SearchBrowseAboutContactDonate
Page Preview
Page 112
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮ પ્રબુદ્ધ જીવન : સુવર્ણ જયંતી વિશેષાંક તા. ૧-૫-૮૮ તા૧૬-૮૯ શહેરેના સેનિટેશનના પ્રશ્નો | # સૂર્યકાન્ત પરીખ મુંબઈ જેવા મેટા શહેરને જે પાણી માટે થોડી ખેંચ ગટર વ્યવસ્થા ભરાઈ ગઈ હતી, અને કેટલેક ઠેકાણે તેમાં ભંગાણુ થાય છે તેમાં શું શું ખતરનાક પરિણામ આવે તે સમજવાની પડવાને કારણે પ્રથમ વરસાદ પછી ૧૯૮૮ના એગષ્ટ-સપ્ટેમ્બર જરૂર છે. આઝાદી પછી જે જાતની જીવનપદ્ધતિ ભારતનાં માસમાં ગટરના ગંદા પાણી સાથે વરસાદનું પાણી ભેગું થયું મેટાં શહેરોમાં ઊભી થતી ગઈ તેમાં દર વર્ષે આપણે કુદરતી અને લોકના પીવાના પાણીની જે વ્યવસ્થા હતી તેમાં તે દુષિત સંપત્તિને વધુમાં વધુ વાપરી રહ્યા છીએ. જે આપણે જૈન પાણી ભળ્યું અને મેટા પ્રમાણમાં રોગચાળો ફાટી નીકળ્યો. હોઈએ તે આપણે જાણુવું પડશે કે ખર્ચાળ અને અતિ અમદાવાદ શહેરના નવા વિસ્તારમાં લગભગ બજારેક ખર્ચાળ એવી પરીગ્રહી જીન પદ્ધતિ તરફ આપણે દેટ કરી વ્યકિતએ આ રોગચાળાને ભાગ બની મૃત્યુ પામી. રહ્યા છીએ. ભાવનગર જેવા શહેરમાં પણ આ રોગચાળો ફાટી નીકળે અને તેમાં પણ ૩૦૦ થી ૪૦૦ વ્યકિતએ મૃત્યુ પામી. • તમને જાણીને નવાઈ લાગશે કે આપણા સંડાસમાં પાંચ કુટુંબના વપરાશ માટે. અપણે દર વરસે ૧૩ ૦૦૦ (તેર હજાર) આ બધાં કારણોને લઇને સેનિટેશનને વિચાર કરનાર ગેલન પાણીને વપરાશ ૧૬૫ થી ૧૮૦ ગેલન માનવમળને વૈજ્ઞાનિએ આપણને ચેતવણી આપી છે કેગટરમાં ધકેલવા માટે કરીએ છીએ. આ પાણી એ ખુ (૧) ગટર યોજના ન હોય તેવાં શહેરોમાં પાણીના નિકાલ પણી છે, જે મહામેધું અને અતિમુંધું થતું જાય છે. માટેની અન્ય વ્યવસ્થા વિચારવી જોઈએ. માનવમળને ગટરમાં ધકેલવા માટે વપરાતું પાણી છેવટે તે ‘પિલ્યુટેડ’ વેટર બની જાય છે; અને છેવટે તે દરિયામાં જાય છે. (ર) મળ-મૂત્રના નિકાલ માટે એવાં શૌચાલય બનાવવાં જોઇએ કે જેને માટે ખર્ચાળ ગટર યોજનાની જરૂર ન પડે અને એટલે એક તરફ પાણીની આ મેટી સમસ્યા શહેરે માટે વિકરાળ બનતી જાય છે, કારણું કે આપણે જેનેજ મારફતે જ (૩) નવી વસાહતમાં એવી ટેકનોલોજીનો ઉપગ કરવામાં પાણીનો નિકાલ કરીએ છીએ. આ ડ્રેનેજ સિસ્ટમ કેટલી બધી આવે છે જે હવે પછીના પચાસ વર્ષો સુધી કામ લાગે અને મોંઘી છે તેને પણ આપણને કદીએ વિચાર આવ્યા નથી. ખર્ચની દષ્ટિએ વધુ ન હોય, ૧૪મી સદીમાં સીવરેજ એટલે કે ગટરની ટેકનોલોજીની આ દિશામાં વિચાર કરનારી કેટલીક સંસ્થાઓ આપણું શરૂઆત થઈ અને ધીમે ધીમે વિસ્તાર પામી. ૧૯૮૬ના દેશમાં કામ કરે છે. અને તે સંસ્થાઓના માર્ગદર્શક બનનાર અંત સુધી આપણા દેશનાં કુલે ૩,૨૪૫ શહેરમાં ફકત વિચાર તે મદ્રાત્મા ગાંધીને જ લાગે છે. ગાંધીજીએ માનવમળ ૩૦૦ જેટલાં જ શહેરમાં ગટર પ્રણાલી દાખલ થઈ શકી છે. અને પશુના છાણમાંથી ગેસ ઉત્પન્ન થઈ શકે છે તે વિચારને મુંબઈ, કલકત્તા. દિલ્હી, મદ્રાસ વગેરે મેટાં શહેરની આસપાસ રજૂ કરીને તેમના આશ્રમમાં એવા શૌચાલયે બનાવ્યા કે જે નાનાં શહેર વિકસ્યાં છે ત્યાં જ આ ગટર જનાઓ. જેમાં મળના નિકાલ માટે વધુ ખર્ચ કરે ન પડે અને તે જ હજ નથી. કારણ કે, ગટર યેજના દાખલ કરવાનું મળ-મૂત્રમાંથી ગેસ ઉત્પન્ન કરી શકાય અને તેને ઉપગ કાયં દિવસે દિવસે એટલું બધું વધી ગયું છે કે, બળતણ તરીકે કરી શકાય. વિશ્વબેંકે તૈયાર કરેલા એક રીપેટ મુજબ પટણાનાં તમામ છેલ્લાં ચાળીસ વર્ષમાં આ દિશામાં સંશોધન કરતી અને ઘરેને સીવરેજ (ગટર) પૂરી પાડવી હોય તે તેને અંદાજી કામ કરતી સંસ્થાઓએ ટેકનોલેજમાં ઘણે વિકાસ કર્યો છે ખર્ચ ૫૦ કરેડ રૂપિયા જેટલું થાય તેમ છે. મુંબઈને અને આજે તે એવી ટેકનોલોજી ઉપલબ્ધ થઈ છે કે, માટે ખર્ચ કદાચ આનાથી ત્રણ ગણે કે ચારગણે હોઈ સામૂહિક શૌચાલયના સંકુલો શરૂ થયા છે, અને તેમાં રાકે. એટલે દુનિયાના તમામ શહેર વિચાર કરીએ તે ડાયજેસ્ટર પદ્ધતિ અપનાવીને મળ-મૂત્રમાંથી ગેસ એકઠો થઇ દસ ટકા વસ્તીને જ આ ગટર વ્યવસ્થાને લાભ મળી શકે છે. શકે એવી વ્યવસ્થા થઈ છે અને એ જ ગેસને બળતણ તરીકે આપણે આ ગટર વ્યવસ્થા શા માટે જ એ છે? કારણ ઉપયોગ થાય છે. કે, માનવમળ-મૂત્રને નિકાલ કરવા માટે તે ઘણી જરૂરી છે. આપણે જે ગતિથી અત્યારે આધુનિક દુનિયા તરફ દેટ જે આપણા મળ-મૂત્રને નિકાલ આપણે અન્ય કોઇ ટેકનોલેજી મારફતે કરી શકીએ તે આટલા મોટા પ્રમાણમાં ગટર વ્યવસ્થાની મૂકી રહ્યા છીએ તેમાં પાણીના જેટલી જ અગત્યતા ધરાવતા જરૂર ન પણ પડે પછી તે આપણા રસેડાના તથા સ્નાનગૃહના સેનિટેશનના પ્રશ્નને નાગરિક તરીકે પણ આપણે પૂરેપૂરે પાણીના નિકાલ માટે જ વ્યવસ્થા વિચારવી પડે. જે પાણીને સમજવું પડશે અને જો આપણે આપણી પિતાની જ જીવન પદ્ધતિમાં થોડોક ફરક કરીએ અને રસોડાના પાણીને મેટું ઉપયોગ શહેરની આસપાસના વિસ્તારોમાં ખેતીવાડી માટે પણ ઘેવાના ટબના પાણીને એક જુદી ટાંકીમાં એકઠું કરીએ અને થઈ શકે. આજની ગટર વ્યવસ્થા છે તેમાં પાણીના અભાવે એ જ પાણી ઉપગ આપણુ શોચાલયના ફલશ ચલાવવામાં ગંદકીને ભર થવાની પૂરી શક્યતા છે, અને જે કંઈ કાણે તેના જમીનમાં નાખેલા પાઇપ ફાટી જાય છે ત્યાં તે જમીનની કરીએ તે આપણે પાણીનો વપરાશ ઘટાડી શકીશું અને એ રીતે ખર્ચ પણ ઘટાડી શકીશુ અંદર ખૂબ મોટા પ્રમાણમાં ગંદા પાણીને ફેલાવે છે. અને તેમાંથી જ મેટા રોગો જે તે વિસ્તારમાં ફેલાય છે. ગુજરાતમાં ત્રણ મેટાં શહેરમાં જયાં ઝુપડપટ્ટીઓમાં લેકે રહેતા વર્ષત, દુષ્કાળ દરમ્યાન પાણીના અભાવને કારણે કેટલેય ઠેકાણે હોય છે ત્યાં સંડાસની સગવડ ન હોવાને કારણે હજારે
SR No.525974
Book TitlePrabuddha Jivan 1989 Year 50 Ank 17 to 24 and Year 51 Ank 01 to 16 - Ank 05 and 16 is not available
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1989
Total Pages292
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy