________________
વિષ: પી. 4- અંક ૧૩-૧૪ : * તા. ૧૬-૧૨-૧૯૮૯...
.Regd. No. MR. By | south 54 * Licence No 1 37,
*
*
ફારું જીઈs.
વાર્ષિક લવાજમ રૂ. ૩૦/-
*
પરદેશમાં રૂા. ૩૦૦/
શ્રી મુંબઈ જૈન યુવક સંઘનું મુખપત્ર તંત્રી : રમણલાલ ચી. શાહ
દણાનુબંધ દિવાળી, નાતાલ કે નવું વર્ષ આવે એટલે અનેક મિત્ર બાજુ દીકરા કે દીકરીનાં સગાઈ કે લગ્ન થતાં એક સાથે અને સંબંધીઓનાં અભિનંદન કાર્ડ મળવા લાગે. આપણે કેટલાંય કુટુંબ સાથે તરત નવા સંબધે ચાલુ થઈ જાય છે. પિતે પણ કેટલાયે મિ-સબંધીઓને કડ' લખતા હોઈએ અચાનક ધનપ્રાપ્તિ થતાં કે સત્તાનું કે પ્રતિષ્ઠાનું મોટું પદ છીએ છેલ્લાં પાંચ – દસ વર્ષમાં આપણે લખેલાં કાર્ડની મળતાં પિતાની સાથે કેટલાયે માથે સંબંધ બાંધવા આતુર અને આ પણ આવેલાં કાર્ડની યાદીને સરખાવીએ તે. બની જાય છે અને ધન, સત્તા કે પ્રતિષ્ઠા ચાલ્યાં જતાં જણાશે કે આટલાં વર્ષ દરમિયાન કેટલાંક નામ ઓછાં થઈ વજન જેવા લાગતા કેટલાયે માણસે ઘા ખસી જાય છે, ગર છે અને કેટલાંક નવાં નામ ઉમેરાયાં છે. નામે વિમુખ બની જાય છે. ઓછાં થવાનાં કેટલાંક કારણ છે અને વધવાનાં પણ કેટલાંક
આમ, વખતેવખત નવા કેટલાક સંબંધ બંધાય છે કારણો છે. સમયે સમયે મનુષ્યના સંબંધોનું ક્ષેત્ર કેવું
અને ગાઢ બને છે તે બીજી બાજુ જૂના કેટલાય સંબંધે વિસ્તાર અને સંકેચ પામતું રહે છે તે આવી કેટલીયે નાની
કુદરતી રીતે જ ખરી પડે છે. એમાં કેટલાક સંબધે આત્મીય મોટી ઘટનાઓ ઉપરથી જોઇ શકાય છે.
પ્રકારના હોય છે, તે કેટલાક માત્ર ઔપચારિક પ્રકારના સંસારમાં જે જે વ્યક્તિઓ સાથે સંબંધ બંધાય છે. હોય છે. તે બધી જ વ્યક્તિઓ સાથેના સંબંધ જીવનના અંત સુધી
પિતા-પુત્ર, ભાઈ-ભાઈ, ભાઈ-બહેન, બહેન-બહેન, એટલા જ જીવંત, સતત ઉષ્માભર્યા અને સંપર્કવાળા રહ્યા
પતિ-પત્ની, સાસુ-વહુ, દેરાણી-જેઠાણી, શેઠ–નેકર, કરે એમ બનવું શકય નથી. જીવન જેમ જેમ ગતિ કરે છે
ગુરુ-શિષ્ય, મિત્રો-પાડોશીઓ, સગાં-સ્નેહીઓ, સહકાર્યકરો, તેમ તેમ કેટલાક નવા નવા સંબંધ બંધાતા જાય છે
ગુરુ ભકત વગેરે સાથેના સંબંધે ઉત્તરોત્તર ગાઢ થતાં, અને જૂના કેટલાક સંબંધો પૂરા થાય છે. જૂના
પરસ્પર સ્નેહાદરવાળા, સહકારની અને સ્વાર્પણની ભાવનાના અને નવા બધા જ સંબંધ હંમેશને માટે એક સરખા
અને જીવનના અંત સુધી એવા ને એવા શુભ કક્ષાના કે માત્રાવાળા રહી શકે નહિ જીવન પરિમિત છે.
અને સુખદ રહ્યા કરે એવું ઘણે સ્થળે જોવા મળે છે. એમ જીવનને માટે સ્થળ અને કાળ પણ પરિમિત છે. એ
બનવું એ જ સ્વાભાવિક છે એમ આપણે માનીએ છીએ. પરિમિતતાને પ્રભાવ સભધે ઉપર પડયા વિના
એટલા માટે તેમાં કશું આચંકારક કે વિચારવાપણું સામાન્ય રહે નહિ. સંબંધે ઘટાડવાને કે બાંધેના સંબંધો ને
માણસને લાગતું નથી. પરંતુ કર્મની અને સંસારની ગતિ સાચવવાને માણસને ઇરાદો ન હોય તે પણ સ્થળ કે
ઘણી વિચિત્ર છે. એમાં પણ મનુષ્ય મનુષ્ય વચ્ચેના સમયનું અંતર વધતાં તે સંબંધે ક્રમે ક્રમે શાંત પડી
સંબંધમાં જે અનપેક્ષિત આશ્ચર્યકારક, મંદતા કે, ફેરફારો જાય છે. કેટલાક સંબધે સકારણ કાયમને માટે પૂર્ણ થાય છે.
આવે છે તેનો જ્યારે વિચાર કરીએ છીએ ત્યારે સ સારમાં કેટલાક સંબધે કુદરતી રીતે જ, સ્વાભાવિક ક્રમે ખરી પડે છે.
આમ કેમ બનતુ હશે એ પ્રશ્ન ઘણાને મુંઝવે છે. આપણી કેટલાક ટાઢા પડી ગયેલા સંબંધે ફરી પાછો અનુકૂળ સંજોગો મળતાં જીવંત અને ઉષ્માભર્યા બની શકે છે.
આસપાસના સમાજનું અવલોકન કરતાં વિચિત્ર ઋણાનુ
બંધના એવા કેટલાય પ્રસંગે આપણી નજર સમક્ષ શાળા કે કોલેજમાં વિદ્યાથી મિત્ર સાથે બાંધેલા સંબંધે, આવ્યા વગર રહેશે નહિ.. ઉદાહરણ તરીકે કેટશેરીમાં કે પાડોશીઓ વગેરે સાથે બાંધેલાં બધા જ સંબધમાં, લાક પ્રસંગો જોઈએ : (૧) કેઈ એક માણસે પિતાના બીજી શાળા કે કોલેજમાં અભ્યાસ કરવા જતાં કે બીજા એકના એક દીકરાને ખૂબ લાલનપાલન કરીને, જાતે બહુ કષ્ટ વિરતારમાં રહેવા જતાં વધઘટ થાય છે. વ્યવસાયનું ક્ષેત્ર વેઠીને ઉછેર્યો હોય, દીકરી માટે થાય, કમાતો થાય એનાં બદલાતાં, વ્યવસાયમાંથી નિવૃત્તિ લેતાં અથવા કુટુંબની એકાદ લગ્ન થાય, એને સતાને થાય અને નંદનવન જેવું ઘર મુખ્ય વ્યકિતનું અવસાન થતાં કેટલાય લોકો સાથેના સંબંધમાં હોય, પર તુ કેટલાક સમય પછી ઘરમાં હોળી સળગે છે. કુદરતી રીતે ઓટ આવે છે અથવા એને અંત આવે છે. એકજ ઓફિસમાં કામ કરતા પિતા અને પુત્રની એકાદ લગ્નવિચ્છેદનો પ્રસંગ બનતાં કેટલાંક કુટુંબ વચ્ચે વેપારની બાબતમાં જુદા જુદા મત પડે પાથેના સંબંધની સમાપ્તિ થઈ જાય છે. બીજી છે, ધર્ષણ થાય છે. અણબનાવ અને રોષમય વ્યવહાર દિવસે