________________
પ્રબુદ્ધ જીવન
(પૃષ્ઠ ૨ થી ચાલુ) સ્વ. ઉમાશંકર જોશી
મળીશુ.’ એમણે કહ્યું. ‘એ લેાકાએ મારું નામ જાહેર કરી દીધું છે, પરંતુ મેં ક ંઈ સંમતિ આપી નથી. મેં સ્પષ્ટ ના લખી દીધી છે, અને હું મુંબ! જવાને નથી. મુનશીની ષષ્ઠિપૂર્તિમાં તે મેં ભાગ ન લીધેા હાય તે......ની સુવણુ જયંતીમાં ભાગ લેવાની શકયતા જ કયાંથી હોય? હું આવી ઉજવણીમાં માનતા નથી અને ખીજાએની તેવી ઉજવણીમાં શક્ય હોય ત્યાં સુધી ભાગ પણ નથી લેતે, આ બાબતમાં, ખાસ કરીને આત્મશ્લાધાથી પર રહેવાની બાળતમાં, તેમની વિશિષ્ટ દ્રષ્ટિ હતી.
UPASINOR OTHE Ber: SANSKRITI 26, Sardar Patel Nagar, AHMEDABAD-380006
ઉમાશંકર સાહિત્ય પરિષદના અધિવેશનમાં અવશ્ય ઉપસ્થિત રહેતા અને નાનામેટા અનેક સાહિત્યકારોની સાહિત્ય પ્રવૃત્તિથી પરિચિત રહેતા. પેરબંદરમાં ગુજરાતી સાહિત્ય પરિષદના અધિવેશન વખતે મારા ઉતારા બીજાં બધા પ્રતિનિધિ સાથે હતા અને ઉમાશંકરને ઉતારે એક ગેસ્ટ હાઉસમાં હતા. તે વખતે ઉમાશ કરે સ્થાનિક કાર્યકર્તાઓને સૂચના આપીને મારા ઉતારી પેાતાની સાથે ગેસ્ટ હાઉસમાં રખાવ્યા હતા. બે દિવસ સતત એમની સાથે રહેવાનું થયું. મારા પી એચ. ડી.ના અભ્યાસવિષય નળદમયંતીની કથામાં એમને પણ બહુ રસ હતે. તે વખતે કવિ ભાલણના કહેવાતા બીજા નળાખ્યાનની બનાવટ કેવી રીતે થઇ છે તેની ા િખતીએ મે' જ્યારે એમને બતાવી ત્યારે તેએ ખૂબ રાજી થયા હતા.
ઉમાશંકર જ્યારે કાઇ કા”ક્રમ માટે મુખમાં આવે ત્યારે એમને મળવા માટે સમયની ઘણી ખેંચ રહે. કેટલીકવાર તે જાહેર કાયક્રમને અંતે એમને મળવા એટલા બધા સાહિત્યકારે, મિત્રા, ચાહકા હોય કે માંડ બે મિનિટ પણ વાત કરવાની મળે તે મળે. પર ંતુ એમને નિરાંતે મળવાનો એક ઉપાય તે સ્ટેશન ઉપર જઇ ટ્રેનના મામાં મળવાના હતા. તેમ અમદાવાદ પાછા ફરતા હોય ત્યારે ખમ્બે સેન્ટ્રલ ઉપર ટ્રેનના કર્માટમેન્ટમાં અડધા કલાક પહેલાં તે પેતે ઘણું ખરું એકલા ખેઠા હેાય. આવી રીતે એમ્બે સેન્ટ્રલ સ્ટેશન પર તેમને કેટલીય વાર મળ્યો છું. એક વખત એ રીતે તેમને મળવા
ચિત્ર ભિ લગ્ન
ticki I contin bambh,
ચિ શૈલા શાહ સાથે વાતચીત કરતા ઉમાશંકરભાઇ તથા એમણે ચિ. શૈશૈલજાને સંસ્કૃત શ્લોકમાં લખેલા પત્ર
તા. ૧-૧-૮૯
કો
તંત્રી : કૃતિ
૩૧, ઝાડા ડેમ નર
અા
ઘટ
'दिल्ली मुम्बाई विमानयात्रासम्
_ • - • 1૨૭.૭
प्रथमा मध्यमायाँ त्वं परीक्षायां तु राजसे। सदाप्रिया सरस्वत्याः संप्रसाद समाप्नुति मुम्बापुर्यां वसिष्यपि को भिन्नै दिवसान ह। पूज्य मातामहीं उसे पितरौ भ्रातरं तथा । भट्ट कक्ष्य भवतो दर्शनार्थ भूलिर् गृहम् आगमिष्यामि, न पुन निवासादेति शैल जोग गुरखे तब सन्मित्रनर्मदाशंकराय च । हिसौहार्दपूर्णोऽयं नमस्कारो विधीयते ॥
शुभाकांशी उमाशंकर गोरेयुपाङ्कन
માટે ગયા હતા ત્યારે સંસ્કૃતના અધ્યાપક પતિ શ્રી નમ દાશંકર શાસ્ત્રી પણ ત્યાં આવેલા. તેમની સાથે ઉમાશકર સરકૃતમાં વાતચીત કરતા. તે વખતે ઉમાશકરે મને ભલામણુ કરતાં કહ્યું કે હવે તે મુંબમાં સ્કૂલ-કાલેજમાંથી સંસ્કૃત ભાષા નીકળતી જાય છે. તમે તમારાં અને બાળકાને અત્યારથી જ સંસ્કૃત ભાષા શીખવવાનું ચાલુ કરી દે. વળી એ શીખવવા માટે તરત એમણે એમના વતનના મિત્ર નમ દાશ કર શાસ્ત્રીને ભલામણ કરી. એ સમયથી શાસ્ત્રીજી નિયમિત અમારાં અને સતાનેને સ ંસ્કૃત ભણાવવા માટે ઘરે આવવા લાગ્યા અને ત્રણેક વષ'માં તે। અમારી પુત્રી ચિ. શૈલા સંસ્કૃત ભાષામાં વાતચીત અને ભાષણ પણ કરવા લાગી હતી. એની આ પ્રગતિ જોઇ ઉમાશ કરને ઘણા હષ થયેા હતેા. તેમણે શૈલજાને સંસ્કૃતના મહાવરા ચાલુ રાખવાની ભલામણ કરેલી અને દાખલા આપતાં કહેલું કે પોતાની પુત્રી સ્વાતિ સ્પેનિશ ભાષા સડ્સ શીખી હતી, પણ હવે ભારતમાં મહાવરો રહ્યો નથી એટલે ભૂલવા લાગી છે. તેએ શૌલજાને કયારેક સંસ્કૃતમાં શ્લોકરૂપે પત્ર લખતા. શૈલજા ઇંગ્લેન્ડ યુરેપના પ્રવાસેથી પાછી આવી ત્યારે એમણે લખ્યુ હતુ :
सत्पुत्र शैलने देवभाषाविद्या विभूषिते । तन्मे कथय यत् प्राप्तं तत्राहु-लंदेशदर्शने ॥
ચિ. શેલા મુંબØ યુનિવર્સિટીમાં ઇન્ટર આસ (મધ્યમા)ની પરીક્ષામાં વીસ હજાર વિદ્યાથી'એમાં પ્રથમ નબરે આવી એ સમાચાર જાણીને પેાતાને આનદ નીચેના શ્લોકમાં વ્યકત કરતા પત્ર એમણે ચિ. શૈલજાતે લખ્યા હતાઃ
प्रथमा मध्यमायां त्वं परीक्षायां तु राजसे । सदाप्रिया सरस्वत्याः संप्रसादं समाप्नुहि ॥ मुम्बा वसिष्यामि कांश्चिद् वै दिवसानहम् । पूज्यां मातामहीं वत्से पितरौ भ्रातरं तथा ॥ मद्रे कथय भवतां दशनार्थं क्वचिद् गृहम् । आगमिष्यामि न पुनर निवासयेति शैलने ॥ गुरव सन्मित्रनर्मदाशंकराय च । स्नेह-सोहार्दपूर्णोऽयं नमस्कारो विधीयते ॥ -