________________
પ્રબુદ્ધ જીવન
તા. ૧-૧-૮૯
લખી દેવાં સારાં. પછી રહી જાય છે. ઘણીવાર તે નવા જાણે બંનેને પિતાના મનની વાત કશી જ છૂપાવવાની ન હેયપ્રવાસ ખેડવામાં. પાસપેટની પાંખે અને પ્રદેશે જયવિજયના” કટાક્ષ પણ કરે. આ બે મિત્રોનું આવું નિખાલસ મિલન-મારા એ બે મારા પ્રવાસ-પુસ્તકના લેખનમાં આ રીતે ઉમાશંકરની માટે નવું હતું. બંને વડીલો સાથે પૂરી અમીષ્મ હતી. પ્રેરણ રહેલી છે.
એટલે તેમની સ્પષ્ટ વાતચીતમાં મારી ઉપરિથતિને તેમને એક વખત હું ઉમેદભાઈ મણિયારને મળવા ગયો ત્યારે
કશે જ વાંધો નહોતે. તેઓએ ઉચ્ચારેલા અભિપ્રાય મારી ‘સંસ્કૃતિ'ની વાત નીકળી. તેમણે મને કહ્યું. “સંસ્કૃતિ બંધ કરવાને
પાસેથી કયાંય જશે નહિ તેની પણ તેમને ખાતરી હતી. વિચાર ઉમાશંકર કરે છે, કારણ કે ગ્રાહકે બહુ જ ઓછા છે. પાછા ફરતાં ઉમાશ કરે કહ્યું, ‘હું મુંબઈ આવું ત્યારે સંરકૃતિ' માટે આપણે મુંબઈમાંથી બસો-ત્રણસે નવા ગ્રાહકે મન હળવું કરવા ઉમેદભાઈને અચૂક મળું. કેટલીકવાર જે કરી આપીએ તે “સંસ્કૃતિને વાંધો ન આવે.' જાહેરમાં કે બીજી કોઈ વ્યકિત પાસે કોઈ ઘટના કે વ્યક્તિ એ માટે મારાથી બનતી સહાય કરવાનું અને બાર મહિનામાં વિશે જે કે અભિપ્રાય છે કે માહિતી ઉચ્ચારી ન શકાય કેટલાક સખાવતી ભાઇઓની સહાયથી બસે જેટલા નવા તે હું ઉમેદભાઈ આગળ અવશ્ય રજુ કરું. મારી ગ્રાહકનું લવાજમ ભરવી આપવાનું મેં વચન આપ્યું અને પ્રવૃત્તિઓ વિશે કે લખાણે વિશે બીજા સૌના પ્રશ સાએ દિશામાં કેટલુંક કામ પણ કર્યું. ત્યારપછી ઉમાશંકર ત્મક અભિપ્રાય જ છે. ઉમેદભાઇ મને સાચી કેર જ્યારે મુંબઈ આવ્યા ત્યારે મારા ઘરે એમની કરી શકે. તે જાણવાને માટે પણ હું ઉસુક હોઉં. ઉમેદભાઇ પાસે મેં અને ઉમેદભાઇએ તે માટે પ્રસ્તાવ મૂકો. યાદ રાખીને બધી જ વાત કરે. સાહિત્યજગતના કે સામાજિક ઉમાશંકરે તે માટે સ્પષ્ટ ના કહી. તેમણે કહ્યું, જાહેર જીવનના Under Currents ઉમેદભાઈ પાસેથી સંસ્કૃતિને મારે આવી રીતે જિવાડ્યું નથી. સંસ્કૃતિ પિતાનું જાણવા મળે ઘરે વસ્તુસ્થિતિ ઉપર વધુ પ્રકાશ પડે.” ભાગ હશે ત્યાં સુધી ચાલશે. સંસ્કૃતિ બંધ થાય તેથી મને કંઈ ક્ષેભ થશે નહિ. મેં ઘણાં વર્ષ સુધી એકલે હાથે
ઇમરજન્સી વખતે ઉમાશંકર બહુ વ્યાકુળ રહેતા. મુંબઈમાં ચલાવ્યું છે, પેટ ખાઈને પણ ચલાવ્યું છે. જીવનના અંત
જૈન યુવક સંઘના ઉપક્રમે ત્રણ વ્યાખ્યાન આપવા માટે
એમણે મને સંમતિ ૫૨ આપી હતી અને તારીખે પણ છપાઈ સુધી એ ચલાવવું જ જોઈએ એ આગ્રહ શા માટે રાખો ? ‘સંસ્કૃતિ” એ Mass માટેનું નહિ, પણ Class માટેનું
ગઇ હતી. પરંતુ ઈમરજન્સી જાહેર થયા પછી ઉમાશ કરે એ સામયિક છે, એટલે એના ગ્રાહકે ઓછા જ હોવાના એ
કાર્યક્રમ માટે ના પાડી હતી અને કહ્યું હતું કે જ્યાં સુધી ઈમરતે પહેલેથી જ એ શરૂ કર્યું ત્યારથી જ નકકી હતુ.
જન્સી છે ત્યાં સુધી હું જાહેરમાં બેલવાનું ટાળું છું, કારણ કે એટલે સંસ્કૃતિ બંધ થાય તેના માટે અફસોસ કરવાનો
મુક્ત મનથી બેલી શકાતું નથી. મારા વકતવ્યમાં સરકાર
વિરુદ્ધ વાત આવવાની છે એવું નથી, પરંતુ વાણી ઉપર ન હોય.' સંસ્કૃતિ ચલાવવા માટેના તેમના આવા નિસ્પૃહ
જાણે ભાર હોય તેવું લાગે છે. તે સમયે એમણે રાજ્યસભામાં અને સમત્વયુક્ત વિચારો જાણ્યા પછી અમારે વિશેષ કંઈ
પણ પિતાને આક્રોશ વ્યકત કર્યો હતે. એ દિવસે માં ઉમાશંકર કહેવાનું રહ્યું નહિ. સંસ્કૃતિના નવા ગ્રાહકે બનાવવાની યોજના
કેટલા બધા સંવેદનશીલ હતા તેને એક પ્રસંગ ઉમેદભાઈ મણિયારે મેં અને ઉમેદભાઇએ ઉમાશંકરના કહેવાથી પડતી મૂકી હતી.
કહ્યો હતો. ઉમાશંકર અને ઉમેદભાઈ વાલકેશ્વરના રસ્તા ઉપરથી મુંબઈમાં આવે ત્યારે ઉમાશંકર ગમે તેટલાં રોકાણમાં ચાલ્યા જતા હતા, એવામાં સાઈરન વાગી અને ખબર પડી .વ્યસ્ત હોય તે પણ ઉમેદભાઈ મણિયારને મળવા માટે અચૂક કે ઈન્દિરા ગાંધી એ રસ્તેથી પસાર થઈ રહ્યાં છે. એ સમાચાર સમય કાઢે. એક વખત મારા ઘરે જ્યારે ઉતર્યા હતા ત્યારે એક જાણતાં જ ઉમાશંકર ઝડપથી મુખ્ય રસ્તાથી થોડા દૂર ચાલ્યા કાર્યક્રમમાંથી પાછા ફરતાં અમને લગભગ રાતના અગિયાર વાગી ગયા. એ જોઈ ઉમેદભાઈ તે વિચારમાં પડી ગયા. ઈન્દિરા ગયા હતા. રસ્તામાં તેમણે મને કહ્યું, “આપણે ઉમેદભાઇના ગાંધીની મેટરગાડી પસાર થઈ ગઈ એટલે ઉમાશંકર પાછા ઘરે જઇશું? તમને મેડુ તે નથી થતું ને?”
આવ્યા. ઉમેદભાઈએ પૂછ્યું કે તમે કેમ આમ કર્યું ?ઉમાશંકરે - મેં કહ્યું, “ના મને એવું નથી થતું. પરંતુ અગિયાર કહ્યું, “જે બાઇએ આખા દેશની બુદ્ધિમત્તાનું અપમાન કર્યું વાગી ગયા છે અને એમના ઘરે પહોંચતાં સાડા અગિયાર છે, તે બાઈને ચહેરે પણ આપણી નજરે શા માટે પડવા થશે. તેઓ સૂઈ ગયા હશે.'
દઈએ ?' ઉમાશંકરની ઇમરજન્સીના વખતની સ્થલ અને - ઉમાશંકરે કહ્યું, ‘ઉમેદભા સામાન્ય રીતે વહેલા સૂતા સૂક્ષ્મ વ્યાકુળતા કેવી હતી તે આ પ્રસંગ દર્શાવે છે. નથી. અને સૂઈ ગયા હશે તે આપણે એમને ઉઠાડીશું. મિત્ર
ઉમાશંકરનાં કુટુંબીજને, સગાંસંબંધીઓ, મિત્ર વગેરે તરીકે એટલે આપણને હકક છે.”
અનેક વ્યકિતએ કરતાં અમારે સંબંધ કેટલો બધે એ હતું, અમે ઉમેદભાઈના ઘરે પહોંચ્યા ત્યારે તેઓ પથારીમાં તેમ છતાં ઉમાશંકરના આમ, કેટલા બધા પ્રસંગે નજર સામે આડા પડયા હતા. જાગતા હતા. ઘરની લાઈટ ચાલુ હતી. તરવરે છે ! સતત પરિભ્રમણશીલ રહેનાર અને સતત અનેક ઉમાશંકરને જોઈને ઉમેદભાઇ તરત બેઠા થયા. ઉત્સાહમાં આવી વ્યકિતઓના સંપર્કમાં આવનાર, સતત તાજગીસભર એવા ગશે. પરરપર વાત ચાલી. વિદ્યાબહેને અમારા માટે ચા એમના વ્યકિતત્વનાં વિવિધ પાસાંને પરિચય કે અનુભવ અનેકને મૂકી. લગભગ દોઢ કલાક વીતી ગયે. મિનિટે મિનિટે ખડખડાટ થયે હશે! પ્રેરણાસ્ત્રોત સમાન એમના જીવનમાંથી યાચિત ‘હસવાનું થાય એ તે ખરું જ, પરંતુ ઉમેદભાઈ અને ઉમા- પ્રેરણા ગ્રહણ કરી એમના ભવ્યાત્માને શ્રદ્ધાંજલિ અપીએ ! શિકાર બને પિતાના તદ્દન નિખાલસ અભિપ્રાયે પણ વ્યક્ત કરે,
- રમણલાલ ચી. શાહ માલિક : શ્રી મુંબઈ જૈન યુવક સંઘ, મુદ્રક અને પ્રકાશક : શ્રી ચીમનલાલ જે. શાહ, પ્રકાશન સ્થળ : ૩૮૫, સરદાર વી. પી. રોડ, મુંબઈ -૪ ૦૦૦૪, ટે. નં. ૩૫૦૨૯૬ : મુદ્રણસ્થાન: ફ્રેન્ડ પ્રિન્ટર્સ, જગન્નાથ શંકર શેઠ રેડ, ગિરગામ, મુંબઈ - ૪૦૦૦૦૪
.