SearchBrowseAboutContactDonate
Page Preview
Page 38
Loading...
Download File
Download File
Page Text
________________ ર લેકશાહી માટે આ એક સારી નિશાની છે. આમ છતાં અખબારી આલમમાં કેટલાક ચમચા ઘૂસી ગયા છે. પ્રબુદ્ધ જીવન લેકામાં સામાજિક અને આર્થિક અસમતુલા, મહિલાઓ પ્રત્યેના ભેદભાવ, અસ્પૃશ્યતા વગેરે જયાં સુધી દુર થાય નહીં થાય ત્યાં સુધી આપણે ખરી લેાકશાહી ભાગવીએ છીએ એમ કહેવાશે નહીં.... દેશનું ન્યાયત ંત્ર ભલે ગમે તેટલુ કથળી ગયું હાય; પરંતુ કાર્ટાએ ખરેખર લેાકાના હકકાને થોડેઘણે અંશે રક્ષણ અને સમન તે આપ્યાં જ છે. પરંતુ ખીજી બાજુ દેશમાં બની રહેલા અનેક ગુનાએ અને તેની સામે ગુનેગારોને મળતી છટકબારીએ જોતાં દેશના ન્યાયત ત્રની ઘણી ગંભીર જણાય છે. એક સામાન્ય ઉદાહરણ જોવા જઈએ તેા સિંગાપુર જેવા નાના દેશમાં આજે લેાકાને ન્યાયત ત્ર પાસેથી અભૂતપુર્વ` રક્ષણ મળી રહ્યું છે. હાલત આપણા દેશમાં આજે પણ અસમાનતાનું ધારણ એટલુ વધુ છે કે જેટલુ સ્વતંત્રતા મળ્યા પહેલાં હતું. આજે પણ આ દેશમાં સ્ત્રીઓને નીચા સ્તરે રાખીએ છીએઅને તેની સામે પૂર્વગ્રહ રાખીએ છીએ. આજે પણ આપણા દેશમાં અસ્પૃશ્યતા છે. ઉદાહરણ તરીકે તાજેતરમાં જ નાથદ્વારાના મંદિર ખાતે હરિજનને મંદિરમાં જતા અટકાવાયા હતા અને તેઓને મારવામાં પણ આવ્યા હતા. આ પરિસ્થિતિ ખૂબ જ ગંભીર છે અને તે આપણા દેશના લોકાની એક ખામી પુરવાર કરી આપે છે, ખામી દુર થવી જ જોઇએ, આપણા દેશમાં કાયદા જે ભાગ ભજવી રહ્યો છે. તેને ધ્યાનમાં લઇએ તે ઘણા ખરા અંશે ખરેખરા અને એછા ગુનેગારોને ગુનેગાશને મુકત કરે છે લાંબા સમય સુધી પરેશાન કરે છે. જો કાઈ વી. આઇ. પી. ફેરાને ભંગ કરે અને તે લેા સમક્ષ માફી માગવા ઊભે રહે તે તેને મુકિત મળી જાય છે, પરંતુ એછે ગુના કરનારાઓએ લાંબા સમય સુધી કાટ'માં ધકકા ખાવા પડે છે. સંધના કાષાયક્ષ શ્રી પ્રવીણભાઈ કે. શાહે આભારવિધિ કર્યા બાદ કાર્યક્રમની સમાપ્તિ થઇ હતી. * > તુલસીદાસ-સુદ્દાસ વિશે વ્યાખ્યાના સંધના ઉપક્રમે સ્વ. મંગળજીભાઈ ઝવેરચંદ મહેતા પ્રેરિત વિદ્યાસત્રનાં વ્યાખ્યાના સામવાર મંગળવાર, તા. ૧૬ અને ૧૭, જાન્યુઆરી, ૧૯૮૯ના રોજ ઇન્ડિયન મરચન્ટસ ચેમ્બરના મિટરૂમમાં યોજવામાં આવ્યાં હતાં. બે દિવસના આ કાયક્રમમાં જાણીતા સાહિત્યકાર શ્રી પ્રવીણચંદ્ર રૂપારેલે તુલસીદાસ અને સૂરદાસ પર બે વ્યાખ્યાને આપ્યાં હતાં. 12 તા. ૧/૧૬-૨-૮૯ તા. ૧-૩-૮૯ શ્રી પ્રવીણુચદ્ર રૂપારેલે પોતાના પ્રથમ વ્યાખ્યાનમાં સુરદાસ વિશે ખેાલતાં જણાવ્યુ` હતુ` કે સુરદાસ એટલે ભકિતરસનું ઝરણુ . તેઓને શ્રીમદ્ વલ્લભાચાયે ભકિતના સાગર કહ્યા છે.. તે શ્રી વિઠ્ઠલજીએ તેમને પુષ્ટીમાગ'નું જહાજ કહ્યા છે.. 'અખિયાં મેરી હરિદર્સન કી પ્યાસી' જેવાં મધુર કણ પ્રિય. પટ્ટો લખનાર સુરદાસ જન્મથી અંધ હાવા તાં તેમની દરેક રચનાએ ભાષાલાલિત્યથી સભર અને શાસ્ત્રીય રાગોથી યુકત છે. સારસ્વત બ્રાહ્મણ કુળમાં જન્મેલા સુરદાસ જન્મથી જ સસાર પ્રત્યે વિરકત હતા. કાયક્રમના પ્રારભ શ્રીમતી વાસ'તીબહેન દાણીની મંગળ પ્રાથનાથી થયા હતા. સંધના અને કાયક્રમના પ્રમુખ 31. રમણલાલ ચી. શાહે સૌનું સ્વાગત કર્યુ” હતું. સબના ઉપપ્રમુખ શ્રી ચીમનલાલ જે. શાહે આજના વ્યાખ્યાતા અને તેમનાં વ્યાખ્યાને પ્રત્યે આનંદ વ્યકત કર્યાં હતા. કાર્યક્રમના સયાજક પ્રા, તારાબહેન ૨ શાહે વ્યાખ્યાતાની પરિચય આપ્યા હતા. સેળમા શતકમાં થયેલા ભકતકવિ સુરદાસે વ્રજભાષામાં સવાલાખ પટ્ટા લખ્યાં છે. તેમના વિશે એક કવિએ કહ્યુ છે ૐ ‘સુર સુર તુલસી શિ' અર્થાત્ આ સૃષ્ટિ પર સુરદાસ સૂર્ય રૂપે અને તુલસીદાસ ચદ્રરૂપે પેાતાની અપ્રતિમ કાવ્યકલાથી પ્રકાશે છે. સૂરદાસે હિન્દી ભાષાના વિકાસ માટે એક યુગપ્રવતક તરીકે કાર્ય" કયુ" છે. તેઓ પાસે સુદર કર્યું, સ'ગીતની ઉચ્ચ સમજ અને કાવ્ય રચવાની અપ્રતિમ કાલા એવી સા હતી કે બહુ નાની વયથી જ તે લેાના હૃદય સુધી પહોંચી શક્યા હતા. બીજે દિવસે તુલસીદાસ પરના વ્યાખ્યાનમાં શ્રી રૂપારેલે જણાવ્યુ હતુ કે નિસ્પૃહી, નિર્માહી, નિજાન ંદમાં મસ્ત રહેનાર રામ એ જ આપણા તુલસીદાસ. તેમનુ મૂળ નામ રામ હતું. પર ંતુ પાછળથી તેઓ તુલસીદાસ તરીકે પ્રસિદ્ધ થયા હતા.. સેળમા સૈકામાં થયેલા તુલસીદાસ યમુના નદીના તટ· પરના રાજપરા ગામના બ્રાહ્મણ પરિવારનું સંતાન હતા. એવુ કહેવાય છે કે તે અશુભ નક્ષત્રમાં: જન્મ્યા હાવાથી માબાપે તેમને તથ દીધા હતા. તેએ રત્ના નામની સ્ત્રીને પરણ્યા હતા. આ સ્ત્રીએ જ તેમના. આત્માને જગાડયા હતા અને પછી તે તેએ ભકતકવિ તરીકે પ્રસિદ્ધિને પામ્યા. તેઓએ ઘણી રચનાઓ કરી છે. તેમાંની (૧) રામચરિત માનસ (૨) કવિતાવલી (૩) દેહાવલી (૪) ગીતાવી અને (પ) ખરવશ્ર્વ રામાયણ એ પાંચ અતિ મહત્ત્વની ગણાઈ છે. ‘રામચિરત માનસ’, એ તુલસીદાસની શ્રેષ્ઠ છે, તે બધા.. ગ્રંથામાં સુમેરુ છે. જો તુલસીદાસે ‘રામચિરત માનસ'નું સન ન કર્યુ હેત તા મહિષ વાલ્મીકિ રામાયણ આટલું બ લોકપ્રિય ન થઈ શક્યું હોત. આપણા દેશમાં વર્ષોંથી ભજવાતા. ‘રામલીલા’નું ઉંદ્ભવસ્થાન પણ આ રામચરિતમાનસ' જ છે. સુરદાસની રચનાએ જેમ વ્રજ ભાષામાં હતી તેમ તુલસીદાસની રચનાએ અવધ ભાષામાં હતી. સાહિત્યિક દ્રષ્ટિએ ભાષાનું ઊંડાણ સુરદાસમાં જોવા મળે છે, તે તુલસીદાસની રચના સામાન્યજનપ્રવાહને સ્પર્શે તેવી છે. સુરદાસ કૃષ્ણભક્તિની મર્યાદા બહાર જતા નથી, તેા તુલસીદાસ માત્ર રામની જ નહિ કૃષ્ણ અને શિવજીની પણ રચના પેશ કરે છે. અને તેથી તુલસીદાસના વિસ્તાર વ્યાપક અને સવ' જનસમુદાય. સુધી પહોંચે તેવા છે. કાર્યક્રમના પ્રમુખ ડા. રમણલાલ ચી. શાહે આ વ્યાખ્યાનશ્રેણીની સરસ સમીક્ષા કરતું પ્રવચન કર્યુ હતું. પ્રા. તારાબહેન ર. શાહે આભારવિધિ કર્યાં બાદ એ દિવસની આ વ્યાખ્યાનશ્રેણીની પુર્ણાહુતિ થા હતી. સ'ક્લન : ચીમનલાલ કલાધર
SR No.525974
Book TitlePrabuddha Jivan 1989 Year 50 Ank 17 to 24 and Year 51 Ank 01 to 16 - Ank 05 and 16 is not available
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1989
Total Pages292
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy