SearchBrowseAboutContactDonate
Page Preview
Page 278
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રબુદ્ધ જીવન ૧૬ તેની એને પેાતાને પણ ધણીવાર ખબર હોતી નથી. માણુસને પેાતાને બહુ દુ:ખ પડયુ' હાય અને પેાતાની કરેલી કમાણી વાપરીને સતાના મેાજમજા કરતાં હોય તા પોતાનાથી તે સહન થતું નથી. એના અસ'પ્રજ્ઞાત-ચિત્તમાં એવી એક ગ્રંથિ 'ધાય છે કે જેના પરિણામે પછીથી તેનાથી પોતાનાં સંતાનનું સુખ ખમાતુ -નથી. માત્ર સંતાનેાની બાબતમાં જ નહિ, કેટલીક સુખી વ્યક્તિએ પોતાના સ્વજન-સબ્ધીએ કે મિત્રોના સમાન્તર સુખ કે ઉત્કષ જોઇને રાજી. થઈ શકતી નથી. તે ગઢ પ્રશંસા કર્યાં કરે, પણ મનમાં બન્ય કરતાં હાય છે. અને છતાં પેાતે કાર્ય ગ્રંથિના ભાગ અન્યા છે એની એને ખબર સુદ્ધાં હેાતી નથી. એટલા માટે સબધાની ખાખતમાં માણસે સુખી થવું હોય તા પેાતાના મનમાં ગ્રંથિ ન બંધાવા દેવી જે એ. સ્વજન કે સંબંધી વિશે મનમાં આવેલા કાઇ નાળા અસદ્ વિચારનું વારંવાર સેવન ન કરવુ જોઇએ, પતિ-પત્નીએ છે' પણ ‘એ તા આવી જ છે' અથવા 'એ તે એવા જ એ પ્રકારના અપ્રગટ પૂર્વ'ગ્રહને ચિત્તમાં વધુ રા થવા દેવેન જોઇએ. જે માણસને સંબધાના વ્યવહારમાં આવા દુઃખદ અનુભુવા થતા હોય તેવી કેટલીક વ્યકિતએ તા માત્ર પેાતાના “અભિગમને ખલવાની જ જરૂર છે. જગતના બધા જ જીવા સુખી થાએ એવી ભાવનાનું વારંવાર સાચા દિલથી જો રટણ થાય તે કેટલીય વ્યકિત સાથેના પોતાના બગડતા સંબધ અટકે. મૌત્રી, પ્રમેદ, કરુણા અને માધ્યસ્થની ભાવનાને જીવનમાં જે ઉતારી શકે તે તેને પેાતાની કેટલીયે સમસ્યાએનુ સમાધાન મળી રહે. ક્રાઇ કદાચ મારા -હાથમાંથી લઈ જજી શકશે; પરંતુ મારા લઈ જઈ શકાતું નથી. મને નુકસાન કરનારા કે મારી ટીકા કે નિદા કરનારા પણ આડકતરી રીતે તે મા ઉપર ઉપકાર જ કરી રહ્યા છે’-આવા અભિગમ ઉદારચિત્તથી સેવે અને પ્રતિક્રિયાના કે વેરના વિચારામાં રાચે નહિ તે તેના ગડેલા સંબધામાં માડુ વહેલું સપરિવત ન આવતુ જ હોય છે. ભાગ્યમાંથી એમ કહેવાય છે કે કેટલીકવાર તે પરરપર વેર વસૂલ કરવા માટે જ છે જીવે ભા—ભાઇ તરીકે કે સાસુ-વહુ તરીકે કે અન્ય સ્વરૂપે જન્મ લે છે. પતિ – પત્ની, પિતા – પુત્ર, માતા – પુત્ર વગેરે કૌટુંબિક સબધામાં તેમજ ગુરુ - શિષ્ય, શેઠ – નોકર, આડોશી – પાડેાશી વગેરે તમામ પ્રકારના -સંબધમાં ઋણાનુમધ કામ કરે છે. દરેક વખતે ઋણાનુબંધ -અશુભ જ હોય છે એવું નથી, શુભ પણ હોય છે. “કેટલાય જીવે ખીજાને સુખ આપવા આતુર અથવા દુઃખ આપવા માટે જ જાણે સંસારમાં જન્મ લેતા હોય -એવા પણ દાખલા જોવા મળે છે. કાઇક કુટુંબમાં એક "બાળકના જન્મ થાય છે અને આખુ કુટુબ ઉત્તરાત્તર વધુ અને વધુ સુખ અનુભવે છે. કાઇક કુટુંબમાં એક અપંગ કે મ ક્ષુદ્ધિના કે લેાકભાષાને શબ્દ વાપરીએ. બાળકના તેા અપશુકનિયાળ થાય છે અને મૂક્યા કરે તે આખા કુટુંબને વાર વાર તકલીફમાં છે. કુટુંબની પડતી થાય છે. કેટલાક વાની હયાતી જ શુભ રૂપ હેાય છે. એમની વિદાય પછી અશુભ ઘટનાએ “વાર વાર બનવા લાગે છે. કુટુંબની કાઇક વ્યકિતની વિદાય પછી સુખના દિવસે ગેંગે છે. ઋણાનુબંધ કેવું કામ કરે છે જન્મ /c તા. ૧-૧૧-૮૯ તા. ૧૬-૧૧-૮૯ તેનાં આવાં અનેકવિધ ઉદાહરણે આપણી આસપાસ જેવા મળશે જગતમાં આવી રીતે ખે વ્યક્તિઓ વચ્ચે શુભાશુભ સબંધ બંધાય છે, વૃદ્ધિ પામે છે અને ફરી પાહે વિલીન થ જાય છે. માણસને કારેક પ્રશ્ન થાય ま મા બધાંની પાછળ શું કાષ્ટ નિયમ નહિ પ્રવત'તે હેાય ? જેએ સમગ્ર સંસારના સ્વરૂપનું વારવાર ચિંતન કરે છે અને જેને પૂર્વ જન્મ અને પુનઃજન્મમાં પૂરી શ્રદ્ધા છે તેને તે તરત પ્રતીત થશે કે જગતના તમામ જીવે. એકબીન સાથે ઋણાનુબંધી સંકળાયેલા છે. એ ઋણાનુબંધ શુભ હેય કે અશુભ પણ હાય. કયારેક તે શુભમાંથી અશુભ થાય અને કયારેક અશુભમાંથી શુભ પણ થાય. શુભ ઋણાનુબંધના ઉધ્યે પરસ્પર સ્નેહ, સદ્ભાવ, સહકાર, સ્વાપણું વગેરે દ્વારા કરી શુભ ઋણાનુબંધ બંધાય અને દર્યાં, પ, વહેમ, લેખ, કપટ, કલહ, સ વગેરે દ્વારા અશુભ ઋણાનુબંધ બંધાય, તેવી જ રીતે અશુભ ઋણાનુબંધના ઉદયે ફરી પાછા પરસ્પર અશુભ કૅ શુભ ઋણાનુબંધ બંધાય. જીવની પેાતાની જાગૃત અને સ્વસ્થ દશા કેટલી છે અને તેની સમજદારી તથા શક્તિ કેટલી છે વગેરે ઉપર તેના આધાર રહે છે. જૈન ધર્મ તે કહે છે કે માત્ર મનુષ્ય વચ્ચે જ નહિ, મનુષ્ય અને તિય ગતિના જીવા વચ્ચે, મનુષ્ય અને દેવતિના જીવે વચ્ચે-એમ સમાન કે વિવિધ ગતિના જવે વચ્ચે પણ ઋણાનુ ધના સબ ધા હોય છે, જે શુભ કમના ઉદયે શુભપણે પરિણમે છે અને અશુભકમના ઉદયે અશુભપણે પરિણમે છે. જે સમયે જે પ્રકારના ઋણાનુબંધ ઉદ્યમાં આવ્યા હોય તે સમયે તેવા પ્રકારના અનુભવેા જીવને થાય અને તે સમયે નવા ઋણાનુબંધ બાંધવામાં જીવ જેટલે જાગૃત રહે તે પ્રમાણે તે તે ખંધ ભવિષ્યમાં તે તે રૂપે પરિણમે. આમ, મોક્ષપ્રાપ્તિ સુધી જીવેાના પરસ્પર ઋણાનુ બંધ સતત ચાલ્યા કરતા હોય છે. જૈન ધમ'માં એમ કહેવાય છે કે જ્યારે એક જીવ સિદ્ધાવસ્થા (મેક્ષગતિ) પ્રાપ્ત કરે છે ત્યારે નિત્ય નિગેદમાંથી એક જીવ છૂટા પડીને વ્યવહાર રાશિમાં આવે છે. આ પણ · પૂર્વ'ના ઋણાખ ધને કારણે જ મને છે. રમણલાલ ચી, શાહુ સાભાર સ્વીકાર આરામ શે।ભા રાસ સંપાદક : જયંત કાઠારી * ડેમી સાઇઝ * પૃષ્ઠ-૩૫૫ મૂલ્ય રૂા. ૯૦/ પ્રકાશક જૈન વિદ્યા વિકાસ ક્રૂડ, ૭૭/૩૭૫, સરસ્વતીનગર, અમદાવાદ–૧પ * વિચારાની વાટે લે. મુનિ ભુવન– વિજયજી * ક્રાઉન સૉળ પેજી * પૃષ્ઠ ૧૩૪ મૂલ્ય રૂા. ૧૦/ પ્રકા. આત્મજાગૃતિ ટ્રસ્ટ, મહાવીર નિવાસ, ખેાખાણી રોરી, મોરબી (સૌરાષ્ટ્ર), * જીવન સાધના સંપા. શ્રેયાથી • ક્રાઉન સેાળ પેજી પુષ્ઠ ૪૮ * મૂલ્ય રૂા. ૨/ પ્રકાશક શ્રી સમ્રુત સેવા સાધના કેન્દ્ર, કાબા. જિ. ગાંધીનગર.
SR No.525974
Book TitlePrabuddha Jivan 1989 Year 50 Ank 17 to 24 and Year 51 Ank 01 to 16 - Ank 05 and 16 is not available
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1989
Total Pages292
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy