SearchBrowseAboutContactDonate
Page Preview
Page 237
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧-૯-૮૮ તા. ૧૬-૯-૮૯ પ્રબુદ્ધ જીવન પર્યુષણ વ્યાખ્યાનમાળા આ અહેવાલ: ચીમનલાલ એમ. શાહ, કલાધર - શ્રી મુંબઈ જૈન યુવક સંઘ દ્વારા આયોજિત પયુંષણ * સાવિત્રી-નવા ચુંગનું વરદાન? આ વિષય પર વ્યાખ્યાનમાળાએ આ વર્ષે પંચાવનમાં વર્ષમાં સાનંદ પ્રવેશ બેલતાં શ્રી અશ્વિન કાપડિયાએ જણાવ્યું હતું કે જીવનમાં કર્યો છે. જ્ઞાન અને સાધનાની ખેત સમી આપણી આ પર્યુષણ સત્સંગ એ સાધનાની પૃષ્ઠ ભૂમિકા છે. સાધના, પ્રતીક્ષા વ્યાખ્યાનમાળાને છેલ્લાં આઠેક વર્ષથી શ્રી સેવંતીલાલ કાંતિલાલ અને શ્રદ્ધા વગર જીવન સફળ થઈ શકે નહિ. આપણું અંતર ટ્રસ્ટને આર્થિક સહયોગ મળતો રહ્યો છે. આ વર્ષની આત્માના પ્રદેશનું અનુસંધાન ચેતનાવસ્થા સાથે છે, પરમાત્મા વ્યાખ્યાનમાળા છે. રમણલાલ ચી. શાહના પ્રમુખસ્થાને સાથે છે. તેની સાથે દેહની વિડંબનાન કયાંય મેળ બેસે તેમનથી. સમવાર, તા. ૨૮મી ઓગસ્ટ, ૧૯૮૯થી મંગળવાર, તા દેહના ભોગ ભેગવવાથી, સંપત્તિ એકત્ર કરવાથી સાચુ સુખે ૫મી સપ્ટેમ્બર, ૧૯૮૯ સુધી એમ નવ દિવસ માટે પાટી પ્રાપ્ત થઈ શકતું નથી. સાધકની સાધનાનું સાફા ત્યારે જ છે ખાતે બિરલા ક્રીડા કેન્દ્રમાં યોજવામાં આવી હતી. આ જ્યારે વૃત્તિઓને ત્યાગ થઈ જાય. ' ' વ્યાખ્યાનમાળાનો સંક્ષિપ્ત અહેવાલ નીચે પ્રમાણે છે: * માનવા વાસ્તવિક સ્વરૂપ: આ વિષયના * કમવાદ મને વિજ્ઞાન કે પરિપ્રેક્ષ્યમેં : પ્રથમ વ્યાખ્યાતા પૂ. હવામી બ્રહમેશાનંદજી હતા. તેઓનું દિવસના પ્રથમ વ્યાખ્યાતા પૂ સાધીશ્રી નગીનાએ આ વ્યાખ્યાન તા. ૩૦મી સપ્ટેમ્બરે ગોઠવવામાં આવ્યું હતું, પરંતુ વિષય પર બોલતાં જણાવ્યું હતું કે વિશ્વનાં બધાં જ દશામાં ભારત બંધ'ની હડતાલની કરણે તા. ૩૧મી સપ્ટેમ્બરે કર્મવાદનો સ્વીકાર કરવામાં આવ્યું છે. કર્મસિદ્ધાંતને સમજવા તેમનું વ્યાખ્યાન રાખવામાં આવ્યું હતું. આ વિષય પર માટે મનોવિજ્ઞાનનો અભ્યાસ જરૂરી છે. કર્મવાદ અને મને- બોલતાં તેમણે જણાવ્યું હતું કે સ્વામી વિવેકાનંદની વિજ્ઞાનના સિદ્ધાંતે એકબીજાના પૂરક છે. કર્મવાદ જીવને વિચારધારા આજના યુવાને માટે એક આદર્શ જીવન જીવવાની વિચાર કરે છે, તે મને વિજ્ઞાન જીવનને વિચાર કરે છે. દીવાદાંડી છે. તેઓના સંદેશા રાષ્ટ્રીય સામાજિક સંદર્ભમાં કર્મસિદ્ધાંતમાં કર્મની જે વ્યાખ્યા કરવામાં આવી છે તે જ નહિ, પણ આયામિક સંદર્ભમાં હતા. સમાજ તથા રાષ્ટ્રના વ્યાખ્યા મનોવિજ્ઞાનમાં કરવામાં આવી છે. કર્મશાસ્ત્ર કહે છે ઉથાન માટે તેનું મૂલ્ય જરા પણ ઓછું આંકી ન શકાય. કે કર્મબંધ જ જીવનની દુર્ગતિનું કારણ છે. મનોવિજ્ઞાનના મનુષ્ય એક પ્રાણી છે, અને તેમાં આહાર, નિદ્રા, ભય અને મતે જીવની બીમારી તેના કષા પર આધારિત છે. આમ મથુન એ ચાર વસ્તુ સમાન રૂપથી છે. દરેક મનુષ્યમાં શુદ્ધ, કર્મશાસ્ત્ર અને મને વિજ્ઞાન એ બંને એક સમાન્તર રેખા પર બુદ્ધ, ચૈતન્ય સ્વરૂપ આત્મા છે, પરંતુ ખેદની વાત એ છે કે ચાલી રહ્યાં છે. આજે મનુષ્ય પોતાની જાતને ઓળખી શકતા નથી. : " * કરેમિ ભંતેનું વિજ્ઞાન: આ વિષય પર વ્યાખ્યાન * સાહિત્ય, સમાજ અને સમૂહ માધ્યમો : આપતાં શશિકાન્ત મહેતાએ જણાવ્યું હતું કે જૈનધર્મમાં ડો. સુમન શાહે આ વિષય પર બોલતાં જણાવ્યું હતું કે સામાવિકને મેક્ષમાર્ગનું ઉપનિષદ ગણવામાં આવ્યું છે. વિશ્વના આજના યુગમાં ટી. વી., રેડિયે, વર્તમાનપત્રો, સામયિકે સવ ને અભયદાન એ જ સામાયિક વ્રતનું હાર્દ છે. અને અન્ય સમૂહ માધ્યમેનું આપણી સંસ્કૃતિ પર એવું સામાયિક એટલે સમતાની પ્રાપ્તિ. આપણું ધર્મશાસ્ત્રમાં જે છ. આક્રમણ થઈ રહ્યું છે કે લેકાની વાંચવા-વિચારવાની વૃત્તિ આવશ્યક બતાવવામાં આવ્યા છે તેમાં સામાયિકના આવશ્યક કુંઠિત થતી જાય છે. વળી આ પ્રકારનાં માધ્યમ દ્વારા સત્ય ઉપર વધુ ભાર મૂકવામાં આવ્યો છે. આજે સામાયિકના તત્ત્વ- વિચારનું પ્રસારણ થાય છે તેમ માનવું પણ અતિશયોક્તિ જ્ઞાનને સામાજિક અને પેગિક સ્વરૂપ આપવાની જરૂર છે. ગણાશે, કારણ કે સત્તાસ્થાને બેઠેલા નેતાએ આ મામોને સામાયિક એ મનના નિઃશસ્ત્રીકરણ માટેનું સચોટ સાધન છે. પિતાના પક્ષના લાભમાં દુરુપયોગ કરી રહ્યા છે. આ મામ * ત્રિશલામાતાનાં સ્વપ્ન : બીજા દિવસે આ દ્વારા વૈચારિક હિંસા થઈ રહી છે તેથી સમાજે થાન અને રાષ્ટ્રવક્તરના કાર્યો ઓટ આવી શકે. વિષય ઉપર પ્રવચન કરતાં પ્રા. તારાબહેન ર. શાહે જણાવ્યું હતું કે ત્રિશલામાતાને આવેલાં ચૌદ સ્વપ્ન ઉપરથી તીર્થંકર * મનુષ્યના ત્રણ કર્તવ્ય વાંચવું, વિચારવું અને ભગવાન મહાવીરના જગતહિતકારી, વિરાટ અને ભવ્ય વિકસવું આ વિષય પર બોલતા ડે.મોતીભાઈ પટેલે જણાવ્યું વ્યકિતત્વની ઝાંખી થાય છે. તેમના જીવનના જુદા જુદા હતું કે વાંચવું, વિચારવું અને વિકસવું એ ત્રણે પર્યા સાથે પ્રસંગ અને હકીકતને ઝી ગુવટપૂર્વક અભ્યાસ કરતાં ચાલે છે. આ દેશમાં વાંચનારા અસંખ્ય છે, પરંતુ સાચા લાગે છે કે આ ચૌદ સ્વને ભગવાનના જીવનમાં જોવા વાચકે કેટલા છે તે એક પ્રશ્ન છે. વાંચ્યા પછી પુરતકના મળતા અસાધારણ અદ્દભુત શકિત, આત્મકલ્યાણ અને પ્રેમમાં પડી જવું તે જ સાચું વાંચન છે. વાંચતાં પહેલાં લેકકાણ માટેના અપ્રતિમ પુરુષાર્થના ઉત્તમ અને અગત્યનું માધ્યમ શ્રવણુ છે. શ્રવણથી આપણું જ્ઞાનમાં અભિમહાન પ્રતીકરૂપ છે એ પ્રતીકે તે શ્રેષ્ઠ છે જ, પરંતુ કેટલાંક વૃદ્ધિ થાય છે. સાંભળ્યા પછી તેને સમજવાનું અને સમજવા સ્વને આગળ વિશેષણે પણ ઉમેરાયાં છે. ઉદાહરણ તરીકે પછી તેને વિચારવાનું તત્ત્વ એટલું જ મહત્વનું છે. અભિવ્યશ્વેત હાથી, પઘસરોવર, દેવવિમાન, ક્ષીરસમુદ્ર, નિધૂમ- કિતના ત્રણ પ્રકાર શ્રવણ, વાંચન અને દર્શન છે આ ત્રણે અગ્નિ ઈત્યાદિ. આ વિશેષણે લૌકિકમાંથી અલૌકિકતાની, જે કાચા હોય તે આપણે જીવનવિકાસ અટકી જાય છે. જે સામાન્યમાંથી વિશેષતાની અને વિરલતાની પ્રાપ્તિ કરાવે છે. વાંચે છે, વિચારે છે તે વિકસી પણ શકે છે.
SR No.525974
Book TitlePrabuddha Jivan 1989 Year 50 Ank 17 to 24 and Year 51 Ank 01 to 16 - Ank 05 and 16 is not available
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1989
Total Pages292
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy