SearchBrowseAboutContactDonate
Page Preview
Page 127
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧–૫–૮૯ તા. ૧૬-૫–૮૯ પ્રબુદ્ધ જીવન : સુવર્ણ જયંતી વિશેષાંક એની સંખ્યા વધી છે. ભૌતિક સુખ અનેક રોગોને જન્મ આપનાર છે-આ વાત તેઓ સમજયા છે. માંસાહાર જેવી રસનેન્દ્રિયની લોલુપતા શરીરને રોગિષ્ટ બનાવે છે તે જાણી શક્યા છે. પરિણામે આજે શાકાહાર તરફને પ્રચાર વધે છે. આધ્યાત્મિક સુખ કે આત્માની શાંતિ માટે તેઓ પૂર્વ તરફ દોડયા છે. તોપવાસ, યાન, યોગ પ્રત્યેનું આકર્ષણ જ બતાવે છે કે તેઓને હવે શરીરસુખ કરતાં મનની શાંતિ જરૂરી છે. આજે પણ આ સામ્પ્રદાયિક સંકુચિતતા ત્યાગશે અન્યથા વિશ્વમાનવની કલ્પના સાકાર નહિ થઈ શકે. ભારતની “વસુધૈવ કુટુમ્બકમની ભાવના આજે વધુ પ્રસારિત થઈ રહી છે. તે સૂચવે છે કે સાચું સુખ સાચા ધર્મને સમજને જીવનમાં ઉતારવામાં છે. જે વિશ્વમાં શાંતિ સ્થાપવી હશે તે ધર્મ અને વિજ્ઞાનને સમન્વય કરે પડશે. ધાર્મિક વાતને સત્યની કસેટીએ કરાવી એ જ ધર્મનું વિજ્ઞાન છે અને વિજ્ઞાનને મનુષ્યમાત્રની પ્રગતિમાં આસ્થા સહિત વિશ્વાસ તે જ વિજ્ઞાનને ધમં બનાવવો પડશે. ક્રિયાકાંડ અને બાહ્ય પરંપરાઓને સાચી રીતે સમજ્યા વગર કરવાનું બંધ કરી જ્ઞાન સાથે ક્રિયાઓ કે જે દેહ અને મનને શાંતિ આપે તેને જ મહત્ત્વ આપવું પડશે. ધર્મના નામે ચાલતા સામુદાયિક ઝઘડાઓ મૂળથી નષ્ટ કરી ધમને માનવ-માનવ વચ્ચેના પ્રેમસેતુ તરીકે વિકસાવવો પડશે. ભૌતિક સુખની પ્રાપ્તિ તે અંતિમ સત્ય નથી પણ તેનાથી ઉપર ઊઠી આત્મિકગુણેને વિકાસ કરી સમતા, દયા, કરુણા મૈત્રીના ભાવો જીવનમાં ઉતારવા પડશે. શસ્ત્રનો ઉપયોગ રક્ષણ માટે હશે. માત્ર સત્તાના વિસ્તાર કે અધિનાયકવા માટે કરવા પર પ્રતિબંધ મૂકવો પડશે. ધર્મના નામે ફૂટી નીકળેલા પંથેનો બહિષ્કાર કરી સત્યને જ સાચા ધર્મ' તરીકે વિકસાવવાનું રહેશે. જૈન ધર્મના સિદ્ધાંત મુજબ પંચમહાવ્રતનું પાલન કરી પરિગ્રહ ઘટાડવા માટે પ્રયાસ કરવાનો રહેશે જે આમ બને તે ધમં આવનથી ભિન્ન વસ્તુ ના હોઇ તે જીવનનું એક સ્વાભાવિક અંગ બની જશે. જીવન સ્વયંભૂ આત્મતંત્રથી સ ચાલિત થવા લાગશે. જે માનવ સુખી બનીને વિશ્વ-સુખ ઝંખતો હોય તે તેણે જીવનમાં ધર્મની ઉપયોગિતા સમજી-આચરણ કરવું પડશે. વિજ્ઞાનની ઊજ" કેઈનું ઘર બાળવામાં નહિ પણ પ્રકાશિત કરવામાં કરવું પડશે. ચંદ્ર પર પહોંચતા પહેલાં પાડોશીનાં અંતરમાં પ્રવેશી તેના સુખદુઃખમાં સામેલ થવું પડશે સાધુ-ભગવંતેએ સમાજને રૂઢિઓમાંથી નવા પ્રકાશમાં લઈ જવાને રહેશે. આજે વિજ્ઞાનની સાથે ધર્મના સંતુલનની જરૂર છે. છેલ્લે એટલું જ કે આવો, આપણે ધર્મને તેના વાસ્તવિક સ્વરૂપને જીવનમાં ઉતારીએ અને વિશાળ સાગરમાં એક જલબિન્દુની જેમ પણ પ્રચાર-પ્રસારમાં ભાગીદાર બનીએ. આજે 'પ્રબુદ્ધજીવન” જેવા માનવમૂલ્યને સ્થાપનાર પત્ર જે જીવનની ઉચ્ચતા, માનવતાની પુનસ્થપનાનાં કાર્યો કરી રહ્યા છે તેની સાથે સ્વર મીલાવીએ. આનંદઘનજીના એક પદને આસ્વાદ કાન્તિલાલ કાલાણી જૈન સાહિત્ય અને ચિંતન માટે વિક્રમનું સત્તરમું શતક આપ ન જાનું જવાબ ન જાનું, ઘણું મહત્ત્વનું છે. આ સૈકામાં મેટા મેટા જ્ઞાનીઓ અને ન જાનું કથવાતા; પંડિત થઈ ગયા. મહા મા આનંદઘનજી સંવત ૧૬૬૦થ્વી ભાવ ન જાણુ ભગતી ન જાણું, ૧૬૮૦ આસપાસ જન્મ્યા હોય અને તેમનો દેહોત્સર્ગ સંવત જાનું ન સારા તાતા. ૧૭૨૦ થી ૧૭૩પ વચ્ચે થયો હોય તે સંભવ છે. લાભાનંદ ગ્યાન ન જાનું વિગ્યાન ને જાનું, કે લાભાનંદી નામ ધરાવતા આનંદઘનજી બુદેલખંડના કઈક ન જાનું ભજનામા; નગરમાં જન્મ્યા અને જીવનને ઘણો સમય પાલનપુર, આબુ આનંદઘન પ્રભુકે ઘરકારે, અને મારવાડમાં વિતાવ્યો હોવાનો ઉલ્લેખ ચરિત્રકારોએ કર્યો છે. મહાતમા આનંદઘનજી ઉચ્ચ કેટિના સંત-મહાત્મા, કવિ રટણ કરું ગુણધામા. અને અનુભવી પુરુષ હતા. એમણે સુંદર પદો રચ્યાં છે, જે કબીરથી માંડી ઘણા સંત-કવિઓએ ‘અવધૂ શબ્દથી જૈન તેમજ જૈનેતર લેકામાં સુંદર આવકાર પામ્યાં છે. તેમાંના પદની શરૂઆત કરી છે. “અવધૂ, કુદરત કી ગતિ ન્યારી', એક પદને આપવાદ કરીએ : અવધૂ છોડહુ મન વિરતાર', જેવી પંકિતઓથી શરૂ થતાં પદમાં “અવધુ” શબ્દ પ્રયો જાય છે. “અવધુ શબ્દ - અવધુ કયા માગું ગુનાહીના, અવધુત શબ્દનું ટૂંકું રૂપ છે. અવધુતને અર્થ સંન્યાસી અથવા વે ગુનગગન પ્રવીન. બા થાય છે. કોઈ વ્યાખ્યાનકારે તેને અર્થ અખંડ સ્વરૂપ ગાય ન જાનું બજાય ન જાનું, ભગવાન અથવા ચેતનતત્ત્વ કરે છે. આન દઘનજીના મનમાં ન જાનું સૂર ભેદા; પણ ભગવાન અથવા કઈ પરમ કોટિના સંતને જ સાધન રીઝ ન જાનું રીઝાય ન જાનું, કરવાનું અભિપ્રેત હશે. ભગવાન કે પરમ સંત પાસેથી કાંઈક ન જાનું પદસેવા. પ્રાપ્ત કરવું હોય તે સૌ પ્રથમ પાત્રતા કેળવવી પડે. કહે વેદ ન જાનું કિતાબ ન જાનું, છે કે સિંહણનું દુધ સામાન્ય પાત્રમાં નથી લઈ શકતું. એ જાણું ન લક્ષણ છંદા; દુધમાં જ એટલી તાકાત હોય છે કે સામાન્ય પાત્રને તરકવાદ વિવાદ ન જાનું, ફેડી નાખે. એવું બને કે આ કવિની ક૯પના હોય, ન જાનું કવિ દા. પણ સિંહણનું દુધ પીનાર સિંહ જેવો પરાક્રમી અને નિર્ભય
SR No.525974
Book TitlePrabuddha Jivan 1989 Year 50 Ank 17 to 24 and Year 51 Ank 01 to 16 - Ank 05 and 16 is not available
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1989
Total Pages292
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy