SearchBrowseAboutContactDonate
Page Preview
Page 67
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧-૪-૮૯ પ્રબુદ્ધ જીવન અનુકૃતિ અને એતિહાસિક સત્ય - પન્નાલાલ ર. શાહ કઈ પણ વ્યક્તિ, ઘટના કે સ્થળ અંગેની કળકપિત ભાલ દિવસે એમણે સ્વ. ધૂમકેતુના હાથે પાણી પીધું. કથાને દંતકથા તરીકે ઓળખવામાં આવે છે. આવી કથા પીને પડખું ફેરવી ગયા. ફરી એ જાગ્યા નહિ. ઐતિહાસિક હોવાને ડેળ કરતી હોય, પરંતુ વારતવમાં સ્વ. ધુમકેતુએ ગંડલથી પાછા આવીને “હેમચંદ્રાચાર્ય'નાં કમ્પોઝ તહાસિક તથ્ય માં હોતું નથી એવું માની લેવામાં આવે થઈ ગયેલાં મુફામાંથી એમણે કરેલી ટીકાટિપ્પણુ કાઢી નાખી. છે. લકતત્ત્વથી એનું ઘડતર થાય છે અને એ કારણે કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્યે પિતાના સ્વગગમનની ઝાંખી એમાં પ્રમાણભૂત ઇતિહાસ-કથા ન પણ હોય. આવી પિતાના મૃત્યુની પહેલાં છ માસ પર કરી હતી. એ મુદ્દા અનુકૃતિ પ્રણાલિકાગત વારસારૂપે પેઢી - દર પેઢી ઊતરી પર એમણે એવી મતલબની ટીકા કરી હતી કે મોટા પુરુષને આવે છે અને એને સત્ય માનીને. રવીકારી લેવામાં આવે મહિમા વધારવા આવી વાત ચાલતી હશે આ ટીકા-ટિપ્પણુ, છે પુરાWા (Myth) અને શુદ્ધ ઇતિહાસ વચ્ચેનું સ્વરૂપ પિતાના પિતાજીએ પંદર દિવસ પર ભાખેલ મૃત્યુની હકીકતથી દંતકથા છે: પુરાકથાની કપોળકલ્પિત રંગીન સૃષ્ટિ અને ઇતિહા- એમણે રદ કર્યાનું સ્વ. ઝવેરચંદ મેઘાણીએ `જન્મભૂમિ' દૈનિકના સનું દરતાવેજી નિરૂપણ એ બન્નેની વચ્ચે લોકવાયકાનું વિશ્વ તા. ૨૭-૧૦-૧૯૪૦ના અંકના “કલમ અને કિતાબ' વિભાગમાં અંતરિયાળ ભૂમિકાએ ઝુલતું હોય છે. આમ જુઓ તે વ્યકિત, ‘અદલ’ લખતાં નોંધ્યું છે. તાર્યા એટલું જ કે ઐતિહાસિક ઘટના કે સ્થળ એતિહાસિક હોય છે. પરંતુ એના ચરિત્ર-ચિત્રણમાં વ્યકિતના જીવન સાથે સંબંધ ધરાવતી, ઘટના કે સ્થળ વિષેની લેક-કલ્પનાએ રંગ પૂર્યા હોય છે. એટલે એ શુદ્ધ કિંવદન્તીઓ જેવી હકીકતે સુદ્ધાંને નિરર્થક ગણવી ફગાવી ન ઔતિહાસિક રહેવાને બદલે કાલ્પનિક અને રંગદર્શી બની દઈ શકાય. પરંતુ તેના મૂળમાં રહેલા રહસ્યને આલેખવામાં ગંભીરતા જાય છે. જોકપ્રિય નાયકે, સંતે, સુભ, સેનાપતિએ રાજા- અને પ્રૌઢતા દાખવવી જોઇએ એ અનુશ્રુતિની આરપાર મહારાજાએ, દાનેશ્વરીઓ કે ક્રાંતિકારી વ્યકિતઓ, ઘટના કે જઇને એની પાછળના રહસ્યને મમં પકડવો જોઇએ. ' ' સ્થળ વિષે સમાજમાં દંતકથાઓ પ્રચલિત થતી રહેતી આવી લોકવાયકાએ પ્રસરે છે એનું કારણ શું? આપણે હોવાનું જણાય છે ત્યાં આત્મકથા લખવાને બદલે પિતાની જાત વિષે મૌન રહેવાને માનવીની પ્રકૃતિમાં વી—પૂજા (Hero Worshiping) વિવેક જાળવવાનું મહત્ત્વનું માનવામાં આવ્યું છે. એવા રહેલી છે. કોઈ પણ પ્રકારની વીરતા, ગરિમા, એકવર્થ, મૌનને પિતાના આંતરિક જીવનવિકાસનું એક પ્રાથમિક અને સાહસ કે પરાક્રમ જણાય ત્યાં એનું મન સહજ ઢળે છે. જરૂરી અંગ માનવામાં આવ્યું છે. તદુપરાંત અમકથા લખઆવી વ્યકિત કે ઘટના કે સ્થળ વિષે એને લગાવ હોવાથી વામાં કેઈ અન્ય વ્યકિતના દેવ જણાય તે તે ખુલ્લા પાડવા એના વિષે એ મલાવીને વાત કરે છે અને એને ફુલાવી પડે, જ્યારે આપણે વારસાગત કે પ્રાપ્ત સંસ્કાર એવા છે કે બેસે છે. એમાં એના અજ્ઞાત માનસમાં પડેલી પિતાની ઝંખના સામી વ્યકિતમાં ગોપિત રહેલા સદ્દગુણોને વિકાસ કેમ થાય કે કામના અને સ્વપ્નના અશેનું પ્રત્યારોપણું આવી એના પ્રયત્ન કરવા. એ પ્રકારે કામ થતું હોય ત્યારે કે વ્યકિત ઘટના કે સ્થળ પર એ કરી બેસે છે. એથી એમાં ત્યારબાદ આ કામગીરી એના ખરા સ્વરૂપમાં પ્રગટ થાય તે એક પ્રકારને કહપના-વિલાસ કે ક૯પ -વિહાર જણાય છે. સદ્ગુણ વિકાસને મૂળ હેતુ જ માર્યો જાય. એટલે સામી આમ છતાં, આવું પાત્ર, ઘટના કે સ્થળનું અસ્તિત્વ હતું. વ્યકિતનું સ્વમાન જળવાય, તેના અહમભાવને આંચ ન આવે એટલે એના અંગે બહુ દુર સુધી કલ્પના કે તરંગ લંબાવી એ રીતે તે આપમેળે સન્માર્ગે વળવા પ્રેરાય એવું આપણું શકાતાં નથી. આવાં કેટલાંક તથ્થાનાં સ્વીકારથી તરંગ-વિહાર વર્તન હોવું જોઇએ એવા સંસ્કાર આપણને ગળથુથીમાં મર્યાદિત થઈ જાય છે. આમ છતાં પોતાની વિસ્મયભાવના મળ્યા છે. એટલે વ્યકિતની ઉધરતા, મુત્સદ્દીગીરી, શૌર્ય વગેરે તેષાતી હોવાથી માનવીને દંતકથા કે અનુકૃતિનું અદમ્ય ગુણે અંગે કેટલીક હકીકતે આપણને પ્રકટ સ ય રૂપે કે આકર્ષણ રહે છે. તે એટલે સુધી કે ઇતિહાસ નિરૂપણ ઐતિહાસિક તથ્ય તરીકે મળી શકતી નથી. જેના ઉપર કરનારાઓ પણ એમાં અપવાદરૂપ કે બાકાત રહ્યા નથી. ગ્રીક ઉપકાર થયેલ હોય તેવા લોક કે અન્ય સાક્ષીરૂપ ઇતિહાસકાર હીરેડેટસ કે રોમન ઇતિહાસકાર લિવીના લખાણને જાણકાર લેકે જે તે ઉપકૃત વ્યકિતનું નામ ગેપિતું નિર્ભેળ ઇતિહાસ તરીકે આજે આ કારણે સ્વીકારતા નથી. રાખીને એ હકીકત અંગેની કવાયકા વહેતી મૂકે એ. પરંતુ લોકવાયકા છે એમ કહીને એમાં રહેલાં ઐતિહાસિક સંભવિત છે. એમાં તથ્ય જરૂર છે; પણ એમકથા કે: તત્ત્વની અવગણના કરી શકાય નહિ. “આ બાબત દંતકથાના. જીવનકથા લખાતી હોય તે વ્યકિત સિવાયનાં નામે કાલ્પનિક ક્ષેત્રની છે એમ કહીને એને છોડી દેવામાં એ અનુકૃતિમાં રહેલાં મળે અથવા તે આત્મકથા લખાતી હોય એની સિવાયની એતિહાસિક તત્ત્વને આપણે વિસારે પાડીએ છીએ. એમાં કયારેક એવી વ્યકિતની ઇતિહાસમાં હયાતી ન હોય એવું પણ બને. પ્રચલિત માન્યતા પૃષ્ઠભૂમાં રહેલી હોય છે. એનું એક એટલે ઇતિહાસ લખનારે આવી અનુકૃતિનું ઝીણી નજરે એની આરપાર અવલોકન કરવું જોઇએ અને ઐતિહાસિક સત્ય સરસ ઉદાહરણ છે : સ્વ. ધૂમકેતુના પિતાને પસ્યાશી લગી પહોંચવું જોઈએ. ‘દર્શક’ ઇતિહાસને ત્રીજી આંખ કહી છે, વર્ષની વયે, પૂર્ણ વાનપ્રસ્થાશ્રમમાં દેહ પડે. એમની એ ત્રીજી અને અનુકૃતિ માટે સારાસાર-વિવેક દાખવો જોઇએ. માંદગીના સમાચાર એમને મળ્યા અને તેઓ ગેડન ગયા. જોકે અનુકૃતિ અને ઔતિહાસિક સત્ય વચ્ચે, આવા ત્યાં ખબર પડી કે એમના પિતાએ પિતાનું મૃત્યુ બરાબર સંજોગોમાં ભેદરેખા દોરવી એ મુશ્કેલ કાર્ય છે અને જન્મપંદર દિવસ પહેએ ભાખ્યું હતું. દવા – ઉપચારની પણ ના જાત ઇતિહાસકાર એ ઠાસૂઝથી પર પડે છે, પાર પાડી કરી દીધી હતી. સૌને મળવા બોલાવી લીધા હતા અને શકે છે.
SR No.525974
Book TitlePrabuddha Jivan 1989 Year 50 Ank 17 to 24 and Year 51 Ank 01 to 16 - Ank 05 and 16 is not available
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1989
Total Pages292
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy