________________
- ૧૭
તા. ૧-૧૧-૮૯ તા. ૧૬-૧૧-૮૯
પ્રબુદ્ધ જીવન સાફ છુપતે ભી નહી, સામને આતે ભી નહીં
બળવા–બાળવામાં એક – ક્રોધ (પૃષ્ઠ ૧૮થી ચાલુ) બલાતું ટેમ્પરવારી’ કે ‘બ્રેકટ’ માટે બેલાતું ‘કન્નાટ' રૂપ
* ગુલાબ દેઢિયા
ઉપાધ્યાય ઉદયરત્નજી મહારાજે જે સજઝાએ લખી છે, સાંભળી એમની હાંસી કરનાર સુશિક્ષિત, અંગ્રેજો દ્વારા
- તેમાં કવિત્વ શકિતની સાથોસાથ વિષયને સરળ છતાં વિશદ આ જ રીતે ધશતા મૂળ શબ્દોના આવા રૂપે કેવા ગૌરવ
રીતે નિરૂપવાની કળા છે. તેને નમૂને એમની કોઈ વિષેની પૂર્વક સ્વીકારી લઈએ છીએ !
સજઝાયમાં મળે છે. તેઓ લખે છેઃ પણ અંગ્રેજોએ આવું તે ઘણું કર્યું છે. આવે, થોડું કડવા ફળ છે. ક્રોધનાં, જ્ઞાની એમ બેલે, એ પણ જોઈ લઈએ.
રીસ તણે ર૪ જાણીએ, હળાહળ તેલ બ્રિટિશરોએ ભારતમાં પગપેસારો કર્યો ત્યારે એમની
ધે ક્રેડ પૂરવ તણુ, સંજમફળ જાય, દાનત પ્રમાણે એમને મુખ્ય સંબંધ અહીંના રાજાઓ
ધ સહિત તપ જે કરે, તે તો લેખે ન થાય. જોડે જ રહે છે. આ ક્ષેત્રે બ્રહ્મદેશ (બ)માંના કેપ્ટન જેકસને ગુસ્સે કરો એટલે બીજાની ભૂલ માટે પિતાની જાતને સન ૧૭૫૫માં પાટલીકુ વર-“યુવરાજ માટે જે શબ્દ સજા કરવી. ક્રોધ એ તે આગ છે. જ્ઞાની અને હવાલે. નોંધવા જેવું છે.
આપી કવિ કહે છે ક્રોધનાં ફળ કડવાં છે. ક્રોધનું પરિણામ યુવરાજ' શબ્દ એમને માટે નવો ને અપષ્ટ હતા અથ
દુઃખદાયક છે. રીસ કરવી એટલે વાંકું પડે, ખીજ ચડે,
ગુર આવે, કોધથી અને રાતીચેળ થઇ જાય, તે પૂછીને જાણી લીધે પણ કંઇ ફાવતું નહોતું. પરિણામે
અવાજ ઊંચે થાય, શ્વાસ જોરથી ચાલવા લાગે પછી એમણે આ માટે “અપર રોજર (Upper Roger) ૨૫ બનાવી લઈ એ એમને પત્રમાં લખ્યું.
મગજ પર કાબૂ ન રહે અને અનર્થ કરી બેસીએ, તે એ
કોધને રસ હળાદળ ઝેર બરાબર છે. અ ગ્રેછ એકરફડ શબ્દકોશ લે ! મોટે કેશ હશે તે
અગાઉ અનેક અનેક ભવમાં સંયમનું પાલન કર્યું હોય એમાં તમને ‘બેબરી ને “બાબરી બેબ” શબ્દ મળશે. અર્થ
પણું જે ક્રોધ આવ્યા તે સયમનું ફળ છિનવાઈ જાય છે. છે આશ્ચર્ય કે દુ:ખને ઉગાર, કેલાહનાભર્યુ સુબ્ધ વાતા
ક્રોધ સાથે તપશ્ચર્યા કરવામાં આવે તે એ તપ કમને બાળવરણ, શેરગુલ વગેરે. .
નાર નથી બનતું. આ શબ્દો મૂળ ભારતીય હોઈ શકે એવી શંકા પણ
કવિ પછી ચંડકૌશિક નાગનું દષ્ટાંત આપે છે. તાપસ આવે એમ નથી-છતાં હકીકત એ છે કે આ છે ભારતીય
ક્રોધ કરી બીજા ભવમાં ઝેરભર્યો નાગ બને છે. પિતાના શબ્દો છે. આમાં બેબરી’ના મૂળમાં છે “બાપ રે !'
ક્રોધથી કેટકેટલા જીના પ્રાણ હરે છે ! છતાં એનું અને “બેબરી બેબ’ના મૂળમાં છે “બાપ રે બાપ !” સદ્ભાગ્ય કે પ્રભુ મહાવીર એને મળ્યાં અને એને ઉદ્ધાર થયે. અંગ્રેજો અહીં આવી આવા કેટલાક પ્રયોગથી પરિચિત
જે ઘરમાં આગ ભભૂકી ઊઠે. પહેલાં તે એ જ ઘર થયા ને એમના વ્યાપક ઉપયોગને લઈને એમાંના કેટલાક બળે છે. એટલે જે ક્રોધ કરે છે. વેરઝેર રાખે છે તે પ્રથમ અપનાવી પણ લીધા છે-અલબત્ત, એમને ફાવ્યું એ રીતે
પિતે તે બળીને ખાખ થઈ જાય છે, સાથે નિકટના સ્વજનોને : સંસ્કારીને-એવા રૂપમાં!
પણ ત્રાસરૂપ બને છે. શાંતિ, સહનશીલતા, ઉદારતા અને આમાંને એક ખૂબ જ રમૂજ ઉપજાવે એ પ્રયોગ છે
ક્ષમા એ જળ જેવાં શીતળ છે. ક્રોધના દાવાનળને ‘હામ્સન-જોમ્સને !
એ જ ઠારી શકે છે, એટલે જ કવિએ લખ્યું છે : અ ગ્રેજો ભારતમાં આવ્યા ત્યારે કેટલીક બાબતે એવી કે
આગ ઉડે જે ઘર થકી, તે પહેલું ઘર બાળે; જે જેનાથી એ તદ્દન અપરિચિત હતા. મહોરમના દિવસમાં
જળને જોગ જે નવિ મળે, તે પાસેનું પ્રજાળે. આપણુ મુસલમાન બિરાદરે એમના અત્યંત આદરણીય
જ્ઞાનીઓએ કોધ ન કરવા કહ્યું છે અને ચેતવ્યું છે કે
કોધીને કઈ મિત્ર નથી હોતે, ક્રોધ હેતને હણી નાંખે છે. ઇમામ હસન ને હુસેનની શેકપૂર્ણ યાદ તાજી કરે છે ને અતંવરે એમને પિકારે છે.
મનમાં જે મમત્વ છે, મમભાવ છે, પિતાની વાત સાચી આવા "યા હસન, યા હુસેન' પિકાર આ પરદેશીઓ
ઠરાવવાની જિદ્દ છે ધાર્યું કરવવાનો દુરાગ્રડ છે. તેથી રવભાવ
ક્રોધી બની જાય છે ક્રોધથી શરીર પર પણ ખૂબજ માઠી માટે અપરિચિત હતા. વનિને અર્થ બંને અજાણ્યા ! એટલે
અસર થાય છે. ધ્રાધ કરનાર અનેક રોગનો ભોગ એમણે માની લીધેક્ષા ના ઉચ્ચા એમને પરિચિત એવા
બને છે. માનસિક શાંતિ રહેતી નથી. એટલે શરીર, રૂપમાં ગોઠવાઈને-અનેક રૂપ ધારણ કર્યા પછી ૧૮૨૪ માં
મન અને આત્મા ત્રણેના ભલા માટે ક્રોધને ગળેથી ‘હાસને જેમ્સન’ રૂપે સ્થિર થયા.
પકડીને સમૂળગે કાઢવાની જરૂર છે. ઉપશમરસ-શાંતિથી વખત જતાં આને અર્થ પછી કંઈક વિસ્તૃત થયે.
સમભાવથી, નેહથી સ્નાન કરીને દેહને, મનને અને આત્માને, (મહેરમ સિવાયના યે) કે પ્રસંગે થતી ધમાલ, મેટા નિર્મળ કરવાની જરૂર છે. સમૂહમાં પળાતા ઊજવાતા પ્રસંગે પણ પછી - આપણે કેમને જાણીએ છીએ, છતાં તજી નથી શકતા : હેપ્સન અને કહેવાતા થયા. આ પ્રયોગ પણ મેટા
એ જ આપણી લાચારી છે. મનમાં ઉદારતા આવે સામી અ ગ્રેજી કેશમાં નોંધાયેલે મળે છે.
વ્યકિતના દકિાણુને સમજવાની દૃષ્ટિ પ્રગટે તે ક્રોધને વશ કરી આ પ્રયોગમાં મેટા સમૂહને, ટેળાને ને એની જોડે શકય. ભૂલને સુધારવાના ઉપાય ક્રોધ નથી, આગને ઠારવાને ઉપાય સંકળાયેલી ધમાલને અથ લઈ પારસી સમાજમાં આ પ્રયોગ એમાં ઘી હોમવુ એ નથી એમ સમજાશે અને આચરણમાં વર્ષો પહેલાં “હાઉસન જાઉસન” રૂપે પ્રવેશ્યા છે અને હજુ યે
અવશે ત્યારે જ આપણા ઉગારે છે. સંભળાય છે.
કવિ ઉદયરત્નજી મહારાજે આત્મામાં સરાણે પ્રગટાવવા કેવાં છે આ બધાં રૂપ ! વિગતે ન જાણીએ તે પેલા માટે જે કથાને દૂર કરવાની જરૂર છે, તેમાં પ્રથમ કક્ષાય ઉદુ શેરમાં છે ને એવું જ લાગે-“સાફ છુપતે ભી નહીં, સામને તરીકે કોને ગણાવ્યા છે. આ સજઝાય કંઠસ્થ થયા પછી આતે ભી નહીં!
મન થાય તે જ શાંતસુધારસનું પાન કરી શકીશું. *