આવ્યા છે. તેની વિગત નીચે પ્રમાણે છેઃદિવસ: રવિવાર, તા. ૧૦-૧૨-૧૯૮૯ સમય : સવારના ૧૧–૦૦ ક્લાકે
પ્રમુખ : ડા. રમણલાલ ચી. શાહુ ઉદ્દઘાટક : શ્રી રસિકલાલ લહેરચંદ શાહુ અતિથિવિશેષ : શ્રમતી નિરૂબહેન એસ. શાહ હિંમત્રીએ
તાં ૧-૧૨-૧૯
ઝીલ્યેા જણાય છે. છઠ્ઠી કૃતિ જિનપરયિત આરામભારાસ' આ પૂવે' જય ત કાઠારી અને કીતિ દા જોશીના સહિયારા સપાદનતળે પ્રકાશિત થયેલી છે. એ જ વાચના નજીવા સુધારા સાથે અહીં અપાઇ હાવાનું સંપાદૐ નોંધ્યુ છે.
lo
આરામશેભાન સ્થાનકવાળી જે છ ગુજરાતી કૃતિઓ અહી સંપાદિત થઇ છે તેમાં ઉપયોગમાં લેવાયેલી પ્રતાના પરિચય અને સ પાર્ક અપનાવેલી 'પાદન પદ્ધતિ અંગેની માહિતી અહીં અપાયાં છે. સપાદકે છયે કૃતિઓનાં મહત્ત્વનાં પાંતરા અને ટિપ્પણા આપ્યાં છે. ટિપ્પણેમાં સધવત્સલ' જેવા શબ્દોની એકથી વધુ અ`ચ્છાયાએની ચર્ચા કરી છે, કયાંક વ્યુત્પત્તિની દૃષ્ટિએ શબ્દો તપાસ્યા છે તે કયાંક અે સ્પષ્ટ ન થતાં કેવળ સાથ' મૂકીને એ અયને સભાવનારૂપે સૂચિત કર્યાં છે. દા.ત. ‘ક્રમયસરણ રચના મિલી વાણી' માંને ‘વાણી' શબ્દ, જૈનધમ'ના ઢગલાબંધ પારિભાષિક શબ્દોને પણુ માહિતીપ્રદ પરિચય આપ્યા છે, જેમકે પાંચ મહાવ્રત, પંચ કિરિયા, પચ સમિતિ ગુપતિ ખટકાય, પંચાશ્રવ, સત્તર ભેદ, ચતુર્વ ધ સત્ર, ચાર કષાય, સ ંલેહણ, ચવિદ્ધ આહાર, પ્રભાવના, પંચમતિ, નવતત્ત્વ વગેરે.
આ સ ંપાદનની વિશેષ શ્રુતે તે છે. ગ્રંથને છેડે પ્રાપ્ત થા, આ છકૃતિએાની અંતગત મળતા મધ્યકાલીન ગુજરાતી રાખ્વા (જે સામાન્ય રીતે અત્યારે વપરાશમાં નથી )ને સમૃદ્ધ શબ્દાશ. અપરિચિત સંસ્કૃત, પ્રાકૃત, અપભ્રંશ, દેશ્ય, હિંદી, રાજસ્થાની કે ફારસી શબ્દો પણ અહીં સામેલ કર્યાં છે, આરામશોભારાસમાળા'ના શબ્દશ તૈયાર કરવામાં જયંતભાઇએ ઘણા પરિશ્રમ લીધે। જ ણાય છે. અનેક શબ્દોના અથ'ની ચાવી એમને રાજસ્થાની કાશમાંથી મળ્યાનું પણ જણાય છે. સંપાદક ‘વનસ્પતિકાશ' જુદ્દા તારવીને આપવાના પણ શ્રમ લીધા છે. આમ શબ્દકાશ, વનસ્પતિકાશ, દેશીઓની સૂચિ મહત્ત્વની સંદર્ભ સૂચિ મધ્યકાલીન ગુજરાતી ભાષા-સાહિત્યના અભ્યાસમાં વધુ ઊંડા ઊતરવા માગનારાઓ અને ભાવિ સોાધનકારા માટે ખૂબ જ ઉપયોગી પુરવાર થાય એમ છે.
સાભાર સ્વીકાર
પેજી
* સાધુ સેહમ સુર લે. સુશીલા ઝવેરી * ક્રાઉન સેળ * પૃષ્ઠ-પ૯ * મૂલ્ય રૂ. ૧૦-૦૦ પ્રકા. પી. સી. ઝવેરી, ડી/૩૪, ગણેશ પ્રસાદ તારદેવ, નૌશીર ભચા મગ, મુંબઇ છ નિખાલસ સ્વાદ લે. પુરુષાત્તમ ગણેશ માવળ કર * ડેમી સાઈઝ * પૃષ્ઠ૪-૩૮ * મૂલ્ય ૬. ૧૦-૦, પ્રકા, સંનિષ્ઠ પ્રકાશન ગાપિકા મહારાષ્ટ્ર સાસાયટી, એલિસબ્રીજ, અમદાવાદ-૬* સાત પગલાં સાથે લે. મીરાં ક્રાઉન સેાળપે” * પૃષ્ઠ-૮૮ મૂલ્ય રૂા. ૧૦ સદ્દભાગ્યનું સર્જન લે. પ્રકાશ ગજજર ક્રાઉન સેળ પેજી * પૃષ્ઠ-૯૫ * મૂલ્ય રૂા. ૧૦ પરબનાં મીઠાં જળ
લે. અમૃત મેદી * ક્રાઉન સેાળ પેજી * પૃષ્ઠ-૯૬ * ત્રણેના પ્રકાશક : અનાયાસ પ્રકાશન ૫, નવકુશ સાસાયટી, આંબાવાડી, અમદાવાદ-૧૫
ભટ્ટ
*