________________
૪
–
પ્રબુદ્ધ જીવન : સુવર્ણ જયંતી વિરોષક
તા. ૧૫-૮૯ તા. ૧૬-૫-૮૯
વ્યાપારીઓ અને અન્ય તજજ્ઞોની ઓળખાણ થઈ. સાત દિવસ અમે બધા ૭૦ યાત્રાળુઓ મહમ્મતના માંડવે એક વિશાળ કુટુંબમેબાના સભ્ય તરીકે રહ્યા, કન્યા મળ્યા ધર્મચર્ચાના ચોગાનમાં વિહરતા રહ્યા, સરેરાશ દરરોજ ૨૦૦થી ૩૦૦ કિ.મી.ની એ સ્પેશિયલ બસોમાં પર્યટન કરતાં રહ્યાં, તિપિતાના રેજિંદા જીવનવ્યવહાર, વ્યવસાયથી સંપૂર્ણ અલિપ્ત બનીને, ધર્મસ્થળેમાં ધાર્મિક આન દમય વાતાવરણમાં પિતતાની - યથાશકિતમતિ મુજબ પરમ સમીપે પહોંચવાની કોશિષ કરતાં રહ્યાં ' અને જીવનમાં કંઈક પામ્યાની અનુભૂતિ લઈને, ધર્મયાત્રા, નિવિને પાર કરીને મુંબઇ પાછા ફર્યા આપણો સમાજ
પિતાની ધાર્મિક રુચિ કે પરંપરાના સમય, સંજોગે, પરિસ્થિતિને સમજી તેમાં થોડે ફેરફાર કરીને આવી ધર્મયાત્રાનું આયોજન કરે તે આવકાર્ય પગલું ગણાશે.
તીર્થયાત્રામાં પણ કેટલીક મર્યાદાઓ કે જૂની રૂઢિપ્રસ્તતા કે સંકુચિતતા કઈકને કદાચ લાગતી હશે. પણ સ્વાનુભવે એમ સમજાય છે કે આપણા ભય ઔતિહાસિક વારસાને નજરે નિહાળવે અને તીર્થભૂમિના શાંત - પવિત્ર વાતાવરણને અનુભવ કરે એ પણ એક વિશિષ્ટ લહાવે છે. આપણે પૂર્વગ્રહ કે ગ્રંથિઓથી મુકત થઇએ તે કેટલું બધું પામી શકીએ છીએ એ આવા અનુભવ પરથી જ સમજાય છે. તે
નવસંસ્કરણું
- લાલચંદ વાર અતિ હિંસાના એક યુગમાં ભગવાન મહાવીરે અહિંસાને હીરાલાલ અમૃતલાલવાળા અમૃતલાલભાઈ અમારે ત્યાં વર્ષમાં પ્રસ્થાપિત કરી છે.
એકવાર આવતા અને આ પરિચયથી આ સેવક સત્યાગ્રહમાં પૂર્ણ અહિંસા એ શું છે ? એ ક્યારે પામી શકાય; કેવા સામેલ થઈ શકશે. વિદેશી વસ્ત્ર બહિષ્કારમાં સક્રિય થયે. ૧૯૭૧માં પુરુષાર્થથી પામી શકાય?—એ તેઓએ અમર વાણી દ્વારા ગાંધી-ઇરવિન કરાર થયા. ઘણા સત્યાગ્રહીઓ જેલમુકત થયા. અપણને બતાવ્યું છે. અઢી હજાર વર્ષ વહી ગયાં છતાં આજે ગાંધીજીને પૂછ્યું: ‘અમારે શું કરવું ?” ગાંધીજીએ તુરત જવાબ આપણી આસપાસ આ સંધશકિત અચળ રહી છે.
આપે, અહિંસક સમાજની રચના કરવી હશે તે તેમાં રેંટિયે કાળે કરીને આપણી વચ્ચે ગાંધીજી આવ્યા. તેઓએ અહિંસાનું પ્રતીક હશે. ખાદીગ્રામોદ્યોગ દ્વારા આર્થિક જીવનભર અહિંસાની સાધના કરી. તેઓએ કહ્યું કે સત્યને ઉદ્ધાર તે થશે. અકટ કામ પડ્યું છે. દારૂ અને શોધવા માટે, સત્યને સિદ્ધ કરવા કાજે અહિ સૌ એ એક જ
વિદેશી વસ્ત્ર સામે પિકટિંગ કરવાને આદેશ મળે. આદર્શ છે સત્યને સમજવા માટે અહિંસાને આશરે લે જ
ભાવનગર ફૂલચંદ શાહે સંભાળ્યું અને સૌરાષ્ટ્રના પડશે, કારણ કે અહિંસા એ આચારધમ છે. અહિંસા એ કામ માટે ‘સ્વદેશ પ્રચારક મ ડળ' સ્થપાયું અને પ્રેમને પ્રવાહ છે અથવા સત્યાગ્રહ કહે તે સત્યાગ્રહ છે. બેટાદ, જસદણથી માંડીને અમરેલી, બગસરા, જેતપુર (કાપડનું
આજે “પ્રબુદ્ધ જીવન’ વિશેષાંક પ્રગટ કરે છે ત્યારે મુખ્ય મથક), ધોરાજી, ઉપલેટા અને રિબંદર સુધીનું કામ પચાસ વર્ષ પહેલાંના એ દિવસની સ્મૃતિ થાય છે. મંડળે માથે લીધું અને માત્ર છ માસમાં ૨૦ થી ૨૫ લાખનું જેને કદા જુદા ફિરકાઓમાં વહેંચાયેલા હતા. વિદેશી વસ્ત્ર ‘સી’ કરીને બાંધી રાખવામાં આવ્યું હતું. શ્રી પરમાનંદભાઈ કાપડિયાએ પ્રકટપણે બધા ફિરકાને - શ્રી મણિલાલ કેદારી અમારી રાહબર હતા. ગોંડલના એક કરવા પ્રયત્ન કર્યો એટલું જ નહિ પણ તેઓએ જૈન
કેટલાક મુસ્લિમે “સી” કરવા માટે મજહળના નામે નારાજ યુવક સંઘના અગ્રણી બનીને કાર્યક્રમ આપે અને એના
હતા. ત્યારે ગેંડલના મહારાજા ભગવતસિંહજીએ પોતાનાં સરિણામે પ્રબુદ્ધ જૈન’ અસ્તિત્વમાં આવ્યું. કાકા ગોડાઉન એ મુરિલમે માટે ખાલી કરી આપેલાં. કાલેલકરના પરિચય પછી “પ્રબુદ્ધ જીવન” રૂપે આ પત્રનું * આમ અહિંસક સમાજની રચનાને પાયો નખાઈ ગયે. નવસંસ્કરણ થયું અને તેને જૈન-જૈનેતર સૌને ગાંધીજીએ એક નહિ–અનેક સભામાં કહ્યું, ‘મારી નાનકડી સહકાર મળે. આજે ‘પ્રબુદ્ધ વન” એક વટવૃક્ષ બની થેલીમાં બે જડીબુટ્ટી છેઃ એક દેહને ખોરાક છે બીજે રહેલ છે અને વિવિધ શાખાઓ દ્વારા પ્રત્યક્ષ સેવાયજ્ઞ આચરી આત્માને ખેરાક છે. અભેદભાવ શીખવાડે છે વર્ગવિહીન રહેલ છે.
સમાજની રચના કરવા માટે.' ટૂંકમાં, ગાંધીજીએ તેર પ્રકારના મારા બાપદાદા વિદેશી વસ્ત્રના વેપારી હતા અને હું રચનાત્મક કાર્યક્રમ આપ્યા તે છે (૧) એકતા (૨) અસ્પૃશ્યતા પણ તેમાં ફસાયેલે. ગાંધીજીએ આફ્રિકાથી અહીં આવીને નિવારણ (૩) દારૂબંધી (૪) ખાદી ગ્રામોદ્યોગ (પ, ગુજોયું. શું જોયું ?
ઉદ્યોગ (૬) ગ્રામસફાઈ (૭) પાયાની કેળવણી (2) પ્રૌદ્ર અંગ્રેજો, ઈસ્ટ ઇન્ડિયા કંપની કરીને અહી આવ્યા.
શિક્ષણ ૯ સ્ત્રીસ્વાતંત્ર્ય (૧૦) આરોગ્ય (૧૧) રાષ્ટ્રભાષા મેગલ સાથે વેપારી દ્રષ્ટિએ લાગ સાયે, કાગે માલ રૂ
(૧૨) માતૃભાષા (૧૩) આર્થિક સમાનતા. વગેરે પ્રતિવર્ષ ૫-૭ લાખનું લઈ જાય અને ૬૦-૮૦ લાખનું કાપડ ભારતમાં ઠલવાય. અહીંના કોડે કાંતનારા,
(રાગ : વૈષ્ણવજન તો તેને રે કહીએ...) લાખ વણનારા અને તેની પાછળ કરોડની જાળ બિછાવાઈ હતી
ગાંધીજન તે તેને કહીએ, જે દીન દલિતને સંગી રે. (આવું કેટલુંક હેસ્ટીની સેટી' નામના ગ્રંથમાં જોવા મળે છે.) - આ જાળમાં આપણે ફસાયા હતા. એ ગાંધીજીએ જોયું.
સત્ય-અહિ સા સાધન સાથે, એકય તણા ઉમંગી રે...ગાંધી. ત્યાંના ઉદ્યોગપતિએ એટલે માન્ચેસ્ટર, લેન્કેશાયર વગેરેના
ઊંચનીચના ભેદ ભુલાવે આભડછેટને ટાળે રે, માલદારે તે ત્યાંની પાર્લામેન્ટના સભ્ય હતા.
દારૂબંધીને પૂરણ પ્રેમી, ચરખા સૂતર કાંતે રે...ગાંધી. આ વેળા મુંબઈની મૂળજી જેઠા મારકેટના કાકા
ગૃહઉદ્યોગે ગામડી જાણે, ગ્રામ સફાઈ કરતે રે, કહેવાતા શેઠ નરોત્તમદાસ ભાણજી, શ્રી હીરાલાલ અમૃતલાલ
કેળવણી પાયાની પ્રેમ, મેટાને પણ પરખે રે...ગાંધી. શાહ વગેરે ગાંધીજીના પ્રભાવમાં હતા. એમણે આગામી
સ્વતંત્રતા સ્ત્રીઓની સાથે, જાતે નર રહેતે રે, વિર્ષના કાપડના આયાત માલનાં ટેન્ડર રદ કર્યા. રાષ્ટ્રવાણુને પ્રચાર કરતે, માતૃભાષા ભણતે રે...ગાંધી. :વિદેશી વત્રની હોળીઓ થવા લાગી. ટિળક મહારાજ અને ધનસંપતને સરખી કરતે, સમાનતામાં રમતું રે, - કોંગ્રેસ દ્વારા આ કાર્યક્રમને ટેકે મળે.
હરિજને કે છે તેર સૂત્રની, માળા ગુંથી તરત રે...ગાંધી. )
જમાનતા.
.
( ર .