SearchBrowseAboutContactDonate
Page Preview
Page 9
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧-૧૯ પ્રબુદ્ધ જીવન મકરસંક્રાંત ને ઉતરાણુ બંને એક જ છે ખરાં? પ્રવીણચન્દ્ર જીપલ જાન્યુઆરી માસની ૧૪મી તારીખ એટલે મકરસંક્રાન્તિ આમ હકીકતમાં ઉત્તરાયણને મકરસંક્રાંતિ આ ખગોળઉતરાણ, એ નિયમ જાણે આપણે સ્વીકારી લીધો છે. પણ શાસ્ત્રની ઘટનાઓ છે જે અનિવાર્ય પણે એક જ દિવસ થાય, બહુ ઓછાના ખ્યાલમાં હશે કે આ તારીખ મકરસંક્રાતિ માટે એવું બનતું નથી. વર્ષો પહેલાં કોઈ એક જમાનામાં આવું લાંબે ગાળે બદલાતી રહે છે. એવું ન હોત તે એક જમાનામાં બનતું રહ્યું હોય તેને લઇને કદાચ, આ પરંપરા શરૂ થઈ કવિશ્રી દલપતરામે લખ્યું ન હેત કે- ‘વરસ બેસતાં બારમી, હોય ને તેને અનુસરીને આપણે એક જ દિવસને આવા બને તારીખ તે સક્રાંતિ !' નામે ઓળખતા થઈ હઈએ! સામાન્ય રીતે હમણાં ૧૪મી તારીખે આવતી મકરસંક્રાંતિ પૃથ્વી પર ઉત્તર ને દક્ષિણ તરફ સૂર્ય જે સીમા સુધી ૧૯૭૬માં ૧૫મી તારીખે અવી હતી-એની ત્યારે ઘણાને નવાઈ જઇને પાછો ફરે છે (ફરતે લાગે છે, તેની વ્યવહારુ ગણતરી લાગી હતી ! પણ હજુ સરેરાશ તે એ જાન્યુઆરીની ૧૪મીએ માટે ખગોળશાસ્ત્રીઓએ પૃથ્વી પર ઉત્તર ને દક્ષિણમાં આવી. મીઓ જ આવે છે. જેને ટૂંકમાં આપણે “સંક્રાંત’ નામે પણ બિંદુઓની બે આડી રેખાઓ કલપી છે જે અક્ષાંશરેખાઓ એાળખીએ છીએ. કહેવાય છે. ઉત્તર ગોળાર્ધમાંની આવી રેખા “કર્કવૃત્ત કહેવાય છે ને દક્ષિણ ગોળાર્ધમાંની આવી રેખા મકરવૃત્ત આને આપણે પતંગદિન પણ કહીએ છીએ. કહેવાય છે. આ દિવસને આપણે ઉતરાણ પણ કહીએ છીએ. આ - સૂર્ય આ રેખાઓ સુધી આવીને ફરી જાય છે સામી "ઉતરાણ શબ્દનું મૂળ સંસ્કૃત રૂપ છે “ઉત્તરાયન’! –એટલે દિશામાં “અયન’ કરે છે (કરતે લાગે છે, એટલે આ રેખાઓ તે ઉત્તર-અયન ! ઉત્તર તરફ જવું તે -- ઉત્તર તરફનું પ્રયાણ. અયન’ રેખાઓ નામે પણ ઓળખાય છે. આ ‘મકરસંક્રાંતિ’ને ‘ઉત્તરાયણ” નામે આમ તો ખગળ અંગ્રેદમાં આવી અયનરેખા પિક' નામે ઓળખાય શાસ્ત્રની પરિભાષાના શબ્દો છે. છે (મકરવૃત્ત, ‘ટ્રપિક ઓફ કેમિકાન અને કર્કવૃત્ત. ટ્રોપિક એફ કેન્સર નામે ઓળખાય છે.) આ ટ્રોપિક ને અયનરેખા વર્ષમાં બે વાર આપણને સૂર્યની ગતિની દિશા બદલાતી નામે સમજવા ને સરખાવવા જેવાં છે. લાગે છે. સૂર્ય ઉત્તરથી દક્ષિણ તરફ જાય છે ને ત્યાં દક્ષિણ આ અંગ્રેજી TROPIC શબ્દનું મૂળ ગ્રીક ભાષામાં છેઃ માંના એના છેલ્લા બિંદુ પર પહોંચે છે તે પછી એ ઉત્તર TROPOS એટલે ફરી જવાની, વળી જવાની ક્રિયા આ તરફ જવાની શરૂઆત કરે છે એવું લાગે છે !) આ “ઉત્તરઅયન” એટલે કે ‘ઉત્તરાયણ” થયું. આ જ રીતે ઉત્તર શબ્દ લેટિન ભાષામાં TROPICUS રૂપ ધારણ કર્યું, જે દિશામાંની એની ગતિના અંતિમ બિંદુ સુધી પહોંચી એ પરથી ફ્રેન્ચ દ્વારા એણે અંગ્રેજીમાં TROPIC રૂપ ધારણ કર્યું. દક્ષિણ તરફ જવાની શરૂઆત કરે તે દક્ષિણાયન.”૬ઉત્તરાયનને આપણે વ્યવહારમાં ઉતરાણુ” નામે ઓળખીએ છીએ. આ ‘પિકી એટલે એ સીમારેખા, જ્યાંથી સુર્ય પર વળી જાય છે – ફરી જાય છે, એટલે કે આપણી ભારતીય મકરસંક્રાંતિ કે સંક્રાંત તે જ ઉત્તરાયણ કે ઉતરાણ એવું દકિટના અભિગમ પ્રમાણે જwાંથી – જે સીમારેખાથી સૂર્ય આપણે જાણીએ છીએ,’ એમ કહેવા કરતાં “માનીએ છીએ સામી દિશામાં અયન’ કરે છે તે—અયનરેખા' ! એમ કહેવું વધુ યોગ્ય છે. વ્યવહારમાં ભલે આપણે એ બંનેને એકજ માનીએ ને ઉજવીએ પણ ખગોળવિજ્ઞાનની દષ્ટિએ વિશ્વના જુદા જુદા - દુર દુરના પ્રદેશમાં થયેલાં આવાં તે આ બંને અનિવાર્યપણે એક જ દિવસે બનતી ઘટનાઓ નામકરણના અભિગમ ભલે ભિન્ન હોય પણ વાત તે એક જ કરે છે જે વૈજ્ઞાનિક હકીકત છે. નથી જ ! પહેલાં તે એક વાત સમજી લઈએ કે સૂર્ય પતે ઉત્તર શ્રી સેલી સરાબજીનું પ્રવચન કે દક્ષિણ દિશાએ જતા નથી. પૃઢવીની ધરી ૨૩.૧૨ અંશ સંધના ઉપક્રમે શ્રી સેલી જે. સેરબજીના પ્રવચનને નમેલી રહે છે; તેથી પૃથ્વી સૂર્યની આસપાસ ભ્રમણ કરે ત્યારે નીચે મુજબ કાર્યક્રમ યોજવામાં આવ્યો છે. આને લઈને આપણને સૂર્ય સાપેક્ષ દષ્ટિએ ઉત્તર કે દક્ષિણ an : Whither Democracy in India ?' " તરફ જતા લાગે છે. તારીખ : સેમવાર, તા. ૯મી જાન્યુઆરી, ૧૯૮૯ હકીકતમાં તેનું આમ ઉત્તર તરફ જવાનું (લાગે છે, તે) સમય : સાંજના ૬-૧૫ કલાકે ડિસેમ્બરની ૨૨મી તારીખથી શરૂ થાય છે. એટલે ખરું સ્થળ : ઇન્ડિયન મરચન્ટસ ચેમ્બર-કમિટિરૂમ, ચર્ચગેટ ઉત્તરાયણ-ઉત્તરઅયન તા. ૨૨મી ડિસેમ્બરે શરૂ થાય છે. | મુબઈ-૪૦૦૦૨ ૦. હવે મકરસંક્રાંતિ એટલે શું? સૂર્ય ફરતે ફરતે આ કાર્યક્રમનું પ્રમુખસ્થાન શ્રી અમરભાઈ જરીવાલા લેમકરરાશિમાં પ્રવેશે તે મકરસંક્રાંતિ છે સૂર્યને આમ - રસ ધરાવતા ભાઈ-બહેનોને પધારવા નિમંત્રણ છે. મકરરાશિમાં પ્રવેશ. (લગભગ) ૧૪મી જાન્યુઆરીને દિવસે . થાય છે. જે લાંબે ગાળે-આપણે પ્રારંભમાં જોયું તેમ-બદલાય નિરુબહેન એસ. શાહુ છે પણ ખરે! મંત્રીએ . છે.
SR No.525974
Book TitlePrabuddha Jivan 1989 Year 50 Ank 17 to 24 and Year 51 Ank 01 to 16 - Ank 05 and 16 is not available
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1989
Total Pages292
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy