SearchBrowseAboutContactDonate
Page Preview
Page 129
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રબુદ્ધ જીવન : સુવર્ણ જયંતી વિશેષાંક તા. ૧-૫–૮૯ તા. ૧૬-૫–૮૯ આંચકા આપે એવી મામિક વાત કરી છે. ઋષિ કહે છેઃ અન્ય તમ પ્રવિશન્તિ ચેડવિદ્યામુપાસતે ! તતા ભૂય ધ્રુવ તે તમે ય ઉ વિદ્યામાં રતાઃ ॥ જેએ અવિદ્યાની ઉપાસના કરે છે તે ઘેર અંધકારમાં પ્રવેશ કરે છે. અને એ વિદ્યામાં જ રત રહે છે તેઓ માને કે એનાશીય અધિક અંધકારમાં પ્રવેશ કરે છે. ગજબની વાત કરી છે. અજ્ઞાનથી મનુષ્ય ભટ્ટ તે સમાય, પણ વિદ્યામાં રત રહેનારા એનાથીય ઘેરા અવ્ કારમાં કઇ રીતે પ્રવેશે ? અજ્ઞાનીને સુધરવાનેા અવકાશ છે કાણું કે અજ્ઞાનને કારણે તેનામાં નમ્રતા હોય છે. જયારે જેની પાસે શબ્દજ્ઞાન છે, શાસ્ત્રોનુ અને સિદ્ધાંતોનું જ્ઞાન છે, જે પેતાને પડિત કે વિદ્વાન કહેવડાવે છે તે અહંકારી અની જાય છે. તેમને એમ જ થાય છે કે અમે બધુ જ જાણીએ છીએ. જે આવા અહંકારથી પીડાય છે તે ઘેર અંધકારમાં ન પ્રવેશે તે બીજે જાય કયાં? અજ્ઞાનને ઉપાય માનવજાતે ઘણી અપ્રતિમ શેાધે! કરીને માનવાનું કલ્યાણ યુ` છે. આવી શેાધેાએ સસ્કૃતિને વિકાસ સાધી મનુષ્યો માટે ઘણું મેળવ્યું છે. પણ કેટલીક શેાધે એવી કરી જે આત્મધાક નીવડી, એટલું જ નહિં આ શેલેએ માનવતત્વને ખળભળાવી મૂકયું. યુદ્ધ એક આવી ભયાનક શેાધ છે. દારૂ, તમાકુ, કૈફી દ્રવ્યોનુ સરશેાધન આવી અન્ય ભયંકર શેાધેા છે. ગુજરાતના વાદરા શહેરમાં પછાત વર્ગના કેટલાક લે ઝેરી શરાબ પીને મૃત્યુ પામ્યા અને જે અમુક માણસે એ દારૂ પીને સારવાર મળ્યા પછી બચી ગયા. તેમનું જીવન પણ ધુંધળું અની ગયું.. ક્રાઇનું મગજ કામ કરતુ નથી તેા કાઇને પક્ષાધાતની અસર થઈ, કાએ વાચા ગુમાવી તે! કાની આંખેાની રાશની ચાલી ગઇ. અને એટલે આ અચાનક ઘટનાએ કેવળ ગુજરાતમાં નહિ, સમગ્ર દેશમાં વ્યાપક હલચલ મચાવી દીધી અને મંરે શુભ આશયની ગુજરાતમાં દારૂબંધી ચાલી રહી છે તેની પ્રશંસા થવાને બદલે વ્યાપક નિંધ થઇ રહી છે. છે. અહંકારને ઉપાય નથી મહાત્માં આન ધનજી ઉચિત જ કહે છે : વરાજ પહેલાં અંગ્રેજી શાસનમાં પૂરબહામાં શરાખ્ પીવાતા હતા અને ફૅર ઠેર ખાનગી પીઠાંએ ચાલી રહ્યાં હતાં. ભારતવર્ષમાં પહેલેથી સૂરાપાન થતું આવ્યું છે તેનાં હીક પ્રમાણા મળી રહે છે. રાજા-મહારાજાઓને વૈભવ ખાતર ભરપૂર પીવાની આદત હતી અને કેટલાય સમ્રાટાએ એ મંદીને કારણે રાજ્યા ગુમાવ્યાં હોય તેવાં દૃષ્ટાંતે પણ ઇતિહાસમાંથી મળી આવે છે. સામાન્ય રીતે ઈસ્લામ ધર્મમાં સુરત દારૂ ધીનું ક્રમાન કે છતાં મુસલમાન બાદશાહો મહદ્ અ ંશે શરાખી હતા. જહાંગીરને એ વ્યસન એટલું વળગેલુ હતુ કે રાજકારભારમાં એ પૂરું ધ્યાન આપી શકતા નહિ. ઔર ંગઝેબ નિ ́સની હતા પણ તેણે પોતાના નાના ભાઇ મુરાદની ભરપૂર પીવાની આદતના ગેરલાભ ઉઠાવી તેની હત્યા કરાવી હતી. હિન્દુ સટાનું પતન સુંદરીએથી થયું છે તે મેાગલ સમ્રાટાની અધોગતિમાં શરાખે મહત્ત્વને ભાગ ભજવ્યો છે. પછાતવર્ગો પણ આ બદીથી ગ્યાન ન જાનુ વિગ્યાન ન જાવું, ન જાનું ભુજનામા. ગુજરાત અને મદ્યનિષેધ ૭ હસમુખ દેશી ૪૫ તેમણે સરસ માગ પકડયેા છે. તેઓ કહે છેઃ નંદના સમૃદ્ધરૂપે ભગવાનના મંદિરના દ્વાર પાસે ઊબા. રહી પ્રભુનુ, ગુણાના ધામરૂપ ભગવાનનું, ટણ કરું છું. કેટલી બધી નમ્રતા પમ સ્થિતિએ પહોંચ્યા પછી એમ કહેવું કે મંદિરના દ્વાર પાસે ઊભા ઊભા રટણ છુ, ત્યારે મહાન વિજ્ઞાની ન્યૂટનનું મરણ થાય. ગુરુત્વાકર્ષણની મહાન શેષ કરનાર ન્યૂટન કહે છે કે હજી હું સમુદ્રને કિનારે ઊભે ઊભે છીપલાં વીણું ત્યુ, સમુદ્રમાં પ્રવેશ કરવાની વાત તે દુર રહી ! અહ ંકાર નામશેષ થઇ જાય છે પછી જ અ ંતરમાં દીવેા થાય છે અને બધુ ઝાકમઝોળ થઈ જાય છે, આનધનજીનું આ પદ રામે રામે દીવા પ્રકટાવે તેવુ છે. મુકત નહાતા તેનુ સરસ નિરૂપણુ મહાકવિ કાલિંદાસે ‘શાકુન્તલ’ નાટકમાં કર્યુ છે. આમ ભારતવષ માં હિન્દુએ તેમજ મુસલમાતા દારૂના ચેપથી મુકત નહાતા. 7) એવા દેશમાં અગ્રેજ જેવી શક્તિશાળી પરદેશી પ્રા આવી. અતિશય ઠંડા પ્રદેશમાં રહેવાને કારણે યુરેાપ-અમેરિકામાં મદ્યપાન સર્વસામાન્ય છે. આમ છતાં તેના અતિરેકના ત્યાં પણ વિરોધ થાય જ છે. તેને તાજો દાખલે હમણાં જ જગતે જોયા છે. અમેરિકાના પ્રવતમાન રાષ્ટ્રપ્રમુખ ખુશ પેાતાના સંરક્ષણ સચિવ તરીકે ટાવર નામના રાજપુરુષની નિમણુક કરવા માગતા હતા પણ ત્યાંની સેનેટે તેને જોરદાર વિરાધ કર્યાં. ટાવર ‘વાહન એન્ડ વીમેન'ના માણસ હતા. એવા તેમના પર આક્ષેપ કરીને સેનેટ ખુશને મૂંઝવણમાં મૂકી દીધા હતા. આવા માણસને માથે આવી જબ્બર જવાબદારી મૂકી શકાય નહિ એવી સેનેટની દલીલ હતી. અમેરિકાના પ્રમુખને નાછૂટકે પેતાની પસંદગીને રદ કરવી પડી. ટાવરને એ સ્થાન ઉપર નિયુકિત મળી નહિ. આમ જ્યાં મદ્યપાન સામાન્ય મનાય છે અને જેને ત્યાંની આખાહવાના સંદર્ભમાં અનિવાય માનવામાં આવે છે એવા દેશમાં પણ ભરપૂર પીનારાઓ પ્રત્યે લેાકાને સહાનુભૂતિ હોતી નથી. આવા રાખીએ ત્યાં પણ ધૃણાની દૃષ્ટિએ જેવાતા હાય છૅ. અને જે લેકા એ દુષણથી મુકત હોય છે તેમને માનની દ્રષ્ટિએ પણ જોવામાં આવતા હોય છે. ગાંધીજની પરદેશી શાસન સામેની લડત કેવળ રાજકીય લડત નહોતી. જીવનના અનેક ક્ષેત્રે જે દર્દીએ પેસી ગઇ હતી તેને ગાંધીજી નિમૂ`ળ કરવા માગતા હતા. પણ એ વિદેશી શાસનમાં શકય નહેતુ એટલે જ ગાંધીજીને માટે રાજકારણ એક આનુષંગિક વિષય હતા. તેમના જીવનનું પ્રધાન ચાલકબળ ધમ હતા અને તેમના ધમ' જીવનનાં શુભ મૂલ્યોથી રચાયેલા હતા. દારૂબંધી તે ધમનું એક મહત્ત્વનું સૂત્ર હતુ. ફક્ત રાજકારણને ગાંધીજએ શુદ્ધ કરવાનુ નતુ પણ જીવન સમગ્રને તે સ્વચ્છ કરવા માગતા હતા. અને આ માટે તેમનુ મન ભારતીય જીવનના અનેક પ્રશ્ને સાથે સતત
SR No.525974
Book TitlePrabuddha Jivan 1989 Year 50 Ank 17 to 24 and Year 51 Ank 01 to 16 - Ank 05 and 16 is not available
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1989
Total Pages292
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy