________________
પ્રબુદ્ધ જીવન
સર્વોદય પરિવાર ટ્રસ્ટ – પિંડવળની મુલાકાત
૦ ઉષાબહેન મહેતા સંઘની સમિતિના સભ્યોની ઘણુ સમયથી ઈચ્છા તેઓને દિવસની ૧૫-૨૦ રૂપિયાની આવક થાય છે. અહીં હતી કે ધરમપુર પાસે આવેલા પિંડવળ ગામે સર્વોદય આદિવાસીઓને અંબર ચરખા ચલાવતાં અમે જોયા. બહુ પરિવાર ટ્રસ્ટ દ્વારા ચાલી રહેલી આદિવાસી ઉત્કર્ષ દ્રષ્ટિપૂર્વકનું આયોજન અહીં કરવામાં આવ્યું છે. પ્રવૃત્તિઓ પ્રત્યક્ષ નિહાળવી. એ મુજબ શનિવાર, તા. ૨૫મી
પાછા ફરતાં ખાદીને તૈયાર માલ જો. રંગબેરંગી ફેર્યુઆરી, ૧૯૮૯ના રોજ મુંબઇથી નીકળી વલસાડ
ચાદરે. શેતરંજી, સાડીઓ, શાલ, રૂમાલ તથા સફેદ ખાદી પહોંચવાનું નકકી થયું. અમારી પિંડવળની મુલાકાતના આ
વિગેરે. સૌએ જરૂર પૂરતી ખરીદી પણ કરી. કાયૅક્રમમાં સંઘના પ્રમુખ ડો. રમણલાલ ચી. શાહ મંત્રીશ્રી નિરુબહેન એસ. શાહ તથા કાર્યવાહક સમિતિના કેટલાક
જમ્યા પછી ત્યાંથી પચીસ કિલોમીટર દુર આવેલ ગારસભ્ય હતા.
બરડા નામના ગામે નળિયાનું વિતરણ કરવા માટે જવા તૈયાર
થયા. વચ્ચે નદી આવતી હોવાથી શ્રી મંગળજીભાઈએ પિતાની - નિયત થયેલા કાર્યક્રમ મુજબ શનિવારે રાત્રે નવ વાગે
મેટરને એક વાડીમાં રાખી. સંસ્થા તરફથી ટ્રકની વ્યવસ્થા અમે વલસાડ સ્ટેશન પર આવી પહોંચ્યા. અહીં અમને
કરવામાં આવી હતી. અમે ટ્રકમાં ગોઠવાઈ ગયા. સર્વોદય પરિવાર ટ્રસ્ટના કર્થવાહક અને ભૂમિપુત્ર'ના તંત્રી શ્રી કાંતિભાઈ શાહ સંસ્થાની જીપ લઇને સ્ટેશન પર લેવા
ઘણાં વર્ષો પહેલાંની યાદ તાજી થાય છે. અહીંના આવ્યા હતા. અમારે રાત્રિ-મુકામ ધમપુર ગામમાં મે. વસતા આદિવાસીઓ માટે અંગ ઢાંકવા માટે પૂરાં મૂળજી દેવશીની કુ.ના બંગલામાં નકકી થયે હતા. મે. મૂળજી કપડાં ન હતાં જ્યાં સુધી એ કપડું ન ફાટે ત્યાં. દેવશી ના માલિક શ્રી મંગળભાઈ તથા તેમનાં પત્ની સુધી તે બદલાતું નહિ. ભેટ ભરવા માટે અનાજ સૌ. વાસ તીબહેને અમારું ભાવભીનું સ્વાગત કર્યું.
મળતું નહિ. ઝાડનાં મૂળિયાં તથા વજંતુઓ ખાઇને પેટ
ભરી લેતાં અને જે ચેડા પૈસા હાથમાં આવે તે દારૂ પીને બીજે દિવસે સવારે ચાનાસ્ત કરી અને જીપમાં બેસી
જ્યાં ત્યાં જંગલમાં પડી રહે કેણું મા ! કેણ બેન ! કેણ સ્ત્રી ! પિંડવળ તરફ રવાના થયા. ધરમપુર છોડ્યા પછી અમારે
એને પણ ખ્યાલ હેય નહિ ! પૈસા કમાવા કે ભેગા કરવાની પ્રવેશ પહાડી પ્રદેશમાં થેયે. દર પથરાએલા લીલા ઘાસનાં
કેઈને પડી ન હતી. મહેનત-મજૂરી કરવામાં રસ નહોતે. ખેતરે, આછોપાતળા વાંસનાં ઝાડ, આંબામાં આવેલ મોર,
૧૦૦ થી ૧૫૦ ઇંચ વરસાદ પડતા હોવા છતાં ઢોળાવ પ્રદેશ કાજુનાં વૃક્ષોમાં લટકતા કાજુને નિહાળતાં નિહાળતાં અને
હેવાને કારણે પાણીને એક જગ્યાએ સ્થિર રહેવું ફાવતું નથી. પક્ષીઓને કલરવ સાંભળતાં અમે પ્રસન્નતા અનુભવી. રસ્તામાં
હાથતાળી દઈને બીજા પ્રદેશમાં ચાલી જાય છે. આ જ કારણે થોડાં ઘર અને થોડાં પાં અમે જતાં હતાં અને અમારી
અહીંના લોકો માસા સિવાયના દિવસોમાં સદા પાણીથી છપ આગળ વધી રહી હતી. ડુંગરાળ અને કાચા રસ્તા પર
વંચિત રહે છે. ત્યાંની ભાષા મરાઠી છે છતાં ત્યાંના લેકે ઘણી વખત જીપ ઊછળતી રહેતી. અટકી પણ જતી. જીપતી
થોડું થોડું ગુજરાતી પણ જાણતા હોય છે. ' ગતિ વધુ થઈ શકતી નહોતી. ગિયર બદલીને ઢળાવ ચઢી જતી.
આવા પ્રદેશમાં બે બહેને અને બે ભાઇઓ વર્ષોથી ૧-૩૦ વાગ્યે અમે બધા પિંડવળ પહોંચ્યા. જીપની રાહ
પડાવ નાખીને પૂજ્ય વિનોબાજી આજ્ઞાનુસાર જિંદગી જોઈને બેઠેલા ત્યાંના કાર્યકર્તા-ભૂમિપુત્રમાં છેલ્લા પાના પર બીજાને અર્પણ કરીને-જીવન સમર્પણ કરીને – પિતાનું ‘હરિશ્ચંદ્રના ઉપનામથી લખે છે-તે બે બહેને હરવિલાસબહેન
સર્વસ્વ લુંટાવીને - સમર્પણ, ભાવનાથી ઠંડી - તકે , તથા કાંતાબહેન તેમજ ડે. નવનીતભાઈ ફોજદાર દેડતા
વરસાદ કે રાતદિવસનો ખ્યાલ કર્યા વગર કે પણ આવ્યા. અમારું સ્વાગત કર્યું. આવકારની સાથે બધાંને
જાતની અપેક્ષા વગર ગામેગામ ફરીને અભણ આદિવાસી પિતાના ઘરમાં લઈ ગયા. જમવાને થોડે સમય હતે.
એની તન, મન, ધનથી સેવા કરે છે. આ બે બહેનોનાં નામ તે પહેલાં તેઓની પ્રવૃત્તિ દેખાડવા માટે લઈ ગયા.
છે હરવિલાસબહેન શાહ તથા ચંદ્રકાંતાબહેન શાહ, ચંદ્રકાંતા ડે દૂર ચાલતાં બાલવાડીમાં પાંચથી દસ વર્ષના
બહેન મુંબઈ આવેલી રત્નચિંતામણિ સ્કૂલના વાઇસ પ્રિન્િસપાલ ભણતા બાળકે જેમાં બે અંધ બાળા પણ ભણવા હતાં તેમણે હરવિલાસબહેન જોડે ૧૯૫૭માં મુંબઈ છોડ્યું. માટે આવી હતી. આ ચકીબાઈનું ગાન હાવભાવ
લગભગ દસ વર્ષ સુધી પદયાત્રા કરી, બે ભાઈઓનાં નામ સાથે અમને સાંભળવામાં આવ્યું. બાળકોને મફત નાતે.
છે . નવનીતભાઈ મજદાર તથા કાંતિભાઈ શાહ, ડે. નવનીતઆપવામાં આવે છે. પ્રાથમિક જ્ઞાન આપવામાં આવે છે.
ભાઈ ફોજદાર મુંબઈમાં આવેલ સેન્ટ ઝેવિયર્સ કોલેજના વર્ષમાં એકાદબે વખત પવંટન પર લઈ જવામાં આવે છે.
વિદ્યાર્થી હતા. ૧૯૫૨-૫૩માં એ કેલેજમાં ઠે. રમણભાઈના આવા ૧૪ : બાલવાડીએ આ ક્ષેત્રમાં ચાલે છે. બહાર
હાથ નીચે તેઓ ભણેલા એ યાદ તાજી થઈ. ૧૯૬૮માં અહીં નીકળ્યા ત્યારે ચાર દિવસથી પડાવ નાખીને સાધન માટે
આવીને ડોકટરી સેવાઓ આપવાની શરૂઆત એમણે કરી. પરદેશથી. આવેલી ચાર યુરોપિય શિક્ષક બહેને મેળાપ થ.
હાલ ગામડે ગામડે ફરીને. દદી'એની સેવા કરે છેઆજે "Z. P. આદિવાસીઓને રોજી-રોટી આપી શકાય તે માટે ૨૨ પણ પિંડવળના દવાખાનામાં અઠવાડિયામાં બે દિવસ જ ગામમાં અંબર ચરખાની પ્રવૃત્તિ છેલ્લાં ૭-૮ વર્ષથી શરૂ રહે છે. બાકીના દિવસે માં ગામડામાં રહીને–ફરીને દરેક કરી છે. લગભંગ ૬૫૮ આદિવાસીઓને કામ આપ્યું છે. દરેક વ્યકિતને આરે૫ કે સારવાર આપીને ત્યાંના લોકોને