SearchBrowseAboutContactDonate
Page Preview
Page 149
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧-૫–૮૯ તા. ૧૬-૫–૮૯ શકાય નહિ તેમ કૈવલજ્ઞાન સમજી શકાય. નહિં. સ્વયં કવલજ્ઞાની બને. એ તે માંહી પડયા. એના જેવું છે. કૅમક સ્વસ વેદ્ય છે ભાવતત્ત્વની સ્વાનુભૂતિ જ હોય. સાકર મીઠી નહિં. સાકરની મીશને સ્વાદ અનુભવાય મીઠ્ઠાશ સમાય પ્રબુદ્ધ જીવન : સુવણ જયંતી વિશેષાંક સિવાય કે તે માણે ભાવ તત્ત્વ છે. છે એ સમજાવાય ત્યારે જ એની છદ્મસ્થનું જ્ઞાન ત્રણે કાળના ભેદરૂપ છે. એણે ણુ, એ જાણે છે, અને એ જાણો એવાં છદ્મયની ક્રિયાના કાળથી ભૂત વર્ત'માન અને ભવિષ્ય એવા ભેદ પડે છે. જ્યારે વલિનુ જ્ઞાનજીવન અને ભાગ ત્રણે એકરૂપ છે. અભેદ છે. પર્ - વસ્તુનું લોકનૃત્ય નીકળી જતાં કેવલજ્ઞાનનું પ્રાગટીકરણઅનુભવન થાય છે. પરવસ્તુના કતૃત્વના કારણે જ ત્રણ ભેદ પડી જાય છે. માટે જે છદ્મથના જીવનસાન અને ભાગ ત્રણ ફાળ રૂપ અર્થાત્ ભેદર્શી બની જાય છે. ફાઇના : ભરૂપ તત્ત્વ અભેદરૂપ તત્ત્વને પકડી નહિં રાષ્ટ્ર સાદિ સાન્ત ભાવેાથી અનાદિ અનંત, સાર્દિઅન ત તત્ત્વ નહિ સમાય. - આત્મા સ્વક્ષેત્ર-કાળ--ભાવના ભકતા અને તે સુખી થાય. પરંતુ આત્મા પરક્ષેત્ર-કાળ-ભાવને ભકતા બન્યો રહે તે દુ:ખીને દુઃખી જ રહે. ધ્યાનમાર્ગની સાધનામાં સ્વ ક્ષેત્ર-કાળભાવનું ભાતૃવ છે તેથી જ પ્લાનમાં શાંતિ સુખ--સમાધિની પ્રાપ્તિ સહજ થાય છે. સિદ્ધ પરમાત્માના સિદ્ધ સ્વરૂપને આપણા જ્ઞાન ઉપયેગમાં લઈએ છીએ અ†તૂ જ્ઞાન ઉયેણમાં સિદ્ધત્વને જ્ઞેય બનાવીને આપણે એની અસર લઇએ છીએ. તેમ આકાશાસ્તિકાયના અવગાહના પ્રદાનત્વ તત્ત્વના ઉપયોગ સ્પર્શી સંબંધ દ્વારા ક્રિયામાં કરીએ છીએ. આકાશાસ્તિકાયમાં અવગાહના પ્રાનત્વ ધર્માસ્તિકાયમાં ગતિ પ્રદાનવ અને અધર્માસ્તિકાયમાં સ્થિતિ પ્રદાનવ છે જ્યારે સસારી છદ્મસ્ય જીવોના જ્ઞાન દર્શન ઉપયેાગમાં કાળતત્ત્વ છે. વના વર્તમાન જ્ઞાનદર્શન ઉપયાગ રે સાદિ-સાત ભાવના છે તે જ કાળ છે. અને તે ઉપયેગ બીજા સમયેબીજી જ ક્ષણે વિનાશ પામેથી ફરી છવ તે ઉપયોગના ઉપભાગ--વેદન કરી શકતા નથી. છાસ્યને ઉપયેગ ક્ષણિક સ્વ અને કાળ પર હોવાથી કાળ અરૂપી છે. અભાગ્ય છે. કુમકે સમયાંતરે પર છે. ન, મૂર્છા, નિદ્રા, ધ્યાન સમાધિમાં જીવને કાળની ખબર પડતી નથી તેમ સુખમાં પણ જીવને કાળ કયારે કેટલા તીત થયે તેની જાણ થતી નથી કલેશ – ઉદ્વેગ - આદિ માનસિક સ ંતાપકાળમાં દુઃખમાં જીવને તથા અશાતા વેદનીયનાં કાયિક દુઃખમાં જીવને ઝાઝે ભાગે કાળની ખબર પડે છે. બાકી દેવલજ્ઞાનમાં-તુર્થાંવસ્થામાં આ કાળ તત્ત્વ ની. મતિજ્ઞાનના ઉપયેગમાં કાળનું સ્વરૂપ સાદિ—સાન્ત છે. જ્યારે નિવારણ કેવલજ્ઞાન સાદિ-અનન્ત છે જૅ સ્વરૂપ-અપરિવત નશાલ છે. અપરિચ્છિન્ન છે. ૬૫ કાળ અને સાધના : વર્તમાનકાળ ધમ પરિણામ વધુ સુધારવાથી ભવિષ્યકાળ સુધરવાને જ છે. મલિન-દુષિત જલને નિમ`ળ કરવાનું સાધન તે ગળણી (Filter ) છે. ગળણી વચ્ચે મૂકી દેવાથી અસ્વચ્છ પાણી સ્વચ્છ થઈને આવે છે. એમ વત માનમાં ધર્મ નિત ભાવ (પરિણામ)રૂપી ગાણી જો પૂકી દઈશું તેા બધાય ભવિષ્યકાળ ગળાય ચળાને સ્વચ્છ-શુદ્ધ-શુભ્ર બનીને અવતરશે. ઉજ્જવલ ભવિષ્યનું નિર્માણું થશે. પછી કમ'બધ (ભૂતકાળ)ને જોવાની જરૂર નથી. મેદનીયને ક્ષયે પામ ચાલુ રહે છે. ધર્મના અનુભવ-અનુભૂતિ વતમાનકાળમાં થાય છે. ભવિષ્યકાળમાં ધર્મ' કરાતા નથી. અર્થાત્ ભવિષ્યકાળના ધમ'ની અનુભૂતિ વર્ત'માનકાળમાં થતી નથી. ઋગૃત અવસ્થામાં ગુણુપ્રાપ્તિ વખતે દ્વેષ રહિતતા આવે તે તેના ફળ રૂપે ધ્યાન અને સમાધિ લાધે છે જે ધમ'તુ ફળ છે. એ તત્સમય છે. તે જ સમયે તત્કાળ આનદ મળે છે. ત્યારે કમ'નું ફળ શકતું તે જ સમયે નથી. પરંતુ જધન્યથી અંતમુ દૂત' બાદ અને ઉત્કૃષ્ટથી ૭૦ કાંડાલડી સાગરોપમ બાદ છે. આમ ધમ' એ રાકડાના વેપાર છે તે કમ' એ વાંયદાના વેપાર છે-ઉધારી છે. ધર્મતત્ત્વને નથી તે ભૂત કે નથી તે ભવિષ્ય ભૂત અને ભવિષ્ય તે કમતત્ત્વ છે કે જ્યાં પુદ્ગલના પાયાના પરિવત નની આવશ્યકતા છે. ધમ તત્ત્વમાં તે આત્માના પ્રગટ પ્રાપ્ત ગુણાનુ પ્રાગટીકરણ છે. ઉદ્યમ વત માનકાળમાં થાય. ઇચ્છા ભવિષ્ય માટેની હોય. એક જ સમય એ વર્તમાનકાળ અને સમયાંતર એટલે ભવિષ્યકાળ. ભવિષ્યકાળ જેવા ઊભા રાખવા એ અધમ છે. ભવિષ્યકાળને ખતમ કરવો તે ધમ' છે. કાળચક્રોને ખતમ કરવા અને કાળનેા કાળિયા કરી અકાલ થવુ તે ધમ' છે. આત્મા સ્વરૂપથી અકાલ છે. એથી ધ્યાનમાં, સમાધિમાં અકારત્વ વેદાય અર્થાત્ કાળનું ભાન ભુલાય, કાળાતીત થવાય તે આત્માનું અમરત્વ પમાત્ર અર્થાત્ કૈવલઃ'નકેવલજ્ઞાનનું પ્રાગટય થાય. ઉદ્યમ એટલે વીર્યા તરાયને ક્ષયાપશમ જે વતમાનકાળમાં છે અને વત માનકાળમાં કામમાં આવે છે. જીવ વર્તમાનરૂપ છે. ભવિષ્યકાળ અને ભૂતકાળ છે એટલે સબંધ છે. પરંતુ ઉપયેગમાં તે વતમાનકાળ છે.એટલે જીવ વત માન સ્વરૂપ છે. .. કાળના ખારાક ક્રિયા અને જ્ઞાન છે. કાળ અન તે છે. એટલે ક્રિયા બહુ કરવાની રહે છે. પર ંતુ બહુ કરીએ તેના કરતાં ખરાબર કરીએ તે કાળના કાળિયા થઇ જાય કાળના કાળિયા કરવા હાય તો અકાલ એવાં પરમાત્માના ખોળામાં બેસવું જોઇએ. અકાલના ખેલે બેસવું એટલે 67
SR No.525974
Book TitlePrabuddha Jivan 1989 Year 50 Ank 17 to 24 and Year 51 Ank 01 to 16 - Ank 05 and 16 is not available
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1989
Total Pages292
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy