________________
તા. ૧–૫૮૯ તા. ૧૬-૫૮૯.
પ્રબુદ્ધ જીવન સુવર્ણ જયંતી વિશેષાંક
(૪) મિથ્યામતિની પ્રશંસાથી મુકત હોય છે; કઈ ચમત્કાર આત્માને વિભાવદશા સિવાય કોઈ અકસ્માત નડતા નથી, જેવા પ્રલેભનથી અંજાઈને કહેવાતા ત્યાગીઓની પ્રશંસા તેથી અકસ્માતના ભયે આત્માવિળ થતું નથી. . . . કરવાથી કે સંપથી દુર રહે છે.
આ
સમ્યગષ્ટિ આત્મા ઇન્દ્રિયજન્ય સુખની આકાંક્ષાથી રહિત (૫) કુસંગીતા સંગ અને સ્તુતિથી દુર રહે છે.
હોય છે. તેવાં સુખે પુણ્યગે પ્રાપ્ત હોવા છતાં અને તે સમ્યગ્દર્શનના આઠ અંગઃ
દુઃખનું મૂળ છે. તે વાતને તેને નિર્ણય થયું હોવાથી 'निसकिथ निस्करिव निवितिगिच्छा अमूढदिदिअ :
સમ્યગદ્વષ્ટિ આત્માને નિરાકુળ સુખની પ્રાપ્તિ થાય છે. તે
દેહ તેના સ્વભાવથી જ અશુચિમય છે. ત્વચા વગરના उवुइथिरी-करणे बरछल्लथभावणे अटूठ.'
દેહને વિચાર કરવાથી તે વાત સ્પષ્ટ થશે. તે દેહમાં આમાનું - અતિચાર ગાથા ૩.
શુદ્ધરસ્વરૂપે પ્રગટ થવાની કે અપેક્ષાએ સંભાવના હોવાથી તે સલૂદેવ, સદગુરુ, સન્શાસ્ત્ર તેજ તવભૂત છે. સત્યાર્થવરૂપ પવિત્ર મનાય છે તેથી જ્ઞાનીનું મિલન કે કૃશ શરીર જોઈ છે તેમાં તથા સન્માર્ગમાં સંશયરહિત શ્રદ્ધા તે નિ:શંકિત
જ્ઞાનિ કે તિરસ્કાર ન થાય તેમ જ અન્યને વિષે પણ ગુણ છે. વળી આત્માની આત્મસ્વરૂપે શ્રદ્ધા હોવાથી, તે નીચેના
અસદ્દભાવ ન થાય તે સમ્યગદ્રષ્ટિ આત્માને નિવિચિકિત્સા સંત ભયથી રહિત હોય છે -
ગુણ છે. (૧) આ લેકમાં આજીવિકદિને નાશ થવાના ભયરહિત. - મન, વચન અને કાયાથી અજ્ઞાનીની પ્રશંસા કરે નહિ. (૨) પરકમાં હવે પછી કેવી ગતિ થશે તેવા ભયરહિત. તેમનાથી પરાભવ પામે નહિ, તે સમ્યગદ્વષ્ટિ આત્માને અમૂહ(૩) મરણ થવાથી મારે નાશ થશે તેવા ભયરહિત.
દ્રષ્ટિ ગુણ છે.
- સમ્યગદ્રષ્ટિ આત્મા કેનિ દેષ જુએ નહિ અને કદાચ (૪) રેગ થતાં વેદના ભોગવવી પડશે તેવા ભયરહિત.
જાણે તે પણ તે પૂર્વના કમને વિપક છે. એમ માને અને () અરક્ષા–પિતાની અને પરિવારની રક્ષાને ભયરહિત.
તેની નિંદા ન કરે. (૬) અગુપ્ત–પિતાના ધનમાલ ચેરાઈ જવાના ભયરહિત.
સમ્યગદ્વષ્ટિ આત્મા કારણવશાત્ કઈ ધમી જીવને (૭) અકસ્માત-અચાનક અકસ્માત થતાં શું થશે તેવા ભયરહિત. માગથી ચલિત થતે દેખીને તેને માર્ગમાં લાવવા પ્રયત્ન કરે
તે સ્થિતિકરણ ગુણ છે. આવા સાત પ્રકારના ભયથી સમ્યગદ્રષ્ટિ આત્મા નિશંક
રત્નત્રયના ધારકે પ્રત્યે આદર-સત્કારપૂર્વક વર્તવું અને નિશ્ચિત હોય છે.
વાભાવિક પ્રીતિ રાખવી તે પરંપરાએ મોક્ષનું કારણ છે. આત્મા પિતાને આલેક છે, મેક્ષ પરલોક છે, આ ભાવને વાત્સલ્ય કહેવામાં આવે છે. અંતરમાં નિશ્ચય થવાથી તે આત્મા સંપૂર્ણપણે નિઃશંક બની
આ માર્ગ બતાવે છે કે જેમ સેનું માટીથી જુદું પડે છે, . જાય છે.
શરીરથી વસ્ત્ર જ થાય છે. તપેલા લેઢાથી અગ્નિ
જુદ છે, શેરડીથી રસ છૂટ પડે છે, દુધમાંથી માખણું જુદુ આત્માને મૃત્યુ નથી અને શરીરાદિ તે જડ છે, અનિય
પડે છે. છે. રોગાદિ તે પુદ્ગલના પર્યાય છે, તેથી તેને મૃત્યુને અને રોગોને ભય સતાવત નથી.
ફક્ત તેમાં સાચી સમજ અને વિધિ હોવી જરૂરી છે
તેમ આત્મ સર્વ પદાર્થથી ભિન્ન છે આત્મા સંવં ક્ષેત્રથી પરને પિતાનું માનતું નથી, પૂર્વના યોગે કમંદય ઉને ભિન્ન છે. આત્મા સવં કાળથી ભિન્ન છે, અમૃત છે. થાય છે. અને તે ફળ આપીને જાય છે, તેથી તેને અરક્ષાને આત્મા સર્વ વિભાગથી મુકત જ્ઞાનદ્રષ્ટા છે, તેમ આત્મા કે ચેરીને ભય સતાવતો નથી,
સમ્યપણાના વિવેકરૂપ વિધિથી સંસાર-કર્મોથી મુક્ત થાય છે. વિચારક, સંત અને કવિ
અખા ભગત
હા જયંત કોઠારી તિલક કરતાં ત્રેપન થયાં જપમાળાનાં નાકાં ગયાં, તીરથ એક મૂરખને એવી ટેવ, પથ્થર એટલા પૂજે દેવ, ફરી ફરી થાકયાં ચરણ, તેય ન પહોતે હરિને શરણુ, કથા પાણી દેખી કરે સ્નાન, તુલસી દેખી તેડે પાન, સુણી સુણી ફૂટયા કાન, અખા તેય આવ્યું બ્રહ્મજ્ઞાન.
એ અખા વડું ઉ૫ત, ઘણુ પરમેશ્વર એ કયાંની વાત?. આવી આવી છે જેમની અનેક ઉકિતઓ લોકજીભે રમે છે
અખાની દષ્ટિ તેજાબી છે. એ તરત જ સારાસારની એ અખાજી આપણું ગુજરાતની એક વિરલ વિભૂતિ છે. તીક્ષણ કઠોર પરીક્ષા કરી લે છે. એમની દ્રષ્ટિમાંથી કશું એ આપણને યાદ રહ્યા છે વધુ તે આપણા ઉપર ઠોક પાડ- છટકી શકતું નથી. સદ્દગુરુ, સંતને મહિમા ગાતાં જ નાર તરીકે, આપણા સમગ્ર જીવનવ્યવહારમાં રહેલાં દંભ, થાકતા નથી એ અખાજી દંભી, પાખંડી, વેષધારી
અજ્ઞાન, જડતા. પાખંડ વગેરેને ખુલ્લા પાડનાર તરીકે. ગુરુઓ પર કશી રહેમ રાખ્યા વિના ચાબખા જગાવે છે: ટિીલાંટપકાં, નામસ્મરણ, વેશટેક, તીર્થાટન, કથાશ્રવણ, કાયા- દેહાભિમાન તે પાશેર, તે વિદ્યા ભણતાં વા શેર, કલેશ આ બધા બાહ્યાચારે એમના પ્રહારનાં નિશાન વારંવાર
ચર્ચાવાદમાં તેલે થયો, ગુરુ થયે ત્યાં મણમાં ગ, . બન્યાં છે. આંતરિક સત્વ વિનાની જડ, રૂઢ ક્રિયાઓની એ અખા એમ હલકાથી ભારે હેય, આતમજ્ઞાન સમૂળું ખાય,.. કેવી હાંસી ઉડાવે છે. ! !
અખાજી માત્ર ધાર્મિક જીવનની ચિકિત્સા કરે છે. એવું