SearchBrowseAboutContactDonate
Page Preview
Page 113
Loading...
Download File
Download File
Page Text
________________ તા.૧-૫-૮૯ તા. ૧૬-૫-'૮૯ પ્રબુદ્ધ જીવન : સુવર્ણ જયંતી વિશેષાંક લેકે સવારે તેમજ રાતના ખુલ્લામાં સંડાસ' જાય છે, તેથી જે ગંદકી ફેલાય છે તે મુંબઈ - દિલ્હી જેવાં મેટાં શહેરોમાં પણ રેગ ફેલાવવા માટે પૂરતું કારણ બને છે. આવા રોગ ફકત ગરીબ વસ્તીને જ લાગુ પડે છે તેવું નથી, પરંતુ સુખી સમાજને પણ લાગુ પડે છે. એટલે જ અત્યારે બહુ વ્યાપક પ્રમાણમાં આપણે મલેરિયા, ફાઇલેરિયા, ફલ્યુ તેમજ - આંતરડાના અન્ય રોગો પણ ઘણાં મોટા પ્રમાણમાં તેમને થાય છે. આ એક અતિ ગંભીર વિષય છે, અને જાગૃત નાગરિકે તે અંગે વધુ જાણે અને આજના પ્રશ્ન આવતાં. દસ વર્ષમાં વધુ ગંભીર બનીને આપણા સરળ અને સુખી જીવનને નષ્ટ ન કરે તે માટે તેના ઉપાય શોધે અને તેને અમલમાં મૂકે તે ઘણું જરૂરી છે. જેમ જેમ વસ્તી વિસ્ફોટ થતું જશે, તેમ તેમ આ પ્રશ્ન પણ વધુ મેટા બનેવાના છે. મુંબઈ અને અન્ય મેટાં શહેરની વિવિધ સામાજિક સંસ્થાઓ આ વિષય પર નિષ્ણને બેલાવીને ચર્ચા કરે તે તેના જે ઉપાયે આજે શેધાયા છે તેની જાણ સહુને થાય અને એ દિશામાં આગળ વધી શકાય. ' સમ્યગદર્શનશાનચારિત્રાણિ મોક્ષમાર્ગ ૨ સુનંદાબહેન વેહેરા - -- ભારતના મુખ્ય દેશનેએ પરમતત્વને સ્વીકાર્યું છે એ દેહથી અલગ છે, કારણ કે રાગાદિ આત્માને મૂળ સ્વભાવ પરમતત્વ શું છે કે જેને માટે ઋષિમુનિઓએ હાડ ગાળી નથી, એ પ્રતીતિયુકત અનુભવ સમ્યગદષ્ટિ અતિમાને હેય છે. નાખ્યાં, સતએ સુખને તિલાંજલિ આપી. તત્વચિંતકોએ તે એક ફાનસના ગેળાને મેશ લાગી હોય તો તેમાં તત્ત્વને અચિંત્ય કહ્યું. મહાત્માઓએ તેની પ્રાપ્તિ માટે જન્મને તે પ્રગટેલી હોવા છતાં તેને પ્રકાશ પ્રગટપણે જણાવે તેની સામે હેડમાં મૂકી દીધા ક્યા રહસ્ય તેઓને આકથી* નથી તેમ આત્માને જ્ઞાનાવરણાદિ કર્મોનું આવરણ હેવાથી લીધા કે તેઓ દુનિયા પ્રત્યેથી વિમુખ થઈ પરમતત્વને આત્મજ્ઞાનને પ્રકાશ પ્રગટપણે અનુભવમાં આવતો નથી; અને સન્મુખ થયા. અજ્ઞાનવશ છવ સંસારમાં પરિભ્રમણ કર્યા કરે છે. . તે તત્ત્વ એટલે એક્ષ-શાશ્વત સુખ; પરંતુ બુદ્ધિવર્ધક યુગમાં લોકો કહે છે કે મેક્ષ કોણે દીઠે છે? તે તે અમારે * અજ્ઞાનને વશ થયેલે આત્મા, પૌગલિક પદાર્થોના સંયોગમાટે પક્ષ છે, અને આ ઈદ્રિયસુખ તે પ્રત્યક્ષ છે. દુર્યોધને વિયેગથી થતું સુખદુઃખ પિતાને થતું જાય છે તેમ અનુભવે છે, એમજ કહ્યું હતું કે આ સેના અને સંપત્તિ મળતાં હોય પણું આવરણ મંદ થવાનાં નિમિત્તે પ્રાપ્ત થતાં સાધકનું તે જોયું જશે. એકલા કૃષ્ણથી આપણને શું લાભ લક્ષ આત્મજ્ઞાન પ્રત્યે વળે છે, તેથી ક્રમે ક્રમે અજ્ઞાન થવાનું છે? અને વિચાર કર્યો કે શ્રીકૃષ્ણ હશે તે દૂર થતું જાય છે. સ્વયં આત્મા જ સ્વભાવે જાતિસઘળું છે. આ વાત સ્વરૂપ છે એવી અંતરંગ શ્રદ્ધા થતાં આત્મ પિતે જ બેધ. જૂની નથી પરંતુ સનાતનસત્ય છે. આજે આપણી પારાશીશી માપવાના આ પામે છે કે અરે ! આત્મા તે હું પોતે જ છું, હું બે પ્રતીક છે. આપણાં નામઠામ ગમે તે હોય પરમાથથી શુદ્ધબુદ્ધ, નિરંજન, નિરાકાર, ચૈતન્યરૂપ છું, પણ લાક્ષણથી જીવન કળાય છે. ભગવાને આ કાળને દુષમ સ્વ-જ્ઞાન થતાં હું પણ મટીને પિતે જ્ઞાતા-દ્રષ્ટા બની જાય છે કહ્યો છે કારણ કે જીવો સવિશેષ ભૌતિક સુખવાદી થશે, અને રૂંવ-ભક્તતૃત્વના ભાવ કે જે પરિભ્રમણનાં કારણે ધર્મસુખવાદી નહિ બને. ધર્મ ફાલ્યો ઘણે જણાશે પણ સત્ય હતાં તે મંદતા પામે છે, અને કેમે કરીને તે નષ્ટ થાય છે, નહિ હોય. માનવમન ઘણું હીન અને દીન બની જવા પામ્યું ત્યારે હું પોતે “હું” મટી “હરિ' રૂપે પ્રગટ થાય છે. છે. માનવજીવનની એક એક પળમાં સત્ય પ્રગટ થાય તેવું કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્ય રચિત યોગશાસ્ત્ર ગ્રંથમાં સામર્થ્ય છતાં જીવ તેને વિચાર કેમ કરતા નથી ? કારણ કે સમ્યગંકુશનાદિના માહાસ્યની પ્રરૂપણું નીચે પ્રમાણે કરવામાં તેને અંતરની સમશ્રેણીના સુખની ખબર નથી. એ સુખનાં આવી છે કે-સાધને નીચે મુજબ છે : રાજ્ય મળવું, ચક્રવતી થવું કે ઈદ્રપણું મેળવવું દુર્લભ “સમ્યગ્દર્શન, સમ્યગંજ્ઞાન, સમ્યગચારિત્ર, સભ્યશ્રદ્ધા, સમ્ય- કહ્યું નથી. પણ બોધિરત્ન (સમ્યગદર્શન) પ્રાપ્ત કરવું દુર્લભ છે.' ધ, સમ્યગઆચરણ, સમ્યગૃષ્ટિ, સમ્યગેસમજ, સમ્યવર્તન, -સાચું જોવું, સાચું જાણવું, સાચું કરવું.' જેવી રીતે તનું સ્વરૂપ કહેલું છે તેવી જ રીતે સંક્ષેપથી કે વિરતારથી તેને બોધ થવો તેને વિદ્વાન પુરુષ જ્યારે મિથ્યાત્વ આદિથી મુકત થઈ જીવ પ્રથમ સમ્ય- સમ્યગૅજ્ઞાન કહે છે. દર્શન અને જ્ઞાનને પ્રાપ્ત કરે છે ત્યારે ક્ષીર-નીરવત્ રહેલા ચેનન–અચેતનના ભેદજ્ઞાનને તેને આંશિક અનુભવ થાય છે. સામાન્યતઃ ચારે ગતિમાં સમકિત પ્રાપ્તિની સંભાવના છે. એથી સાધકને સમજાય છે કે પુછપમાં જેમ સુવાસ આ વિષમ અને વિકટકાળમાં સંસારપરિભ્રમણના કારણુરૂપ -વ્યાપ્ત છે, વ્યાપ્ત હોવા છતાં સ્વભાવે તેનાથી ભિન્ન છે. દેહનું મિથ્યાત્વ શું છે તે સમજાવું મનુષ્યને અઘરું છે તેમજ રૂષાંતર થાય કે જન્માંતર થાય તે પણ આત્મ નિત્ય સમકિતના સ્વરૂપની યથાર્થ" શ્રદ્ધા થવી જ દુર્ઘટ છે તે પછી રહે તે તેને રવભાવ છે. રાગાદિ વિભાવના. સંગ વડે સમ્પર્ગદર્શન અને જ્ઞાનની સાક્ષાત્ પ્રાપ્તિ દુર્લભ હોય તેમાં અમા તે રૂ૫ થઈ જત જણાય છે ખરો, પરંતુ જેમ પહે આશ્રયં શું ? કરેલા વસ્ત્રથી કે તેના સ્પર્શથી શરીર જશું છે તેમ .અમા સંસારમાં જીવ પ્રત્યે મિશ્યાવરૂપી ગ્રંથિથી બંધાયેલા છે .
SR No.525974
Book TitlePrabuddha Jivan 1989 Year 50 Ank 17 to 24 and Year 51 Ank 01 to 16 - Ank 05 and 16 is not available
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1989
Total Pages292
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy