SearchBrowseAboutContactDonate
Page Preview
Page 128
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રબુદ્ધ જીવન : સુવર્ણ જયંતી વિશેષાંક તા. ૧-૨-૮૯ તા. ૧૬-૫-૮૯ બને એ સુચવવું છે. પાત્રતા વિના જે કાંઈ ઉત્તમ છે તે ખાતર જ કેમ જાણે એ ગુણ ગ્રહણ કરતો હોય ! ટકી શકે નહિ. પાત્રતા કેળવવા પુરુષાર્થ, લગની, ખંત, આન દૂધનજી આવા લોકોને ચેતવણી આપતા નથી. જાતિ, જિજ્ઞાસા. સારે સંગ. આચરણની તાલાવેલી, તેઓ પોતે કેમ વતે છે તે સરસ રીતે કહે છે. પોતાના ગુણને એકાગ્રતા, નિશ્ચયશકિત, ધીરજ, નિષ્ઠા, સમતા, વિવેકશકિત તેમને વિચાર જ આવતા નથી. આવા જ ન જોઈએ. એને કદી પરિણામલક્ષી દ્રષ્ટિ, સંયમ, શીલ એમ ઘણા ગુણે પચાવવા ગાવાના કે બજાવવાને ન જ હોય. અહીં તેઓ ભગવાનને પડે. એક સામાન્ય પાત્ર તૈયાર કરવું હોય તે લક્ષમાં રાખીને કહે છે કે ભગવાન, તમારામાં એટલા અપરંપાર કેટકેટલાં સાધને અને આવડત જોઈએ છે, તે જીવનરૂપી ગુણે છે કે હું એને ગાઇ કે બજાવી શકતા નથી, વાણી અને પાત્ર તૈયાર કરવું હોય તે અન્તર્મુખ થઈ ઘણું વાજિંત્રે ઘણાં નાનાં પડે છે. વાણી મર્યાદિત છે, સૂર મર્યાદિત તપ તથા સાધના કરવાં પડે. પાત્રતા કેળવવાની એક રીત છે, જ્યારે ભગવાનનાં ગુણે અનંત છે ! એમના ગુણને કદી કઈ અનુભવીએ બતાવી છે તેનું અહીં સ્મરણ થાય છે : તાગ લઈ શકાય નહિં. ન ગુણ ગાતાં આવડે કે ન એ ગુણેને સરવાળા સદ્ગુણને, ગુણને ગુણાકાર, વાજિંત્ર વગાડીને પ્રકટ કરતાં આવડે, વળી સૂરના વિવિધ બાદબાકી બૂરાઇની, “મને ભાગાકાર, ભેદની અજ્ઞાનતા હોય, પછી માગવાને કે માગણી કરવાને શાળા-મહાશાળામાં જે ગણિત શીખવાય છે તેને દયવહાર- શું અર્થ ? જીવનમાં યત્કિંચિત ઉોગ થાય છે, પણ જીવનમાં ગણિત જે મનુષ્ય પિતાની મર્યાદાઓ સમજે છે અને તેને દુર સિદ્ધ કરવું હોય અથવા સાચી પાત્રતા સિદ્ધ કરવી હોય તે કરવાને પુરુષાર્થ કરે છે તે વહેલો-મેડ ઉચ્ચ સ્થિતિ કેને સરવાળે, કેની બાદબાકી, કેને ગુણાકાર અને કોને પ્રાપ્ત કરે જ છે. એટલે એ બાબત તેની ચિંતાને વિષથ ન ભાગાકાર કરે તેની રીત બરાબર આવડવી જોઈએ. હેય. એનું લક્ષ ભગવાનમાં જ હોય એટલે ભગવાન શેનાથી જેનામાં આવી આવડત હોય છે તે પાત્રતા કેળવી શકે. મહાત્મા પ્રસન્ન થાય, રીઝે. તે શેધતાં તેને વાર લાગતી નથી. વળી આનંદઘનજી ઉંચ્ચ સ્થિતિના સંત હતા એટલે એમનામાં આવી એમને રીઝવવા શું શું કરવું જોઇએ તે પણ તેના ખ્યાલમાં પાત્રતા હોય તે સ્વાભાવિક છે. છતાં તેઓ પિતાને ગુણહીન આવી જતું હોય છે. તેમ છતાં તેનું અભિમાન ન આવવું ગણાવે છે, તેને અર્થ એટલે જ કરવાને કે ભગવાન તે. જેઠા. પિતાનામાં એવી કોઈ અવડત નથી એમ માનીને જ ગુણના ભંડાર છે. ગતમાં જે કાંઈ ઉત્તમ કે શ્રેષ્ઠ છે તે ચાલવું જોઇએ. તેઓ પદસેવાનેય ઉલ્લેખ કરે છે પદસેવા ભગવાન પાસે છે. એમની ગુણસંપત્તિ આગળ પિતાની કાંઈ એટલે સ્વરૂપ સેવા. ભગવાન નિરંજન-નિરાકાર છે. આવા હેસિયત નથી એવું સમજનારા જ પિતાને ગુણહીન કહી શકે. એ પદની કઈ રીતે સેવા થાય તેનું પણ જ્ઞાન નથી. મૂર્તિની ઉપરાંત ગુણે અને ગુણે દ્વારા પ્રાપ્ત થતી શકિતઓ અનંત છે. સેવા કરવામાં મુશ્કેલી ન પડે. ઘણા લેકે મૂર્તિની પૂજા કરે એને માટે જીવનપર્યન્ત પુરુષાર્થ કરીએ તે પણ ઓછા પડે જ છે ને ? પણ નિર જનપદની સેવા કરવા માટે પાત્રતા એવું એમને સૂચવવું છે. પણ પ્રથમ પંકિતના બીજા ખંડમાં કેળવવી પડે. તેઓ માર્મિક વાત કરે છે : માગનારે ગુણની ગણતરીમાં સામાન્ય રીતે એવું મનાય છે કે જેને વેદનું કે કુરાનું પ્રવીણ-કુશળ હોય છે. એનામાં થેડા ગુણ કેળવાયા હોય તે જેવા ગ્રંથનું જ્ઞાન હોય તેને ભગવાનના ગુણગાન ગાવાનું સરળ તે તેની ગણતરી કરવા માંડે છે. કેટલાક એથી સંતોષ પણ થાય. વેદ, યજુર્વેદ, સામવૈદ અને અથર્વવેદ એમ ચાર માની લેતા હશે. વેદે છે. હિન્દુધર્મશાસ્ત્રોનાં મૂળ વેદોમાં છે. વેદનો અર્થ જ્ઞાન આનંદઘનજી જાગ્રત છે, સાવધાન છે, સૂઠને ગાંગડે પણ થાય છે. શેનું જ્ઞાન ? આનંદધનજી કહે છે કે વેદ, કુરાન, પિતાને ગાંધી કે કરિયાણાને વેપારી કહેવડાવે તેવા નથી. બાઇબલ, ઝેન્ડ અવતા, શ્રીમદ્ભાગવદ્દગીતા વગેરેને અભ્યાસ ગ્રાહક પાછો ન જાય એ અને એટલે માલસામાન ભર્યો હોય, પિંગળશાસ્ત્રની જાણકારી હોય તે ગુણગાન ગાવાનું ફાવે, હોય અને કેઇ પેતાની ગણતરી વેપારી તરીકે કરે તે સમજી પણ મહાત્મા કહે છે એમાંનું કાંઈ પિતાને આવડતું નથી; શકાય, પણ બધાં ડબલાં લગભગ ખાલી ખખડતાં હોય એવી ત, વાદવિવાદ કે કવિની હાઠી સિદ્ધ નથી. કાવ્યકલા કે હાટડી ચલાવનારને વેપારી ન કહેવાય. એમ થોડાક ગુણની તક સિદ્ધ હોય તે પણ ભગવાન વિશે કહી શકાય, હજી કુંપળ ફૂટી હોય અને ગણતરી કરવા માંડે એ કેટલું તેમના ગુણનું નિરૂપણ થઈ શકે, તે પણ ફાવતું નથી. વાજબી? ભગવાનનું કેવી રીતે સ્મરણ કરવું, ભગવાન સંબંધી પ્રશ્નોના મનુષ્યને સ્વભાવ એ છે કે પિતામાં થેડી-ઘણી ગુણ- કેવી રીતે ઉત્તર આપવા એ વિશે તે અજ્ઞાન છે જ; સાથે સંપત્તિ એકઠી થાય એટલે એને વિચિત્ર પ્રકારની બેચેની થવા સાથે ભગવાનની કથાઓ અને વાર્તાઓ પણ આવડતી નથી. માંડે. જયાં સુધી એ બીજાને કહે નહિ ત્યાં સુધી એ નિરાંતે હદયના ભાવે કેવી રીતે પ્રગટ કરવા, ભગવાનની ભકિત કેવી બેસી શકે નહિ ! પશુ વધુ આહાર લે ત્યારે એને આફર રીતે કરવી એ પણ જો આવડતુ હેત તે ગુણગાન ગાવામાં ચડે. આફરે એટલે પેટનું ચડી જવું અથવા વધુ પડતુ મુશ્કેલી ન પપ્ત. અરે, ટાટું શું અને ઊનું શું એવી સીધીખાવાથી થતી અકળામણુ. ખેરાકના સંદર્ભમાં આફરો શબ્દ સદી બાબત પણ સમજાતી નથી, તે પછી જ્ઞાન, વિજ્ઞાન, પ્રજીએ છીએ તે ગુણના સંદર્ભમાં પ્રજીએ તે કદાચ ભજન કરવાની રીત તે કયાંથી આવડે ? કાઇને ઉચિત ન લાગે પણ વાસ્તવિકતા એ છે કે પિતાના જેને આ બધું આવડતું હોય તેને ભગવાનની પ્રતીતિ સદગુણો અન્ય લેકે ન જાણે અને તેના કદર કે મહિમા ન થઈ જાય એવું માની લેવાની જરૂર નથી. ઊલટું, જેમની કરે ત્યાં સુધી પિતાને કઈ સમજતું નથી તેમ એ માનતે પાસે ઉપયુકત જાણકારી છે. તેઓ અજ્ઞાનમાં વધુ આથડે હોય છે અને દુખી થતા હોય છે. અન્યને જાણ થાય એટલા એવું બને. “શેપનિષદ'ના રચયિતાએ એક અદ્ભુત અને
SR No.525974
Book TitlePrabuddha Jivan 1989 Year 50 Ank 17 to 24 and Year 51 Ank 01 to 16 - Ank 05 and 16 is not available
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1989
Total Pages292
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy