________________
તા. ૧૬-૩-૮૯
પ્રબુદ્ધ ન - સ્વ. પૂ. વિજયવલ્લભસુરિ . . .
૭ રમણલાલ ચી. શાહ ' . 'પ્રબુદ્ધ જીવન'ના ગયા અંકમાં દિલ્હીમાં સ્થપાયેલા વિજય- વૈયાવચ્ચ કરતા. વલણ સ્મારકને અને એને પ્રતિષ્ઠા મહોત્સવને અહેવાલ • વિ . ૧૯૪૨ માં અમારામજી મહારાજ (વિજયાઆપે છે. પંજાબ, રાજસ્થાન, ગુજરાત અને મુંબઈના નંદસૂરિ વડેદરા પધાર્યા હતા. પંદર વરસના કિશોર હજારો-લાખો લેકે જીવન ઉપર પ્રબળ પ્રભાવ પાડનાર, છગનલાલે આત્મારામજી મહારાજનાં વ્યાખ્યાને સાંભળ્યાં, અનેક સંસ્થાઓની સ્થાપનાના પ્રેરક, ક્રાન્તિકારી યુગદ્રષ્ટા સ્વ. એમને ઉપદેશ એ કિશરના અંતરને સ્પર્શી ગયા ત્યાગ પૂ. વિજ્ય વલ્લભરિના જીવન અને કાર્યને પરિચય અને વૈરાગ્યના સંસ્કારો જાગૃત થયા, એક દિવસ સંક્ષેપમાં અહીં આપવામાં આવ્યો છે. વ. ફૂલચંદ હરિચંદ વ્યાખ્યાન પૂરું થયા પછી પણ છગનલાલ ત્યાં બેસી દિશી, સ્વ. રતિલાલ દીપચંદ દેસાઈ વગેરે વિદ્વાનોએ વલ્લભ- જ રહ્યા. મહારાજે પૂછ્યું, ભાઈ, તું હજુ કેમ બેસી મુરિનું સૂવિરતર જીવનચરિત્ર લખ્યું છે તથા એમને વિશે રહ્યો છે? તારે શું જોઈએ છે?' મહારાજે ધાયું હતું વિવિધ સ્મૃતિ-અંકે પગટ થયા છે. પ્ર. શ્રી જવાહર પટતીએ કે આ મઈ ગરીબ વિદ્યાથીને પૈસાની જરૂર હશે. વલ્લભસૂરિના જીવનકવન વિશે શોધનિબંધ લખીને રાજસ્થાનની કિશાર છગનલાલ કંઈ જવાબ ન આપતાં રુદન કરવા એક યુનિવર્સિટીની પીએચ.ડી.ની ડિગ્રી પણ મેળવી છે. લાગ્યા. એને શાંત અને સ્વસ્થ કરી મહારાજશ્રીએ તેનું જૈન સાધુમહાત્માઓમાં ભાષા અને પ્રદેશના બે
કારણ પૂછ્યું ત્યારે કિશાર છગનલાલે કહ્યું કે પિતાના વિચલિત થઈ જાય છે. તેઓ જ્યાં વિચરતા હોય તે પ્રદેશના
ઇચ્છા મહારાજશ્રી પાસે દીક્ષા લેવાની છે. મહારાજલે સાથે એકરૂપ બની જાય છે. તેમની ભાષા પણ તેઓની
શ્રીએ સાંત્વન આપ્યું અને કહ્યું કે વડીલેની અનુમતિ જીભે સરળતાથી ચડી જાય છે. વળી લેકેને પણ
મળે એટલે એને જરૂર દીક્ષા આપવામાં આવશે. પિતાની ભાષા ગુમહારાજ શુદ્ધ ન બેલી શક્તા ન હોય, એ તેજસ્વી કિશાર દીક્ષા લેશે તે જરૂર શાસનનું તિ કઠતું નથી. પૂ. બુટેરાયજી મહારાજ, પૂ. મૂળચંદજી ઘણું મોટું કાર્ય કરશે એવી ખાતરી એમને ત્યારે થઈ મહારાજ તથા પૂ. આત્મારામજી મહારાજ વગેરે પંજાબથી | ગઈ હતી. -ગુજરાતમાં આવ્યા અને ગુજરાતીઓ સાથે એકરૂપ બની ગયા
અમારામજી મહારાજે એક મહિને વડોદરામાં સ્થિરતા હતા. તેવી જ રીતે પૂ. વલ્લભસૂરિ, પૂ મૃગાવતીશ્રીજી વગેરે કરી, ત્યાર પછી ત્યાંથી તેઓ છાણી પધાર્યા. કિશોર ગુજરાતી મહાત્માએ પંજાબના લેકે સાથે એકરૂપ બની છગનલાલ ત્યાં પણ મહારાજશ્રી પાસે વારંવાર આવતા. ગયાં હતાં.
મહારાજશ્રી પિતાના પ્રશિષ્ય મુનિ હર્ષવિજ્યજીને કિશોર વિજય વલ્લભસૂરિને એક અનાથ ગરીબ કિશેરમાંથી
છગનલાલનું ધ્યાન રાખવાની ભલામણ કરીને પિતે આગળ
વિહાર કરી ગયા. છગનલાલના મેટાભાઈ ખીમચંદભાઈ તેજસ્વી સાધુરત્ન બનાવવામાં આત્મરામજી મહારાજને બહુ મેટે હિસ્સે રહેલે છે.
તરફથી દીક્ષા માટે સંમતિ મળી નહિ, એટલે વાત
વિલબમાં પડી ગઈ. તેમ છતાં દીક્ષા લેવા માટે વલ્લભસરિ મહારાજનો જન્મ વિ. સં. ૧૯૨૭ ના કારતક
પિતાની હઠ ચાલુ રાખી. છેવટે એમની ભાવના સફળ થઈ. સુદ-રના દિવસે વડોદરામાં થયું હતું. એમના પિતાનું નામ
વિ. સં. ૧૯૪૭ના વૈશાખ સુદ ૧૩ના રોજ રાધનપુર શહેરમાં દિપચંદભાઈ અને માતાનું નામ ઇચ્છાબાઈ હતું. એમનું
અાત્મારામજી મહારાજે સંધ સમક્ષ છગનલાલને દીક્ષા આપી. પિતાનું નામ છગનલાલ હતું. તેઓ વસાશ્રીમાળી જ્ઞાતિના
એમનું નામ મુનિ વલ્લભવિજય રાખવામાં આવ્યું અને હતા. દીપચંદભાઇને સાત સંતાન હતાં-ચાર દીકરા અને
મુનિ વલ્લભવિજયને મુનિ હર્ષવિજયને શિષ્ય તરીકે જાહેર ત્રણ દીકરીઓ. ચાર દીકરામાં છગનલાલ ત્રીજા દીકરા હતા.
કરવામાં આવ્યા. દીપચંદભાઇનું આખુ કુટુબ ધનુરાગી હતુ. દુર્ભાગ્યે
કિશોર વયના છગનલાલ આત્મારામજી મહારાજ પાસે દીપચંદભાઇનું નાની ઉંમરમાં અવસાન થયું. ત્યારપછી
દીક્ષા લઈ મુનિ વલ્લભવિજય બન્યા એ પછી તેમની સાથે માતા ઈચ્છોબાઇનું પશુ અવસાન થયું. તે વખતે પુત્ર છગન- વિહાર કરીને તેઓ રાજસ્થાનમાં થઈ પંજાબ પહોંચ્યા. -લાલની ઉંમર દસેક વર્ષની હતી. માતા જ્યારે મરણ
સિં. ૧૯પરમાં અત્મારામજી મહારાજ કાળધર્મ પામ્યા - પથારીએ હતી ત્યારે તેણે બાળક છગનલાલને અરિહંત
ત્યાં સુધી તેઓ ઘણું ખરું તેમની સાથે જ રહ્યા અને ભગવાનનું શરણુ લેવાની અને લેકનું ભલું કરવાની શિખા
તેમની પાસે શાભ્યાસ કર્યો. આત્મારામજી મહારાજની મણ આપી હતી.
અંગત દેખરેખ નીચે આ રીતે ઊંડે વિદ્યાભ્યાસ થયે. બાળક છગનલાલે શાળામાં સાત ધોરણ સુધી અભ્યાસ એથી સમુદાયના બધા સાધુઓમાં તેમની પરિપકવતાની અને કર્યો. એ દિવસમાં ઘણાખરા વિદ્યાથીઓ સાત ધોરણ સુધીને તેજસ્વિતાની આત્મારામજી મહારાજને પાકી પ્રતીતિ * અભ્યાસ કરતા. અંગ્રેજી કેળવણી લેવા હાઈસ્કૂલમાં બહુ થઈ ગઈ હતી અને શાસનની ધુરા પિતાના પછી -એાછા વિદ્યાથીઓ જતા. બાળક છગનલાલને વડીલે ભાઇઓ વલ્લભંવિજયને નિશ્ચિતપણે સે પી શકાશે એ દઢ વિશ્વાસ ‘હતા, એટલે ખાવાપીવાની કોઈ ચિંતા નહતી. પરંતુ વેપારમાં તેમને બે હતે. એથી જ “મારા પછી વલ્લભ પંજાબને 'કંકુ નોકરીમાં તેમનું મન લાગતું ન હતું. દેરાસર અને સંભાળશે એમ આત્મારામજી મહારાજે પિતાના અંતિમ ઉપાશ્રયમાં તેઓ નિયમિત ' જતા અને સાધુમહાત્માઓની દિવસમાં પંજાબના વૈને જણાવ્યું હતુંજિનમંદિરની