SearchBrowseAboutContactDonate
Page Preview
Page 13
Loading...
Download File
Download File
Page Text
________________ Regd. No. MR. By/ south 54 Licence No. 1 37 હs : :435 ET ' TI પ્રબુદ્ધ જીવનો ' ITT TT TTT HI, T વર્ષ: ૨૦ અંક: ૧૮ : 'T મુંબઈ, તા. ૧૬-૧-૧૯૮૯ : મુંબઈ જેન યુવક સંઘનું પાક્ષિક મુખત્ર વાર્ષિક લવાજમ રૂ. ૩૦/- છૂટક નકલ રૂા. ૧-૫૦ પરદેશમાં વાર્ષિક રૂા. ૩૦૦ - તંત્રી : રમણલાલ ચી. શાહ . પૂ. ગણિવર્ય મુકિતવિજયજી (મળચંદજી) મહારાજ ' રવિવાર, તા. ૮મી જાન્યુઆરી, ૧૯૮૯ના રોજ દીક્ષા લેવાની ભાવના થઈ. માતા-પિતાએ એ પ્રસ્તાવને પાલિતાણામાં મુકિતચંદ્ર શ્રમણ આરાધના ટ્રસ્ટ તરફથી શાસન અનુમોદન આપ્યું. ' પ્રભાવક ગચ્છાધિરાજ શ્રી મુકિતવિજયજી ગણિવર્ય શ્રી સોળ વર્ષની ઉંમરે વિ. સં. ૧૯૦૨માં ઋષિ બુટેરાયજી મૂળચંદજી મહારાજ) ની રવગરહણ શતાબ્દીનો કાર્યક્રમ પાસે મૂળચંદે દીક્ષા લીધી અને તે મૂળચંદજી સ્વામી બન્યા. પ. પૂ. શ્રી યશદેવસૂરિજી, પ. પૂ. શ્રી ચંદ્રોદયસૂરિજી, પ. પૂ. એ દિવસોમાં પંજાબના સાધુઓમાં બુટેરાયજી મહારાજનું હેમપ્રભસૂરિજી, પ. પૂ. શ્રી જંબૂવિજયજી મહારાજ, નામ ઘણું મોટું હતું. ચારિત્રના પાલનમાં તેઓ અત્યંત પ. પૂ. સાવીશી' જ્ઞાનશ્રીજી મહારાજ વિગેરેની નિશ્રામાં શુદ્ધ હતા. શાસ્ત્રોને ઘણે ઊંડે અભ્યાસ એમણે કર્યો હતે. ઉજવાયો હતો. એ પ્રસંગે ઉપસ્થિત રહેવાની અને પૂજ્ય એમની જ્ઞાનની ભૂખ ઘણી મેટી હતી. તેઓ જન્મે જાટ મૂળચંદજી મહારાજ વિશે પ્રાસંગિક વકતવ્ય રજૂ કરવાની મને કામના હિન્દુ હતા. સંસ્કૃત ભાષાનું જ્ઞાન તેમને નાનપણ તક સાંપડી હતી. પણથી જ વારસામાં મળ્યું હતું. સેળ વર્ષની વયે દીક્ષા [ આ પ્રસંગે સર્વ વક્તાઓએ મૂળચંદેજી મહારાજના - લીધા પછી તેમણે પોતાના ગુરુ ' ઋષિ નાગરમલજી જીવન અને કાર્ય વિશે સારે પ્રકાશ પાડ્યો હતે. પાસે, ઋષિ અમરસિંહજી' પાસે તથા શ્રી પૂજ 'આ કાર્યક્રમનું સંચાલન સ્થાનિક અધ્યાપક અને વિધિકાર ", " રામલાલજી પાસે આગમ ગ્રંથો ઉપરાંત વ્યાકરણ, ન્યાય શ્રી જયંતીલાલ એમ. શાહે કહ્યું હતું તથા ભકતામર પૂજન , વગેરેને પણ ઘણું સારે અભ્યાસ કર્યો. જેમ જેમ તેએ વધુને વધુ અભ્યાસ કરતા ગયા તેમ તેમ શહેરમાં તે પણ તેમણે જણાવ્યું હતું. પાલિતાણા જેવા નાના કેન્દ્રમાં પણ . એવા એવા પાઠ વાંચવામાં આવ્યા કે જે વિશે એમના મનનું, શ્રેતાઓની ઘણું સારી હાજરી હતી. પૂ. મુકિતવિજયજીના શિષ્ય–પ્રશિષ કમલેસૂરિ, કેસરસૂરિ વગેરેના સમુદાયનાં સાધુ-- સમાધાન કેઈ કરી શકતું નહિ. જિનપ્રતિમાની પૂજા કરવી સાળી પણ સારી સંખ્યામાં ઉપસ્થિત હતાં. કે નહિ તથા મુહપત્તિ મેઢે બાંધવી કે નહિ તે વિશે બુટેરાયજી અને એમના શિષ્ય મૂળચંદજીસ્વામીએ -' ગણિવર્યા મુક્તિવિજ્યજી (મૂળચંદજી) મહારાજને જૈન ઘણાની સાથે શાસ્ત્રચર્ચા કરી, પરંતુ મનનું સમાધાન શાસન ઉપર ઘણા બધે ઉપકાર છે. એમના જૈવન વિશે ઘણી ન થતાં વિ. સં. ૧૯૦૩માં પંજાબમાં રામનગરમાં રસપ્રદ અને પ્રેરક માહિતી મળે છે. એ મહાન તેજસ્વી વિભૂ- મુહપત્તિને દશે તોડી નાખે. એથી સંઘમાં ઘણે ઊહાપોહ તિના જીવનની ઝાંખી આ કાર્યક્રમમાં કરાવવામાં આવી હતી. થયો હતે. અહીં મૂળચંદજી મહારાજના જીવન અને કાર્યને પરિચય પિતાની શંકાઓના સમાધાન માટે બુટેરાયજી મહારાજે આપવામાં આવ્યો છે. પિતાના બે શિષ્ય મૂળચંદજી અને વૃદ્ધિચંદજી સાથે ગુજરાત મૂળચંદજી મહારાજનો જન્મ પંજાબમાં શિયાળકેટમાં વિ. બાજુ વિહાર કરવાનું નકકી કર્યું. એક હજાર કરતાં વધુ સં. ૧૮૮૬માં ભાવડા જૈન જ્ઞાતિમાં ઉપકેશવંશમાં, બરડ ગોત્રમાં માઈશને એ કઠિન અને ઉગ્ર વિહાર હતા. રસ્તામાં મેગ્ય થયેલ હતું. એમના પિતાનું નામ સુખ શાહ હતું. માતાનું ગોચરી પાણી પણ મળે નહિ, તેમ છતાં તેઓની લગની એટલી નામ બરબાઇ (મહતાબદેવી) હતું. બધી તીવ્ર હતી કે બધાં કષ્ટ સહન કરીને પણ તેઓ અમને - બાળક મૂળચંદ નાનપણથી જ બહુ તેજસ્વી હતે. દેખાવે દાવાદ આવી પહોંચ્યા. ત્યાં તેઓ પં. શ્રી મણિવિજયજી દાદાને પણ સશકત અને પ્રતિભાશાળી હતા. પાંચ વર્ષની ઉંમરે એને મળ્યા. તેમની સાથે સત્સંગ કર્યો શાસ્ત્રચર્ચા કરી અને બધી નિશાળમાં મૂકવામાં આવ્યું હતું. નિશાળમાં વ્યાવહારિક શિક્ષણ, શંકાઓનું સમાધાન મેળવ્યું. તેઓએ પ્રથમ શજય લે ઉપરાંત તે સ્થાનકમાં જાય, સામયિક કરે, પ્રતિક્રમણ કરે મહાતીર્થની યાત્રા કર્યા પછી ૫. મણુિવિજયજી દાદા અને થાકડા ને મુખપાઠ કરે. તે સાધુઓના પરિચયમાં આવીને. પાસે ફરીથી સગી દક્ષા લેવાને નિર્ણય કર્યો. તેમની પ્રેરણાથી ઘણા નિયમ લે. એમ કરતાં મૂળચંદને તેઓએ અમદાવાદથી વિહાર કરી શકુંજયની યાત્રા કરી અને
SR No.525974
Book TitlePrabuddha Jivan 1989 Year 50 Ank 17 to 24 and Year 51 Ank 01 to 16 - Ank 05 and 16 is not available
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1989
Total Pages292
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy