________________
તા. ૧૬-૧૮૯
કરેલ અવલેપ્કના તથા માંધાને આધારે તેમણે ‘ગામડળ પરિક્રમણુ' ( ઇ. સ. ૧૯૦૨) નામના ગ્રંથ લખ્યો છે. ૭૦૦ પૃષ્ઠના આ દળદાર ગ્રંથને તેઓ પૃથ્વી પ્રદક્ષિણા તે નામે પણ એળખાવે છે.
નંદકુંવરખાએ ઈંગ્લેન્ડ, ફ્રાંસ, સ્વીટઝલેન્ડ, ઈટાલી, બેલ્જિયમ, હોલેન્ડ, ડેન્માર્ક, સ્વિડન, પેર્ટુગલ, સ્પેન, જમની, ઓસ્ટ્રિયા, રશિયા, ગ્રીસ જેવા યુરોપના દેશ ઉપરાંત તુક`સ્તાન, અમેરિકા, જાપાન, ચીન, એસ્ટ્રેલિયા આદિ દેશનુ પરિક્રમણ કર્યુ હતુ, તે દેશનાં દર્શનીય સ્થાના તથા તેમાં વસતાં માનવીએમનાં જીવનને સમગ્રદશી' ચિતાર અહીં રજૂ થયા છે. દરેક દેશની પ્રજાનાં વભાવ-લક્ષણાની લેખિકાએ વિશદતાથી છણાવટ કરી છે. વિવિધ પ્રજાની આળખ કરાવતી કેટલીક વિચારણીય બાબત ધ્યાનપાત્ર બને તેવી છે. ગ્રીસ, રશિયા, તુર્કસ્તાન જેવા દેશોના ઐતિહાસિક પરિવેશ, તેમને વિશેની દંતકથાઓ – આખ્યાયિકાએ વગેરેના સુબદ્ધ પરિચય તેમણે કરાવ્યા છે.
જેવુ
આસ
સ્વીટઝલેન્ડ જેવા મનમેાહક પ્રદેશમાં તેમની કલમ વધુ કાવ્યમય બને છે. આલ્પ્સ પર્વતની રમણીય મેહકતા અને કુદરતી કમનીયતાનું તેમણે મુગ્ધ ચિત્રણ કર્યુ છે. રૂપાના તાર જેવી ચળકતી નદીએ, રમકડાં લૂસન સરેશવર. સફેદ માથાં ઊંચાં કરી ચેકી કરતા પાસના પહાડા વગેરેનાં શબ્દચિત્રા આકર્ષક બન્યાં છે, લેખિકાને લાલેમડ સરેવરમાં લીલી વનસ્પતિથી ઢંકાયેલ નાનકડા ખેટ ચદ્રમુખી સ્ત્રીના મુખ ઉપરનાં છૂંદણાં જેવા તો કયારેક કાઇ સુંદરીની ડેાકમાં શોભતા લીલમણી જેવા દેખાય છે. લૂસન સરાવરની ખે બાજુએ આવેલા, બરફથી ઢંકાયેલ શિખરવાળા અને વનરાજીથી હરિયાળા બનેલા પવ તાને, સરાવના સૌનુ રક્ષણ કરતા બે વૃદ્ધ પહેરેગીર તરીકે તેએ કલ્પે છે. અંધકારને વિકરાળ રાક્ષસ તથા સૂર્યને પ્રતાપી દેવની ઉપમા આપી તેએ તમ અને પ્રકાશની લડાઇનું અનુપમ ચિત્ર દરે
આજ સુધી પનપાના વિષય બની રહેલી હેાય એવી આરામશેાભાકથા તો સધરાયેલી છે. શુભવધ નગણની પ્રાકૃત અને રાજકીતિ ગણિની સંસ્કૃત ‘વધ‘માનદેશના'માં રાજકીતિગણિએ શુભવધ નણિની પ્રાકૃત કૃતિને સરળ સંસ્કૃતમાં થા ક્ષેપ સાથે મૂકી આપી છે. એમાં સમ્યકૂના દ્રષ્ટાંત તરીકે આ થા કહેવાયેલી છે.
શુભવ નગણની વધ માનદેશના’ ૪. ૧૪૯૬માં રચાયેલી છે તે પ્રકાશિત છે (પ્રકા, જૈન ધર્મ પ્રસારક સભા, ભાવનગર, વિ. સં. ૧૮૮૪). એનાં પ્રથમ ઉલ્લાસમાં ગાથા ૫૫ થી ૩૬૯ સુધી એટલે ૩૧૫ કડીમાં આ કથા છે.
પ્રબુદ્ધ જીવન
૫
છે. સ્વીટઝલેન્ડને તેએ સૂર્ય'નારાયણની વિશ્વાસભૂમિ કહે છે. પારિસ નગરની ભવ્યતા જોતાં તેમને થય છે. 'અહીં પણ શેરીએ શેરીએ ઉચ્છવમ ગળ’હાય તેવા દેખાવ નજરે પડે છે
પૂર્વપરંપરાની કાઇ કૃતિ સાથે આ કૃતિનુ મળતા – પણ નિશ્ચિંત થ શતું નથી. ગામનામ પલાશક સધતિલકસૂરિની કૃતિ સાથે સંબંધ ખતાવે, પણ ત્રી –ચેથી બન્ને રાતે રાજા શુ બને છે તે જોવા ઊભેા રહે છે તે વૃત્તાંત દેવચંદ્રસૂરિની કૃતિ સાથે મળતાપણુ' બતાવે છે. તેા વળી, આરામશોભાના પૂર્વભવ કહેનાર વીરભદ્રસૂરિ, કુલધરની એક પુત્રીનું શ્રીને સ્થાને અકાતરા નામ અને ઉજ્જયિની નામના અતુલ્લેખ આ કૃતિને પર ંપરાથી ઘેાડી જુદી તારવે છે.
અને બ્રાંતિ પડે છે કે શુ ખેરની અલ્કાપુરી તે પૃથ્વી પર કાઇએ નહી. આણી હાય ? ને આમ કલ્પના અને અલ કારાના સમુચિત વિનિયેગા કરી લેખિકા કેટલાંક આહલાદક ચિત્રો આલેખી શક્યાં છે.
બે આરામરોાભાથાના જયંત કોઠારી
‘ગામડળ પરિક્રમણ’ના કર્તા એક સ્ત્રી હોવાથી સ્વાભાવિક રીતે જ તેમને વિવિધ દેશેશની સ્ત્રીએના જીવનમાં રસ છે. તેમની દ્રષ્ટિ જે તે દેશની સ્ત્રીની સ્થિતિ નિહાળવા તરફ સવિશેષ રહે છે. પેાતે જોયેલ દેશની સ્ત્રીએના જીવન પર તેઓ સારા પ્રકાશ પાડે છે. સુધરેલા દેશની સ્ત્રીએ આપણા દેશની સ્ત્રીઓ કરતાં કઇ કર્મ બાબૂનામાં ચડિયાતી છે, ગતરતી છે. યા સમાજ ગુણ ધરાવે છે તેની તેમણે વિગતે ચર્ચા કરી છે અને આપણા દેશની સ્ત્રીઓને તેવા સુધારા અપનાવવા અનુરાધ કર્યાં છે. તેમ છતાં પાશ્ચાત્ય દેશામાં સ્ત્રીઓને અપાતી કેળવણીને તેઓ સ્ત્રીસરકારની વિનાશક ગણાવે છે. ડાકટર યા વકીલ એ સ્ત્રીને છાજતું નથી.' એવું વિચિત્ર બલકે અનુચિત મતવ્ય પણ તે પ્રગટ કરે છે. આય સંસ્કૃતિના હિમાયતી લેખિકાનુ સ્ત્રીકેળવણી વિષયક દ્રષ્ટિબિંદુ સંકુચિત જણાય છે. પુસ્તકના આરંભમાં આવતાં પ્રકૃતિનાં તથા અન્ય વર્ણના રસિક ન્યાં છે. પરંતુ પાછળથી જે તે દેશની વિવિધલક્ષી અને વિસ્તૃત માહિતી વધુ શુષ્ક બની જતી અનુભવાય છે. છતાં લેખિકાની નીડર નિરાભિમાની નિરૂપણરીતિ પ્રશસ્ય છે.
ગુજરાતીમાં પીટીટ ફરામજી દીનશાજીએ ‘યુરોપ, અમેરિકા, જાપાન અને ચીન' (ઈ. સ. ૧૮૮૯,માં તથા હાજી સુલેમાન શાહુ મહંમદે ‘પૃથ્વીની પ્રદક્ષિણા' (ઇ. સ. ૧૮૯૫માં દુનિયા ભરના પ્રવાસનાં આલેખન કર્યાં છે. પરંતુ એક મહિલાના પ્રથમ મૌલિક પ્રવાસપુરતક તરીકે ગામ`ડળ, પરિક્રમણ' પણ ઉલ્લેખનીય છે.
૨ સૌ નંદકુ વરબા, ‘ગામંડળ પરિક્રમણુ,' પ્ર. આ. પૃષ્ઠ. ૨૧૦
કૃતિમાં એક નવા કથાંશ છે–જિનાલય્તુ જે ઉદ્યાન સુકાઇ ગયુ તે રાજાએ પૂજાથે' આપેલુ હતુ, એમને હું શું જવાબ આપીશ એની ચિંતા માણિભદ્ર કરે છે. એક સ્પષ્ટતા પણ છે. વિદ્યુત્પ્રભાને અપમા આવે છે તે પછી લૂખુંસૂકું ખાવા વગેરેનુ દુઃખ વેઠતાં એનાં બાર વરસ ગયાં ત્યારે નાગકુમારને ભેટા થયા એવુ નિરૂપણ આ પૂર્વ સળે થયેલું છે, જેને અથ' એ પણ થાય કે અંતે ૮+૧૨=૨૦ વર્ષ થયાં છે. શુભત આ સ્થળે વિદ્યુત્પ્રભા ખાર વર્ષની થટ્ટ એમ કહે છે. આના અથ એમ થાય કે અપમાનુ દુઃખ એણે ચાર વ' વેઠયું. એ સમયની સમાસ્થિતિ જોતાં આ કદાચ વધારે વાસ્તવિક હાય.
કૃતિમાં મુખ્યત્વે કથાકથન છે. વર્ણ ના એછાં. સક્ષિપ્ત અને સાદી રીતે થયેલાં છે – નગરશેાભાવણ`ન ને વાસભવનવષ્ણુ'ન છે જ નહી, છત્રયવણ ન સ્વપ અને પડાવવષ્ણુન પર નાનકડું. જનસ્વભાવને પણ વિશેષ સ્ફુટ કર્યાં નથી. અલંકારશેભા ખડી કરી નથી શુભાષિત-ષ્ટાંતાદિક વાર વાર ગૂંથ્યાં નથી તે શબ્દશાભા તરફ પણ કવિનું લક્ષ નથી.
આમ છતાં કવચિત કાઈક રેખા નવી મળે છે. જેમકે