________________
તા. ૧/૧૬-
૨
૯
તા. ૧-૩-૮૯
પ્રબુદ્ધ જીવન
વચનામૃત
છે “સત્સંગી રામાયણ મહાભારત, ગીતા, ઉપનિષદો અને ભાગવતની સંસ્કાર વગેરેની દષ્ટિએ જાગૃતિરહિત હતું તેમજ અજ્ઞાન, જેમ વચનામૃત પણ ધર્મગ્રંથ છે. એટલું ખરું કે વચના- વહેમ, હિંસા, દેવદેવીઓ સંબંધી ખેટા ખ્યાલે, નાતજાતના મૃત ગ્રંથ ઉપકત ગ્રંથની જેમ સામાન્ય જનતાની વધુ પડતા કડક ભેદભાવ વગેરે લેકજીવનનાં આંખે ઊડીને જીભે જોઈએ તેટલે ચ નથી, ઘડીભર ઘણા લોકોને વળગે એવાં તો હતાં. આ પરિસ્થિતિમાં હિંદુ વચનામૃત” નામ પણ નવું લાગે. તેનું એક કારણું ધર્મના ગ્રંથ જેવા કે વેદ, પુરાણ, રામાયણ, એ છે કે વચનામૃત સ્વામિનારાયણ સંપ્રદાયને ધર્મગ્રંથ છે મહાભારત, ગીતા ભાગવત વગેરેને અભ્યાસ કરીને તેથી તે સર્વજનસુલભ ન બન્યું હોય એ દેખીતું છે બીજુ'. સમાજને ધર્મ અને ભક્તિને યોગ્ય અર્થ સમજાવનારા સમર્થ કારણ એ છે કે ભારતમાં લેકને વાચનપ્રેમ વધતો રહ્યો છે. પંડિતે મેગીએ કે સાધુસંતે ભાગ્યે જ જોવા મળે એ સમજી વળી ભાગવતની સપ્તાહ કે સત્યનારાયણની કથા સાંભળવામાં શકાય તેવું છે. આવા સમયમાં જિંદગીના જોખમે સહજાનંદલોકોની ધર્મ કે ભકિત અંગેની જિજ્ઞાસા પર્યાપ્ત થઈ જતી સ્વામીએ હિંદુ ધર્મના અઘરા અને ગહન ગ્રંથના સારરૂપે હોય છે. “વચનામૃત' ગ્રંથની ભૂમિકા પરથી નજર નાખીએ. લેકે સરળતાથી સમજી શકે એવી ગુજરાતી ભાષામાં ધમ સહજાનંદ સ્વામીને સર્વગુણસંપન્ન સાધુ ગણીને તેમના ગુરુ. અને ભકિત સંબંધી જે સમજણ આપી છે તે વચનામૃતમાં રોમાનંદસ્વામીએ તેમને ઉદ્ધવ સંપ્રદાયની ગાદીના પિતાના સંગ્રહોઈ છે અનુગામી બનાવ્યા. સહજાનંદ સ્વામીએ આ નેતૃત્વ સ્વીકાર્યું
અમૃત જેવાં વચન એટલે વચનામૃત અમૃત પીવાથી ત્યારે તેમની ઉંમર માત્ર ૨૦ વર્ષની હતી. સહજાનંદ સ્વામી
માણસ અમર બને છે. તેવી જ રીતે વચનામૃતનું પાન કરીને જે સ્થળે હોય ત્યાં હંમેશાં ધર્મસભા ભરતા. ત્યારથી તેઓ
આચરણ કરે તે અમર બને છે. માનુષી શરીર તે નાશવંત છે સંપ્રદાયના ગાદીપતિ બન્યા ત્યારથી તેમના અંતકાળ સુધી,
છતાં માણસ શી રીતે અમર બને? અભ્યાસીઓ જાણે છે કે લગભગ ત્રીસ વર્ષના ગાળા દરમ્યાન ગઢડા, વડતાલ, અમદાવાદ,
ઉપનિષદમાં અમર થવાની વિદ્યા આપી છે. અમર થવું જેતપુર, લેયા વગેરે જુદે જુદે સ્થળે ધાર્મિક સભામાં તેમણે જે
એટલે શું? પિતાનામાં રહેલો આત્મા દેવી, આનંદમય અને ધાર્મિક પ્રશ્નોની ચર્ચા કરી તેમજ સંતે અને ભકતના
અમર છે એનું ખરેખર ભાન થાય એટલે અમર બનવું; પ્રશ્નોના જે ઉત્તર આપ્યા તે તેમના વિદ્વાન અને સમથ"
અર્થાત જેને આ પ્રકારનું “આત્મજ્ઞાન” થાય તે બાહ્ય આન દે સંતાએ નોંધ કરીને પુસ્તક સ્વરૂપે પ્રગટ કર્યા
પાછળ ભટકતા નથી અને સ્થિર બુદ્ધિવાળા રહે છે. તેને તે સહજાનંદસ્વામીનાં વચનોને સંગ્રહ અર્થાત વચનામૃત.
દુન્યવી સુખ-દુ:ખ પ્રત્યે અનાસકિત રહે છે, તે જગતના વચનામૃત વિશે વિચારતાં પહેલાં સહજાનંદવામીન સમયમાં સઘળા પદાર્થોમાં પરમતત્વ (ભગવાન)ને જુએ છે, પરિણામે તેને સમાજનું વાતાવરણ કેવું હતું એને ખ્યાલ લે ઉચિત માટે જન્મમરણને પ્રશ્ન થતો નથી. સહજાનંદ સ્વામીએ ઉપનિષબનશે. ભોજા ભક્ત સહજાનંદ સ્વામીના સમલીન હતા. તેથી દમાં આપેલી ગુઢ વિદ્યા સામાન્ય માણસ સમજી શકે એવી રીતે તેમના ચાબખા શબ્દમાં જ તે સમયનું વાતાવરણ ભગવદ્ભકિતની ભાષામાં પિતાની લાક્ષણિક ઢબથી સમજાવી છે. જોઈએ. વીરપુરના સંત જલારામ બાપા ભેજા ભકતના શિષ્ય અલબત્ત બધું બ્રહાય છે. તેથી એક વસ્તુ અને બીજી વસ્તુ હતા. તે સમયમાં ભભૂતિ એળેલા. બાવા જોવા મળતા. તેઓ વચ્ચે તાવિક રીતે તફાવત નથી એવા અતિ મતની દેરાધાગા કરતા અને હિંસા તેમને મન સ્વાભાવિક હતી. આકરી ટીકા સાથે તેમણે પિતાને તીવ્ર અણગમો ભેજા ભકતે આ બાવાઓનું વર્ણન તેમને એક ચાબખામાં બતાવ્યો છે. આનું કારણ સમજવા જેવું છે. અતવાદને નીચે પ્રમાણે આપ્યું છે :- . .
અનુસરવાને દા કરતા ત્યાગીઓ વસ્તુ વરતું નિત નિત દર્શન નીમ (ભૂતપ્રેતને આપેલા બલિ-નિયમ) ધરાવે,
વચ્ચે ભેદ નથી એવી માન્યતા દ્વારા અનીતિ આચરતા અને ઘેર આવે ત્રિયા (સ્ત્રીઓ) ટોળી; ; .'
ધમ ધમને ઠેકાણે રહે એવું બનતું જે શ્રી સહજાનંદ સ્વામીના
નિરીક્ષણની બાબત હતી વળી, ધર્મમાં રસ ધરાવતા અનેક માઈ. માઇક કરી બાવો બોલાવે.
લેકે અતવાદનાં નામ પર થતા ભ્રષ્ટાચારને સારી રીતે જાણે : , હોયે કામનાની હોળી રે.
છે. આદિ શંકરાચાર્ય અતવાદના પ્રખર હિમાયતી છતાં તેમણે સઘળા શિષ્યને ભેળા કરી બાવો ખાય,
ભગવદ્ભકિતનાં એવાં સ્તોત્ર રચ્યાં છે કે ભકતોને તેમજ તત્ત્વજ્ઞાની ખીર ખાંડ ને પિળી;
એને જબ્બર આ જ થાય. તેમનું મન જવિટું મગં" ભજો ભગત કહે ભવસાગરમાં.
જોરિ મૂઢમતેવાળું તેત્ર તે સૌ કોઈની માટે પ્રેરક * . , બાવે માર્યા બોળી રે.
તેત્ર છે. સહજાનંદસ્વામીને જીવનમંત્ર અહિ સા હતું. આ બાવા- શ્રી સહજાનંદસ્વામીને નહિવત પરિચય આપ્યા પછી એમ એનાં હિંસાત્મક વલણ અને આચરણ સામે સહજાનંદ સ્વામી કહેવું જરૂરી લાગે છે કે વચનામૃત માત્ર સુવાકને સંગ્રહ અને તેમના સંતે અહિ સાથી વર્તતા. અને શારીરિક કે નથી. દૈવી વાણી અથવા તે તપાવીની વાણીને અમત સાથે જ મામસિક પીડ જે થાય તે તેઓ અભુત વૈર્યથી સહન કરી સુરખાવાય તેથી “વચનામૃત” શબ્દ જાય છે. વચનામૃતમાં લેતા. આ સમયમાં ભેજા ભગત જેવા ભકતો ભાગ્યે જ જોવા પ્રશ્નોત્તરી, ચર્ચા, નિરૂપણ, આદેશ, સ્પષ્ટિકરણ વગેરે બધું મળે; અર્થાત ૧૫૦–૨૦૦ વર્ષ પહેલાં સમય ધમ, શિક્ષણ, સારા વ્યવસ્થિત રીતે આપેલું છે. ભારતીય તત્ત્વજ્ઞાનમાં છવ, જગત