SearchBrowseAboutContactDonate
Page Preview
Page 37
Loading...
Download File
Download File
Page Text
________________ <u. ૧/૧૬-૨-૮૯, તા. ૧–૩–૮૯ અતિશયાના પરિચય અહીં અપાયા છે. તે પછી ‘સિદ્ધ'નું સ્વરૂપ વણુ વાયુ છે. સિદ્ધ આર્ટ કર્માથી રહિત છે અને આ કમે સહિત છે. આ આ કર્માં એકક ખપાવવાથી સિદ્ધના એકેક ગુણ પ્રાપ્ત થાય છે. આ કર્માં છે : ૧. જ્ઞાનાવરણીય ૨. દર્શનાવરણીય ૩. અતરાય ૪. મેાહનીય ૫. નામ ૬. ગેાત્ર છ વેદનીય અને ૮ આયુષ્ય. અને તે તે કમ' નાશ પામતાં અનુક્રમે ૧. કૅવલજ્ઞાન ૨. કૅવલશન ૩. અનંતવીય ૪. ક્ષાયક' સમ્યકત્વ પ. અરૂપીપણું ૬. અગુરૂલઘુત્વ છે. અવ્યાબાધ સુખ અને ૮. અક્ષયસ્થિતિએ આ ગુણેા પ્રાપ્ત થાય છે. પ્રબુદ્ધ જીવન આવા ગુણાથી યુકત એવા દેવને દ્વારે કેવા ભાવ અને વિધિપૂર્વક જવું જોઇએ એની વાત હવે લેખક કરે છે. એમાં પ્રમમ આવે છે અંગશુદ્ધિ. પછી ત્રિકનુ ક્રમશઃ વિશ્લેષણ કરાયુ` છે. ૧. નૌષધિકી ૨. પ્રદક્ષિણા ૩. પ્રણામ ૪. પૂજા ૫. અવસ્થા ૬. દિશા છે. પદભૂમિપ્રમાજ ન -૮. આલંબન ૯. મુદ્રા અને ૧૦. પ્રણિધાન એ ત્રિક છે. એમાંથી ચેથા પૂજાત્રિકની થોડીક વાત કરીએ. પ્રભુજીની ત્રણ પ્રકારની પૂજા ગણાવવામાં આવી છે ૧. અંગપૂજા : જેમાં પ્રભુજીના શરીરની પૂજા કરવાની છે. આ પૂજા કરતી વખતે મન, વચન, કાયા, વસ્ત્ર પૂજાનાં “ઉપકરણા અને ભૂમિ-એ છની શુદ્ધિ રાખવાની હોય છે. પછી ઉત્તરાસગ ધારણ કરીને આ પૂજા કરવાની હોય છે. આ પૂજામાં જિનબિંબને મેરપિચ્છ કે પુ જણીથી પુ ંજવાને, નવરાવવાનો, અંગ લૂછવાને, વિલેપનને, આંગીના, વાસક્ષેપ પૂજાના સમાવેશ થાય છે. અગપુજાના મુખ્ય ૫ ભેદ કહ્યા છે. ૧. ન્હવણુ ૨. ચંદન ૩. પુષ્પ ૪. ધૂપ ૧ દીપ. ૧. અક્ષત ૨. અત્રપૂજા : અત્રપૂજાના ત્રણ ભેદ છે: ૨.નૈવેદ્ય ૩. ફળ આમ અગપુજાના ૫ અને અત્રપૂજાના ૩. પ્રકાર મળી અષ્ટપ્રકારી દ્રવ્યપૂજા બને છે. આ જ રીતે પૂજાના વિવિધ ૧૭ ભેદ, ૨૧ પ્રકારો પણ પાડી શકાતા હાઇ સત્તરભેદી પૂજા, એકવીસ પ્રકારી પૂજા એ નામે પણ જિનપૂજાને ઓળખવામાં આવી છે. ૩. ભાવપૂજા : ભાવપૂજા એટલે ગુણ-ગુણીના એકત્વરૂપ પૂજા. ભાવપૂજાના બે પ્રકાર છે. ૧. પ્રશસ્ત ભાવપૂજા અને ૨. શુદ્ધ ભાવપૂજા. પ્રશસ્ત એટલે ગુણી ઉપર રાગ. પણ પની * પુત્ર ઉપરના રગ કમ' ધરૂપ છે; જ્યારે પંચપરમેષ્ટીના ગુણીપણાને રાગ પ્રશસ્તરાગ છે જે પુણ્યમ ધતે હેતુ છે. શુદ્ધ * સેાલી સેારામજીનું પ્રવચન સંધના ઉપક્રમે ભારતના ભૂતપૂર્વ' એટની' જનરલ અને સુવિખ્યાત ધારાશાસ્ત્રી શ્રી સેલી સેરાબજીનું ‘ભારતની લેકશાહી કઇ દિશામાં ?' એ વિષય પરનુ એક પ્રવચન સોમવાર, તા. ૯મી જાન્યુઆરી, ૧૯૮૯ના રાજ ઇન્ડિયન મરચન્ટસ ચેમ્બરની કમિટિરૂમમાં રાખવામાં આવ્યું હતું . ૧૧ ભાવપૂજા એટલે અરિહ ંત આદિના ગુણા અનુસાર પ્રવૃત્તિ કરીને, અરિહંતના ગુણને અનુયાયી કરીને તન્મયતા સાધવી તે, “ વ્યાખ્યાનના પ્રારંભે કાયક્રમના પ્રમુખ શ્રી અમરભાઈ જરીવાલાએ વ્યાખ્યાતાનું વાગત કરવાની સાથે તેમને પરિચય આપ્યા હતા. ( આ પૂજામાંથી દ્રવ્યપૂજા ( અંગપૂજા અને અગ્રેપુજા । કરવાને અધિકાર શ્રાવક-શ્રાવિકાઓના છે. સાધુસાધ્વીઓને ભાવપુજાને અધિકાર છે. દહેરાસરમાં જઈ આપણે જે ચૌત્યવંદન કરીએ છીએ તે ભાવપુજા છે. ચૈત્યગૃહમાં કરવાની ક્રિયાની સફળતા માટે તે સ્થળે આશાતના દૂર કરવી જોઇએ. જે ૮૪ પ્રકારની આશાતના છે તેની યાદી પણ અહી પ્રસ્તુત કરાઇ છે. આ પછી લેખકે ચૈત્ય દન કરતાં ખેાલવાનાં સૂત્રેા અને અને એના ક્રમના હેતુએની વિસ્તૃત સમજ આપી છે. આ રીતે આ નાનકડા પુસ્તકમાં દહેરાસરમાં જઈ આપણે પ્રભુજીનાં જે દાન, વન, પૂજન કરીએ છીએ તેના હેતુ અને વિધિની વિવરણ સહિતની ચેાગ્ય સમજ લેખકૅ આપી છે. ‘સામાયિકસૂત્ર’ની જેમ અહી પણ એમની લેખનરીતિમાં વિભાગીકરણે, વી કરણે, પ્રકારો - પેટાપ્રકારોનાં વિષય વહેંચીને ક્રમિક વિશ્લેષણાત્મક રજૂઆત કરવાની એક સુઆયોજિત પદ્ધતિ જોવા મળશે. દૃષ્ટાંત તરીકે મુકાયેલાં કાવ્યાવતરણાએ વિષયને રસાળ બનાવવામાં સહાય કરી છે. વળી ઠેરઠેર, જિનદેવદર્શનના વિધિ-હેતુઓની વાત કરતાં કરતાં આ પરત્વે શ્રાવક-શ્રાવિકાએને વાસ્તવિક આચાર – વ્યવહાર કૅવા વિપરીત જોવા મળે છે તે વિશે પણ લેખક આપણા કાન આમળતા ગયા છે. દહેરાસરમાં જઇ ધણું મેટેથી ધટનાદ કરવો, બૂમબરાડા પાડીને સ્તવન ગાવુ’-વગેરે જેવી કેટલીયે ખાખાની લેખકે ટીકા કરી છે. આવી એક ટીકા લેખકના જ શબ્દોમાં જોઇએઃ સંઘના ઉપક્રમે એ કાર્યક્રમા હમણાંના લેા બાહ્ય આડંબરમાં જ માહી રહ્યા છે. ઘેર આવીને વીતરાગ મુદ્રાનાં વખાણ એક કાર રહ્યાં, પરંતુ આંગીનાં જ વખાણુ આપણે સાંભળીએ છીએ, અને તે આવી રીતે કે એહ! આંગી કેવી સરસ હતી! દ્વારકા સુદર લીલમના તુતે ! ઘડીઆળ કેવુ. શેભતું હતું! આમ થવાથી મૂળ વસ્તુ ભૂલી જવાય છે......' રાજિંદી છ આવશ્યક ક્રિયાઓમાંથી એક અતિ મહત્ત્વની જિનદેવ-દર્શન-ચ ત્યવંદનની આવશ્યકક્રિયાના સરકારે દૃઢ કરવા માટે અને તે વિશેની સાચી-શુદ્ધ સમજ કેળવવા માટે પ્રત્યેક શ્રાવક-શ્રાવિકાએ શ્રી મેહનલાલ દલીચંદ દેશાઇનું, સાદી સરળ ભાષામાં લખાયેલું આ નાનું પુસ્તક વાંચી જવું ઘટે, શ્રી સેલી સેરાબજીએ પેતાના પ્રવચનમાં જણાવ્યું હતું કે લોકશાહી માટે સ્વતંત્ર અખબારા અને સ્વતંત્ર ન્યાયત ંત્ર એ બે ઘણી મહત્ત્વની સંસ્થાએ છે. સત્તાધીશોના દબાણુ છતાં આ ખે સ ંસ્થાએ તેમનું માથું ઊંચુ રાખી શકી છે એ આપણા માટે ગૌરવની વાત છે. તાજેતરમાં જ બદનક્ષી ખરડા વખતે દેશનાં તમામ અખબારોએ એક થઇને દેશમાં પ્રચંડ લોકમત જાગૃત કર્યાં હતા. એથી સરકારને આ લાકમતને દાદ આપીને આ ખરડા પાછા ખે ચવા પડયા હતા.
SR No.525974
Book TitlePrabuddha Jivan 1989 Year 50 Ank 17 to 24 and Year 51 Ank 01 to 16 - Ank 05 and 16 is not available
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1989
Total Pages292
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy