________________
-
પ્રબુદ્ધ જીવન : સુવર્ણ જયંતી વિશેષાંક
તા. ૧-૫-૮૯ તા. ૧૬-૫-૮૯ સારી રીતે થાય; પરંતુ ધર્મ અને ધમ", અનાર્યક્ષેત્રે અને સવ" દ્રવ્યને તેના સર્વ ગુણ-પર્યાય યુકત જુએ છે. જાણે છે. વિપરીત કાળમાં પણ જો ટકવા ધારે તે ટકી શકે એમ
આમ આત્મા એની જ્ઞાનશકિતથી ક્ષેત્ર તથા કાળ ય છે. ધર્મ તે ભાવ સ્વરૂપ છે માટે પ્રતિકૂળ દેશ (ક્ષેત્ર)
અપરિછિન્ન છે – અખંડ છે – અલગ છે અને પ્રતિકુળ કાળે પણ ભાવધર્માવલંબને ભાવસ્વરૂપની પ્રાપ્તિ થઈ શકે છે.
કાળ એ પર્યાય ભેદ છે. જયારે દેશ એ ક્ષેત્રભેદ છે.
આમા સ્વરૂપથી દ્રવ્ય અને ભાવરૂપ છે, દેશ અને કાળરૂપ દેશ અને કાળના ભેદે તથા દેશ અને કાળનાં બંધન તે
નથી.. “અર્થ અને કામને છે. ધર્મ અને મેલ પુરુષાર્થને દેશ અને કાળના ભેદ નડતા નથી
ક્ષેત્રથી ચૌદ રાજલક છે તે સમગ્ર કાલોક એટલે કે
બ્રહ્માંડ અને કાલથી ત્રિકાલ અનાદિ-અનંતકાળ એ જ બે - પીસ્તાલીશ લાખ જનની સિદ્ધશીલા ઉપર પીસ્તાલીસ
મહાન તત્ત્વ છે. આ બે તવે ઉપર જે આત્મા વિર્ય મેળવી લાખ યોજન પહેલાં તો છલકના પ્રત્યેક ક્ષેત્રથી, પ્રત્યેક ક્ષણે દેશાતીત - કાલાતીત થાય તે જ્ઞાનથી એ મહાન–અર્થે આવેલ સિદ્ધ પરમા,માઓ સિદ્ધારૂ થયેલ છે. જે '
બને છે. એવું સર્વશકિતમાન-વાપી બને છે. ક્ષેત્રતીત અને કાળાતીત થઇને સ્વરૂપ એ કયને પામ્યા છે.
દ્રવ્યથી પણું મહાન અને ક્ષેત્ર ચાથત આકાશથી પણ - સાધુ ભગવંતને અતિથિ – અભ્યાગતનું જ બંધ કરવામાં
મહાન તત્વ કાળ અને ભાવ છે. ધર્મ કાળને નાશ આવેલ છે તે એ જ યશે છે કે એમને ક્ષેત્ર અને કાળાના
કરા માટે શિક્ષા કરવાની હોય છે. જ્યારે સંચારક્ષેત્રે કાળા બંધન છે જ નહિ. દેશ – કાળ એમને બાધક છે જ નહિ,
ઉધારવા માટેની ક્રિયા થતી હોય છે. ભાવ ગ્રાશે તે દ્રવ્ય એટલું જ નહિ પણ છે દેશ-કાળ તેમને અંધારૂપ નથી
#ળ સાથા – આથી-ક્ષેત્રથી. કાળથી અંતે તે નવમાં - અધ્યાત્મસાર થના લેક છમાં ભષા , અશે- જવાનું છે. વિજયજી મહારાજા આ બાબત રમાવે છે કે
દેશ અને કાળ ઉપર વધારે વિગતેં મજ્યા માટે સ્વામી મુન રેરા કારાવસ્થા, દિના
માધવતીયનું પુરતક દેશકાળ જેનું અંગ્રેજી ભાષાંતર प्रापास्तनियमो नाsssj नियता योगगुरुवता ॥
Time & Space' નામે પણ થયું છે. જિજ્ઞાસુને જે મને
તૈ જોઈ જવા ભલામણ છે. ક્ષેત્ર કાં તે સીમિત છે કે અસીમ છે. જયારે કાળ
કેવલજ્ઞાન અને કાળ : એક સમયરૂપ કે મર્યાદિત છે યા તે અને તે છે. નિત્યઅનિલની વાત કાળ આશ્રિત છે. જ્યારે સીમિત
કેવલજ્ઞાન એક જ છે કે એનું એ જ છે વા તે. અસીમની વાતે ક્ષેત્ર આશ્રિત છે. જ્યારે સુખદુઃખનું વેક્સ એવું ને એવું જ છે, જ્યારે એક પછી બીજે ખવાતે ભાવમિશ્રિત છે.
કળિયા એ ને એ ખરે પરંતુ એ જ નહિ. નદીને સવાલ છવના સુખને છે. જીવન ભાવને છે. જીવ
પ્રવાહ એ જ પણ પાણી એનું એ નહિ. કેવળજ્ઞાન જે સમયે
પ્રગટ થયું તે સમયે જે છે, જેવું છે તે જ અને તેવું ક્ષેત્રતીત અને કાળાતીત થાય તે એને ભાવ એના સ્વભાવને
સમયાંતરે છે. અનંતકાળ પછી અર્થાત્ સર્વદા એનું એ જ છે. પામે અર્થાત અક્ષય-અવ્યાબાધ-અગુરુલઘુ એવાં અનંત શાશ્વત સુખને પ્રાપ્ત કરે.
પરમાત્મ તત્વ દેશ અને કાળથી અતીત છે. પરમાત્મા ક્ષેત્ર અને કાળ જીવની પુદ્ગદ્રવ્ય આશ્રિત કથા અને
તત્ત્વ દ્રવ્ય અને ભાવ ઉભયાત્મ છે. એક છે અભેદ છે. જ્યારે ધ્ધતિહાસ છે.
ધનું દ્રવ્ય (વાત્મા) એ દેશ-કળ-ભાવ આશ્રિત હોવાથી
અને દેશ-કાળ પરિવર્તનશીલ હોવાના કારણે તેના દ્રવ્ય અને ઇતિહાસ-ભૂગોળ અને ભૂત-ભવિષ્ય તથા વર્તમાનકાળ ભાવ પણ પરિવર્તનશીલ છે જ્યારે પરમાત્માના પરમાત્મ તત્તવના મતિજ્ઞાની માટે કાલ્પનિક છે. જ્યારે દિવ્યજ્ઞાની માટે તે ક્ષેત્ર અને કાળ અપરિવર્તનશીલ (સ્થિર) હોવાથી તેમના દ્રવ્ય પ્રત્યક્ષ છે. ઈતિહાસ એ કળકથા છે જ્યારે ભૂગળ એ અને ભાવ પણ અપરિવર્તનશીન (સ્થિર) હોય છે. દેશકથા-ક્ષેત્રકથા છે.
કેવલજ્ઞાની કેવલજ્ઞાયને વેદે છે એ વસંવેદ્વરૂપ છે. કેવલતે સિદ્ધ પરમાત્માની સિદ્ધ થયા પછીની કઈ કથા નથી. જ્ઞાની રવ સ્વરૂપને વેદે છે. જ્યારે પરદ્રવ્ય ક્ષેત્ર-કાળ-ભાવ પરંતુ એમના પૂર્વભવની કથા છે જે કહેવાય છે અને કેવલજ્ઞાનમાં દેખાય છે--જણાય છે કેમકે પ્રતિબિંબિત થાય છે. વંચાય છે. સિદ્ધ પરમામા સિદ્ધ થયા બાદ યારહિત થયા છે. જેવાં હોય તેવાં અને જેવડાં હોય એવડાં જ અસ્સલ રૂપે પુગલ અને સંસારી ની કથા ચાલુ રહેવાની છે. કેમકે અદલદલ દેખાય છે તે સિદ્ધ જ્ઞાતા-દ્રષ્ટા ભાવ છે. ' તેમાં નામ- નામાંતરતા ને રૂપ – રૂપાંતરતા અર્થત પરિભ્રમણ અને પરિવર્તનની ક્રિયા સતત ચાલુ છે.
કેવલજ્ઞાનીને અનાદિ-અનંત જણાય છે. એક જ સમયે
ત્રણે કાળના સર્વ પદાર્થના સવ પર્યાયોને એઓ જાણે છે. દિશા એટલે દેશકાશ. દેશકાશ ધર્મ - અધમ - આકાશ આ વ્યાખ્યા જે કેવલજ્ઞાનીને કેવલજ્ઞાનને સમજાવવાને માટે અને પુદગલરિતકાયને હયું છે. આત્મા એના શુદ્ધ સ્વરૂપમાં
કરવામાં આવેલ છે તે છવાસ્થની છવાસ્થતાની અપેક્ષાએ દેશાતીત છે. જે પદાર્થ દેશના બંધનમાં હોય તે કાળના
છઘની સમજણમાં કેવલજ્ઞાનની સમજણ ઉતારવા માટે બંધનમાં હોય. - *
કરવામાં આવેલી વ્યાખ્યા છે. બાકી તે છઘથી આકાશ ' 'આત્મા એના કેવલ જ્ઞાનમાં એક જ સમયે સર્વક્ષેત્રના માપી શકાય નહિ. તારા ગણી શકાય નહિ, દરિયા ઠાલવી