SearchBrowseAboutContactDonate
Page Preview
Page 8
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રબુદ્ધ જીવન તા૧-૧-૮૯ વાયુ, આ સ્ત્રીને કામધેનુ પાસેથી કાં ર છે- નિરૂપણામાં, વ જામાં પણ. જાણે જિનહષરિવિરચિત આરામશોભાચરિત્ર ૦ જયંત કોઠારી સંસ્કૃત-પ્રાકૃતમાં આરામશોભાવિષયક જે કથાનકે મળે શબ્દભંડારભયું છે, તે પહેલીવારના નગરપ્રવેશ-ઉત્સવના છે તે બહુધા કે અન્ય કૃતિમાં દ્રષ્ટાંત તરીકે પ્રયોજાયેલ મળે વર્ણનમાં વધારે વીગતે દાખલ કરી છે. છે. જિનહર્ષસૂરિની કૃતિ એવી રીતે રચાયેલી નથી. એ સ્વતંત્ર વચ્ચેવચ્ચે અલંકારોની મદદથી ચરિત્ર-ભાવ-વિચારદિને કાવ્યકૃતિ છે, સંસ્કૃતમાં ૪૫૩ કડીની આ કૃતિ છે. ૧૪૮૧માં અસરકારકતા અપવાનું પણ કવિએ કર્યું છે. જેમકે, આરામરચાયેલી છે. કૃતિ હજુ સુધી અપ્રકાશિત છે. લા. દ. ભારતીય શેભાએ માત્ર ઉદ્યાન માગ્યું તેથી નાગદેવ વિચારે છે કે આ સંસ્કૃતિ વિદ્યામંદિર, અમદાવાદની હસ્તપ્રત ક્રમાંક ૨૬૮૬૩ને તે કલ્પદ્રુમ પાસેથી બેર અને કામધેનુ પાસેથી કાંજી માગવા. આધારે અહીં એનો પરિચય આપે છે. જેવું કહેવાય, આ સ્ત્રીને કઈ અદ્દભુત માગતાં ન આવડ્યું. આ કૃતિ સંપૂર્ણપણે સંધતિલકસૂરિની કૃતિને અનુસરે છે- પત્નીની આવડતની પ્રશંસા સાંભળીને રાજી થયેલા બ્રાહ્મણ વિશે નામકરણમાં, કથશમાં, ભાવનિરૂપણમાં, વર્ણનમાં અને કવિ કહે છે કે શ્લાઘારૂપી મેઘધ્વનિ સાંભળીને મેરની પેઠે બ્રાહ્મણ ઉકિત છટામાં પણ. જાણે કે પ્રાકૃત કૃતિને સંસ્કૃત અનુવાદ ને પ્રસન્ન થશે. કુલધરકન્યાના શીલપ્રભાવ વિશે કહે છે કે એને. હોય! જિનહર્ષસૂરિએ આરંભમાં સમ્યક્ત્વવિચાર આલેખે છે શીલથશૌહંસ વિશ્વમાનસમાં ખેલે છે. " અને જિનગુરુવૈયાવચ્ચના વિષયમાં આ કથા દૃષ્ટાંત તરીકે કવિની એક બીજી વિશેષતા તે સદષ્ટાંત સુબેધવચનની કહી છે તે પણ સંઘતિલકસૂરિ એમને મૂળ ત છે તે ગૂંથણી છે. અપરમાની કુટિલતાને અનુલક્ષીને કવિ શ્રીનિંદામાં બતાવે છે. સરી પડે છે અને કહે છે : વશીભૂલ, દાતરડા, મૃગશિગના. અગ્નિશર્માના ગામનું નામ અહીં “અગસ્તિવિલાસ' છે. જેવી કુટિલતા સ્ત્રીને વિધિ પાસેથી જ મળી છે; વિધાતાએ કુસદ દેશનો ઉલ્લેખ નથી. આ જાતના ઉલ્લેખોમાં હસ્તપ્રતની એને શંખના જેવી બનાવી છે-અંદર વિષાકાર, પણ બહારને. ભ્રષ્ટતા પણ કારણભૂત હેય. આકાર સુંદર; ભારે કપટપૂડી કામિનીનું ચરિત્ર બુદ્ધિવતે. આ કવચિત અહીં થોડી વિશેષ વિગતસ્પષ્ટતા મળે છે. પણ સમજી શકતા નથી. પુત્રદશન સ સારમાં સૌથી અભીષ્ટ છે જેમકે વન લઇને ચાલતી વિદ્યા પ્રભા દેવતા નથી એવા એમ બતાવતા પિરાણિક દાખલાઓ કવિ આપે છે અને એક નિર્ણયના સમર્થનમાં અહીં એના પગ જમીનને અડકે છે એ સુભાષિત રજૂ કરે છે-જગતમાં ચંદન શીતળ ગણાય છે, નિરીક્ષણ પણ મૂકવામાં આવ્યું છે. વીગતપૂરણ ચરિત્ર એનાથી ચંદ્ર વધુ શતળ છે અને ચંદ્રથીય વધુ શીતળ છે. નિરૂપણ આદિમાં પણ થાય છે. જેમકે, સુખશીલા અપરમાને પુત્રાલિંગન. તાંબૂલ ખાઈ બેસી રહેતી બતાવી છે. કૃત્રિમ વિલાપ કરતી ભિક્ષાને પ્રસંગે ઉપસ્થિત થતાં પતિપનીને કર્મવિચારવેળા એને માથું ફૂટતી, કસ તેડી નાખતી, જમીન પર આળોટતી કરતાં કવિએ બતાવ્યાં છે. કમં પ્રભાવે બ્રહ્મા, વિષણુ, મહેશ, બતાવી છે. પુત્રને રમાડતી આરામશોભા એને ચંદનને લેપ સૂર્ય વગેરેને શું શું કરવું પડે છે (બ્રહ્મા કુંભારની પેઠે ચાકડે. કરે છે એવું પણ આ કવિ નોંધે છે. કુલધર પાસે આવેલા નંદનને ચલાવ્યા કરે છે !) તેના કવિ ત્યાં દાખલા આપે છે. અને કવિ માત્ર પથબ્રાંત નહીં, દરિદ્ર, દુબલ, સુધાક્રાંત પણ કહે છે. વસિડે જેને લગ્નમુહૂર્ત આપેલું તે રામને પણ વનમાં જવાનું આ કેઈ મહત્ત્વની બાબત છે એવું ન કહી શકાય, પણ થયું એમ કહી ગ્રહોનું નહીં પણ કમનું બળ છે એમ એમાં કવિસ્વભાવનું સૂચન તે જોઈ શકાય. બતાવે છે. પણ પછી પતિત્યકત કુલધર કન્યાને સંદર્ભે કવિ કવિની વિશેષતા છે તે એમના વર્ણનરસમાં છે. એમણે પુરુષાર્થને નિરવકાશ કરી દેતા વિધિબળનાં ઘણાં દૃષ્ટાંત આપે છે. કેવાં મજાનાં દ્રષ્ટાંત એમણે ભેગાં કર્યા છે ! -વાગરિકોને સંઘતિલકનાં સઘળાં વર્ણને સાચવ્યાં છે-આરંભમાં વ્યતિરેક પાશ છેદીને, દાવાનળભરેલા વનમાંથી નાસી જઈને, વ્યાધના અલંકારથી થયેલું વિલુપ્રભાનું વર્ણન જતું કર્યા જેવું કયું છે તે બાણની રસીમા કુદાવી જઇને મૃગલે કુવામાં જઈ પડે ! વિરલ અપવાદ છે-તે ઉપરાંત પિતાના તરફથી વર્ણનો ઉમેય છે કે વર્ણવિરતાર કર્યો છે. એવું એક અત્યંત નોંધપાત્ર ભૂખ્યા કરચલાએ કર ડિગ્યામાં કાણું કર્યું અને એ જઈ પડે ભગ્નાશ સાપના મુખમાં ને એણે કરેલા માર્ગે સાપ બહાર વર્ણન ગ્રીષ્મનું છે, જે આ કવિ પહેલી વાર આપે છે. નીકળી ગયો ! વગેરે. કવિએ સંત મહિમાનાં જાણીતાં સુભાપથિકને પતા શેષ અને કાદવવાળાં પલ્વલેમાં ભરાઈ બેઠેલી ષિત પણ ઉદ્દધૃત કર્યા છે. ગાયભેંસના ઉલ્લેખ “દુષ્ટ રાજા જે સૂય વસુ ધરાને બાળે છે' જેવું ચીલાચાલુ ઉપમાચિત્ર, તે “ધૂળરૂપી નથી ઉઝરડા કવચિત કવિએ શબ્દચમત્કૃતિ પણ કરી છે. વિદ્યત્રભાનું પૂર્વપાડતા સળગતા પવનોનું મર્મસઘન રૂપકચિત્ર-આ બધાંથી નામ ફેરવીને એને “અપૂર્વ” નામ આપ્યું એમ કહેવામાં ‘અપૂર્વ ગરમીના એક છત્ર સામ્રાજ્યને સરસ ઉઠાવ મળે છે. રાજાએ પર શ્લેષ છે પહેલાં નહોતું એવું એટલે કે બીજુ, અને અવનવીન, જોયેલી વિદ્યુતપ્રભાનું વર્ણન પણ અહીં ઉમેરાયેલું છે, અસાધારણું. રાજા આરામશોભયા અમશેભયા સહ” નગર પરંતુ એમાં “મુખથી ચંદ્રને જીતે છે જેવા પરંપરાગત વ્યતિરેક તરફ ગયે એમ કહેવામાં યમકની રચના છે-“ઉદ્યાન જેની શોભા છે અલંકારથી સર્વ અંગેની વાત કરવામાં આવી છે. પુત્રજન્મ એવી આરામશોભાની સાથે એ ત્યાં અર્થ છે. પછી કૃત્રિમ આરામશોભા નગરમાં આવે છે ત્યારે આ કવિએ એમ કહી શકાય કે જિનહર્ષસૂરિએ આ સ્થાને કવિત્વને ફરી વાર નગરશેભા અને સ્વાગતત્સવને વર્ણવવાની તક લીધી તેમ લેકભોગ્યતાને પતીકે પુટ આપે છે. એ રીતિ કૃતિ. છે. સૈન્યના પડાવના વર્ણનને કવિએ અલંકારમંડિત ને પરંપરામાં જુદી તરી આવે છે.
SR No.525974
Book TitlePrabuddha Jivan 1989 Year 50 Ank 17 to 24 and Year 51 Ank 01 to 16 - Ank 05 and 16 is not available
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1989
Total Pages292
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy