________________
પ્રણ છગન
તા. ૧/૧૬-૨-૮૯, તા. ૧-૩-૮૯ શ્રી મેહનલાલ દલીચંદ દેશાઈ કૃત " “જિનદેવદર્શન”
BE મા કાન્તિભાઈ બી. હું જૈન ગુર્જર કવિઓ” અને “જૈન સાહિત્યનો સંક્ષિપ્ત કરવામાં આવ્યો છે. પછી આનંદઘનજીની પંકિતઓ ટાંકીને ઇતિહાસ’ જેવા સમૂદ્ધ ગ્રંથે દ્વારા ગુજરાતી સાહિત્ય સંશોધન પ્રભુની અમૃતભરી મૂર્તિનું વર્ણન કરવામાં આવ્યું છે. ક્ષેત્રે અતિ વિરલ પ્રદાન કરી જનાર શ્રી મેહનલાલ દલીચંદ રોજિંદી ધર્મક્રિયાઓમાં પ્રભુદર્શનને આવશ્યક એવી ઉત્તમ દેશાઈએ એમની પચીસ વર્ષની યુવાન વયે જ ઈ.સ. ૧૯૧૦માં ક્રિયા ગણવામાં આવી છે; કેમકે પ્રભુદર્શનમાં પ્રભુનાં ગુણગાન, બે મહત્ત્વનાં પુસ્તકેની ભેટ ધરેલી: જેમાંનું એક છે સામાયિકક્રિયા નામસ્મરણ, સ્તુતિપાઠ-થાન ઈત્યાદિને સમાવેશ થતાં તેનાથી વિશેની તાત્વિક વિચારણાનું પુસ્તક ‘સામાયિક સૂત્ર” અને પ્રભુસ્વરૂપનું જ્ઞાન પ્રાપ્ત થાય છે. એનાથી અશુભ કર્મોને બીજુ જિનદર્શનને મહિમા, હેતુ અને એની વિધિ આલેખતું ક્રમિક ક્ષ5 થતાં અને આત્મા પરમાત્મામાં મગ્નતા પામતાં, પુસ્તક “જિનદેવદર્શન'. “સામાયિક સૂત્રની જેમ જ જિનદેવ- આત્મા મેક્ષને અધિકારી બને છે. આમ દેવદર્શનને હેતુ દર્શનની પણ બે આવૃત્તિમાં પ્રગટ થયેલી. પહેલી આવૃત્તિ દેવના ગુણેનું ધ્યાન કરી તેમની પેઠે આપણાં કર્મોને ક્ષય ૧૯૧૦ માં પ્રગટ થઇ. એની બે હજાર નકલે બેએક વર્ષમાં જ કરવાને છે. ખપી જતાં, પ્રાસ્તાવિક લેખ વિશેષ પ્રસ્તાવ’ અને પરિશિષ્ટના
આ દર્શન સમયે મનની સ્થિરતા કાજે અત્યંત શાંતિ ઉમેરા સાથે એની બીજી આવૃત્તિ ૧૯૨૪ માં પ્રકાશક મેઘજી
હેવી ઘટે; જેથી મન ઉપર શુદ્ધ પુદ્ગલની વધુ સારી અસર હીરજીએ પ્રગટ કરી. આ આવૃત્તિ પણ શ્રી મેહનલાલે જ રસ
થતી રહે. જે શાંતિને બદલે અશાંતિ હોય તે ચાર પ્રકારનાં લઈ તૈયાર કરી આપી. .
ઘનઘાતી કર્મો બંધાય છે. અહીં લેખકે ૧. જ્ઞાનાવરણીય કર્મ, જિનેશ્વર ભગવાનનાં દર્શન, વંદન, રસુતિ, પૂજા આદિ ૨. દર્શનાવરણીય કર્મ, ૩. મોહનીયકર્મ અને ૪. અંતરાયકમ (એના હેતુ અને વિધિના વિવરણ સહિત) વિશે લખવાની -એ ચાર પ્રકારનાં કર્મોનું સંક્ષિપ્ત વિવરણ કર્યું છે. ઇચ્છો તે શ્રી મેહનલાલના મનમાં પડેલી જ હતી, પણ
- જિનદર્શન કરનારમાં ઊચા પ્રકારનું મતિ અને શ્રુત જ્ઞાન એનું મુખ્ય નિમિત્ત બન્યું મુનિશ્રી ચારિત્રવિજયજી પાસે
જોઇએ. તે ઉંચા પ્રકારનું ન હોય તે ભાષાજ્ઞાન અને અર્થતવિષયક પડી રહેલી કેટલીક ટૂંકી અપૂર્ણ નોંધે. એ ને.
જ્ઞાન તે અવશ્ય જોઈએ. ભાષાજ્ઞાન વિના પ્રભુગુણ વર્ણવી મુનિશ્રીએ મેહનલાલને આપી. મનમાં પડેલી ઇચ્છાને ગતિ
શકાય નહીં અને અર્થજ્ઞાન વિના એનું રહસય પામી શકાય મળી અને છેવટે એ નેધને પિતાની રીતે સાદી સરળ
નહીં. આમ પ્રભુદર્શન કરવામાં શાંત વાતાવરણ અને જ્ઞાનની શૈલીમાં કરેલ આયોજનપૂર્વકનો વિશદતાભર્યો વિસ્તાર તે
આવશ્યકતા લેખકે સમજાવ્યાં છે. પછી મનની શુદ્ધિ અને - આ જિનદેવદર્શન’ નામનું નાનકડું પુસ્તક.
એકાગ્રતનું વિવરણ કરતાં આનંદઘનજીનું એક સુંદર પદો આ પુસ્તક લખવામાં મુખ્યત્વે "દેવવંદન ભાષ્યને આધાર ટાંકીને એનું સમર્થન કરવામાં આવ્યું છે. લેવા છે. તે સિવાય “કલ્યાણમંદિર', “ભકતામર સ્તોત્ર', નટુઆ નાચે એકમેં રે, લેક કરે લખ સેર, શ્રી આનંદઘનજી વીશી', શ્રી દેવચંદ્ર ગ્રેવીશીને પણ વાંસ ગ્રહી વરસ્તે ચઢે, વા કે ચિત્ત ન ચલે કહુ કેર રે મના. યથાસ્થાને ઘટતો ઉપયોગ થયો છે. એમાંથી જે દ્રષ્ટાંતરૂપ જુઆરી મનમેં આ રે, કામી કે મન કામ, પદાંશે ટાંકવામાં આવ્યા છે તેમણે કૃતિને રસાળ બનાવવામાં આનંદધન પ્રભુ યુ કહે, તમે ભગવંત કે નામ રે સના.” સંહાથે પણ કરી છે.
દેવવંદનના બે પ્રકાર છે. ૧. દ્રવ્યનંદન અને ૨. ભાવવંદન માણસ કોઈ પણ વિધિ કરે ત્યારે જ એ વિધિ પાછળ પણ ઉત્તમ વંદન તે છે જેમાં કાયા, વચન અને મનહેતુ લક્ષમાં રાખી એનું આચરણ કરવામાં આવે તે વિશેષ એ ત્રણેના વ્યાપાર વડે ત્રિકરણશુદ્ધિથી આત્માની પરિણતિ કલ્યાણકારી નીવડે છે. આ બાબતને ધ્યાનમાં રાખી શ્રી કરાય છે. દેવદર્શનની જેમ દેવવંદનને હેતુ પણ એ જ છે કે જિનદેવનાં દર્શન કયા પ્રકારે કરવાં, ક્યા હેતુથી કરવાં અને તે પરમપદ સમા મોક્ષનો માર્ગ ચીંધવામાં પરોપકારી બને છે. ત્યારે શી-શી ભાવના ભાવવી તે આ પુસ્તકને મુખ્ય વિષય ' અરિહંત અને સિદ્ધ' બન્નેને દેવ’માં સમાવેશ કરી બને છે. અને તેને અનુષંગે જિનપૂજાના સામાન્ય, રવરૂપની પછીના ખંડમાં અરિહંત અને સિદ્ધનું વિશ્લેષણ કરવામાં પણ વિચારણા કરાઈ છે.
આવ્યું છે. ‘અરિહંત'ના ત્રણ પાઠની શબ્દાર્થ ચર્ચા પણ 1 દેવચદનભાળે આદિ ત્રણ ભાષ્યના અભ્યાસક્રમ સંદર્ભે
અહીં થઈ છે. અરિહંતના ૧૨ ગુણ છે, જેમાંના ૮ પ્રાતિહાય
કહેવાય છે ને ૪ આતિશય. પ્રાતિહાર્યા એટલે જે પ્રતિહાર્યા પાઠશાળાઓમાં આ પુસ્તક ઉપગી અને વિદ્યાથી'ગ્રાહ્ય બની રહે તે દષ્ટિએ આ પુસ્તકની ભાષા સાદી અને
તરીકે પ્રભુ પાસે રહે છે તે. તે આ પ્રમાણે છે: ૧. અશોક
સરળ રાખવામાં આવે છે.
વૃક્ષ ૨. દેવતાઓથી થતી પુછપવૃષ્ટિ ૩દિવ્યધ્વનિ ૪. ચામર
૫. સિંહાસન ૬. ભામંડલ ૭. દુંદુભિ ૮. છત્ર. આ પ્રાતિલેખકે આખા પુસ્તકને નાનામેટ કુલ ૬૪ વિભાગોમાં
હાયને વિચાર કરતાં એમાં જો ભાવના મૂકી શકાય તે હૃદય. વહેંચ્યું છે. અને તમામ વિભાગેને પેટાશીર્ષકે પણ અપાયાં
ઉલ્લસિત બને છે. ચાર આતિશયે આ પ્રમાણે છે: ૧. ' છે, જે શ્રી મોહનજાજના લખાણની આયોજનપદ્ધતિનાં
અપાયાપરમતિવય ૨. જ્ઞાનતિશય ૩. પૂજાતિશય ૪. વચનાસૂચક બની રહે છે.
તિશય. પ્રભુની આ ચાર ઉત્કૃષ્ટતાઓ છે. - પુસ્તકો-આરંભ વીતરાગ પ્રભુને નમસ્કારથી મંગલાચરણથી ! -... આ.-ઉપરાંત-તીથકરની વાણીવા.-૩૫ ગુણે... અને–૩૪