________________
(2
સમાં ફરિયાદ વિવિજયજીને
લાક્ષણિક
પ્રહ કવન અને સાથે સરસ્વતી મંદિરે સ્થાપવાની પ્રેર વલ્લભવિજયે | મુનિ વલ્લભવિજયે યુવાન વયે કરેલા આ સંકલ્પ એમણે પિતાના એ સદ્ગુરુ પાસેથી મેળવી હતી. મુનિ વલ્લભંવિજયને પાર પાડયા. અમસંવત ચાલુ થયે. ગુજરાનવાલામાં સમાવિસં. ૧૯૮૧માં જાહેરમાં આચાર્યની પદવી અપાઇ હતી. મંદિર બન્યું. અત્માનંદ જૈન સભાની સ્થાપના માત્ર આત્મારામજી મહારાજના સમુદાયના આચાય' વિજયેકમનસૂરિ, પંજાબમાં જ નહિ, ગુજરાત, સૈારાષ્ટ્ર, રાજસ્થાન અને પ્રવર્તક કાંતિવિજયજી, હંસવિજયજી વગેરેના સહવાસથી મુંબઈમાં પણ થઈ. સ્થળે સ્થળે પાઠશાળાઓ અને શાળાએ વલ્લભસૂરિની પ્રતિભા વધુ ઘડાઈ હતી. ' '
પણુ થઈ અને અંબાલામાં વિ. સં. ૧૯૮૪માં શ્રી આત્માનંદ | મુનિ વલ્લભવિજયજીની પિતાના દાદાગુરુ આત્મારામજી
જૈન કેલેજની સ્થાપના પણ થઈ અને આત્માનંદ જૈન મહારાજ પ્રત્યેની આસ્થા અને ભકિત અનન્ય હતી. તેમણે પોતાના
મહાસભા-પંજાબ તરફથી ‘વિજયાનંદ' નામે માસિક પણ
પ્રગટ થયું જે આજ સુધી ચાલુ છે. :-- ' '' - - જીવનના સર્વસ્વ તરીકે પોતાના દાદાગુરુને જ માન્ય હતા. આ અંગે ગુજરાનવાલામાં બનેલે એક પ્રસંગ નેધવા જેવું છે. વળી વલ્લભવિજયજીએ પિતાનું જીવનકાર્ય પણ વિચારી - શ્રી આત્માનંદજી મહારાજ કાળધર્મ પામ્યા તે વખતે
લીધું હતું. એમણે કહેલું કે મારા જીવનનાં ત્રણું મુખ્ય કેટલાક , વિનસ તેષીઓએ તેનાં કારણે વિશે શું કે
આદશે છે: (૧) આત્મસંન્યાસ, (૨) જ્ઞાનપ્રચાર અને (૩)
શ્રાવકશ્રાવિકાઓને ઉત્કર્ષ. દશવી પેલીસમાં ફરિયાદ કરી હતી. પોલીસ અધિકારીએ
. . તપાસ હાથ ધરીને મુનિ વલ્લભવિજયજીને કેટલાક પ્રશ્નો પૂછ્યા આત્મારામજી મહારાજ સ્થાનકવાસી સંપ્રદાય છોડી, હતા. એ સમયે એમણે પૂરી સ્વસ્થતાથી જે લાક્ષણિક અને ગુજરાતમાં આવી ફરીથી સંવેગી દીક્ષા લઈ મૂર્તિપૂજક માર્મિક જવાબ આપ્યા એથી પોલીસને સંતોષ થયો હતો સમુદાયમાં જોડાયા હતા અને પાછા જ્યારે તેઓ પિતાના કે આત્મારામજી મહારાજના કાળધમ વિશે શંકા કરવાનું શિષ્ય સાથે પંજાબ પધાર્યા ત્યારે થાનકવાસીઓ તથા કઈ કારણ નથી. •
સનાતન ધમી'એ તરફથી તેમના ઉપર ઉપદ્રવ થતા, પરંતુ પિલીસ અધિકારી અને મુનિશ્રી વલ્લભવિજ્યજી વચ્ચે
તેઓ નીડરતાપૂર્વક તેને સામને કરતા. તેમનું જ્ઞાન એટલું આરંભમાં જે સવાલ-જવાબથયા તે જુએ : "
અગાધ હતું કે તેમની પાસે આવીને કેાઈ શાસ્ત્રાર્થ કરવાની
હિંમત કરતું નહિ. એવી જ શકિત વલ્લભસૂરિની પણ હતી. પિલીસ અધિકારીએ પૂછ્યું: ‘તમારું નામ શું ? વલ્લભવિજય.”
વલ્લભસૂરિ મહારાજ વિ. સં. ૧૯૬૪માં પંજાબથી
વિહાર કરીને ગુજરાત તરફ આવી રહ્યા હતા. એવામાં તમારા પિતાનું નામ?'
માર્ગમાં એક ગામમાં તેઓ હતા. ત્યારે વિજયકમલસૂરિને. આત્મારામજી મહારાજ.”
ગુજરાનવાલાથી તાર આવ્યું. એમાં લખ્યું હતું.. માતાનું નામ?”
કે અહીંના સનાતન ધમીએ ગુરુદેવ આત્મારામજી મહારાજ “આત્મારામજી મહારાજ.”
સાહેબના “જૈનતજ્યાદશ” અને “અજ્ઞાન તિમિર ભાસ્કર” ગુરુનું નામ?
એ બે પુસ્તકે ખેટાં છે એ પ્રચાર કરી રહ્યા છે અને
એ માટે શાસ્ત્રાર્થ કરવા પડકાર ફેંક્યો છે. માટે આત્મારામજી મહારાજ.”
તમે તરત વિહાર કરીને ગુજરાનવાલા આવી પહોંચે.' વલ્લભ“આ તમે શું કહો છે ?'
સૂરિ તે વખતે ૩૭ વર્ષના યુવાન મુનિ વલ્લભવિજય હતા. “હું બરાબર જ કહું છું. મારા માટે અમારામ તાર મળતાં જ તેમણે તરત ગુજરાનવાલા પહોંચવાને નિર્ણય મહારાજ માતા, પિતા, ગુરુદેવ જે કંઇ કહો તે સર્વસ્વ હતા.” કરી લીધે. જેઠ મહિનાને ઉનાળાને સમય હતે. સખત ગરમીના. - વિ. સ. ૧૯પરમાં વિજયાનંદસૂરિ - આત્મારામજી
એ દિવસેમાં સાડા ચારસે માઇલને વિહાર કરવાને હતે. મહારાજ ગુજરાનવાલામાં કાળધર્મ પામ્યા. એ વખતે મુનિ તેઓ સવારના વીસ માઈલ અને સાંજના દસ માઇલ એમ. વલ્લભવિજયજીએ એ માસું ગુજરાનવાલામાં કર્યું. તે સમયે રોજના ત્રીસ માઈલને ઉગ્ર વિહાર કરીને વીસ. પિતાના દાદાગુરુને શ્રદ્ધાંજલિ અર્પવા રૂપે તેમણે નીચે પ્રમાણે દિવસમાં ગુજરાનવાલા પહોંચી ગયા. ગરમીને લીધે અને પાંચ સંકલ્પ કર્યા હતા.
સતત વિહારને લીધે એમના પગમાં છાલાં પડી ગયાં (૧) આત્મારામજી મહારાજના નામથી “આત્મ સંવત” ચાલુ
હતાં અને લોહી નીકળતું હતું. તે પણ આત્મારામજી. કરો અને સંક્રાંતિના દિવસે આત્મસંવતની પણ જાહેરાત
મહારાજની પ્રતિષ્ઠાને ખાતર તેઓ હપૂર્વક ત્યાં પહોંચી કરવી..
ગયા. પરંતુ મુનિ વલ્લભવિજય શાસ્ત્રાર્થ માટે આવે છે એવી
વાત વહેતી થતાં જ સનાતનીઓએ પિતાને વિરોધ બંધ (૨) આત્મારામજી મહારાજના અગ્નિસંસ્કારના સ્થળે ગુજ
કરી દીધે; કારણ કે વલ્લભવિજયના અગધ શાસ્ત્રજ્ઞાનની રાનવાલામાં સમાધિ મંદિર બનાવવું.
અને વાદશકિતની એમને ખબર હતી. વલ્લભવિજયજી ત્યાં () પંજાબમાં ‘આમાનંદ જૈન સભા'ની સ્થાપના કરવી. પહોંચ્યા ત્યારે શાસ્ત્રાર્થ કરવાને કઈ પ્રશ્ન રહ્યો ન હતો. (૪) આત્મારામજી મહારાજના નામથી સ્થળે સ્થળે પાઠશાળાઓ,
વલ્લભસૂરિની ગુરુભકિત, જ્ઞાનપ્રતિભા, સંયમની સાધના - શાળાઓ ચાલુ કરાવવી અને એક કેલેજની પણ
અને ઉગ્ર વિહારની શકિતને ખ્યાલ આ ઘટના પરથી થઈ સ્થાપના કરાવવી.
શકે છે. પંજાબમાં વલ્લભસૂરિને મૂર્તિપૂજા વિશે શાસ્ત્રાર્થ કર(૬) આત્મારામજી મહારાજનું નામ આપીને એક સામયિક વાના. કેટલાક પ્રસંગે પ્રાપ્ત થયા હતા. તે પ્રસંગે તેઓ જામી
વ્યક્તિને ઉમતા કે અભિનિવેશ વગર, પ્રેમથી અને શાંતિ ,