________________
A
ફવસ્ટાર’
નથી હોલમાં અને દિલ્લી તથા અન્ય
પ્રબુદ્ધ જીવન :
તા. ૧-૧૧-૭૮૯ તા. ૧૬-૧૧-૮૯ સાફ છુપતે ભી નહીં, સામને આતે ભી નહીં
શ પ્રવીણચન્દ્ર જી, રૂપારેલા - એક વાત ૧૯૭૬ની. ત્યારે 'જગરનેટ' નામની એક શ્રી જગન્નાથજીની રથયાત્રા જોડે પણ એના પ્રચલિત અ ગ્રેજી અંગ્રેજી ફિલમ ઠીક ઠીક કપ્રિય થઈ હતી. એમાં, જગરનેટ પ્રચલિત અર્થે સંકળાયેલ છે. નામને માણસ, આનંદ પર્યટન માટે ટીમરમાં નીકળેલા
વાત માન્યામાં નથી આવતીને? કયાંથી આવે? કયાં ૧૨૦૦ પ્રવાસીઓને ટીમર સહિત ઉડાવી દેવાની ધમકી
“જગતના નાથ! ને અર્થ ધરાવતું નામ ‘જગન્નાથ” ને કહ્યું આપે છે. જો તેને ૨૪ કલાકમાં અમુક માતબર રકમ ન મળે
ભયાનક રાક્ષસી તાકાતને અર્થ ધરાવતું નામ જગરનેટ' ! તે ! આ ધમકીની યથાર્થતાના સમર્થનમાં સ્ટીમરમાં એક
મેળ જ કયાં ખાય છે? ધડાકે પણ થાય છે તે વાર્તા આગળ વધે છે.
ઓરિસ્સામાં ‘પુરી’-એટલે કે જગન્નાથપુરીમાં જગન્નાથજીનું અગ્રેજીમાં “ગરનેટ’ને અત્યારે પ્રચલિત અર્થ છે-અદમ્ય
મંદિર છે. અહીં વિષ્ણુના એક વિશિષ્ટ અવતારની મૂર્તિની ભયાનક તાકાત-શકિત ! આ કથાના પાત્રનું આવું નામ આમ
પૂજા થાય છે. આ પ્રાચીન મંદિરનું મહાઓ ગજબનું છે. સાર્થક જ છે.
નોંધ પ્રમાણે ઇ. સ. ૧૬૧૬માં અહીં રોજ ૯૦૦૦ બ્રાહ્મણે આ તે બહુ જૂની વાત થઈ, ખરું ને? તે અત્યારની મંદિરમાં પૂજા કરતા. વાત કરીએ. હવે તે ધણાં પશ્ચિમની ઢબની ફાઇવસ્ટાર’ હોટેલમાં જતા હોય છે. દિલ્હી તથા અન્ય મેટા શહેરની
હજુ યે દર વર્ષે એક અત્યંત વિશાળકાય રથમાં આ
(અને સાથેની અન્ય) મૂતિની યાત્રા નીકળે છે આ (લગભગ આવી હોટેલમાં અનેક પ્રકારનાં સૂપ પણ પીરસાતાં હોય છે. જેમાં એકનું નામ હોય છે. “મલિગોની'!
૧૭૨૭ ફૂટ જેટલા) ઊંચા રથને ૧૬ મોટાં પૈડાં હોય છે.
લગભગ ૨૦૦૦ માણસે એકીસાથે એને ખેંચી શકે એટલા ખાણી-પીણીને શેખ એક વાત છે કે પશ્ચિમનું એટલે લાંબા દોરા વડે એ ખેંચાય છે એના દર્શન માટે દેશના કે 'ઇમ્પોટેડ” એટલું બધું જ ઉચ્ચ કક્ષાનું એ મેહમય. દૂર દૂરના ભાગોમાંથી અસંખ્ય લેકે આવે છે ને એના
ખેલ કે પક્ષપાત એ બીજી વાત છે. આવા મલિગટોની’ના દર્શનથી પાપ ધોવાઇ જાય છે એવી દઢ શ્રદ્ધા ધરાવે છે; શેખીને એ માનવા તૈયાર થશે ખરા કે આ વાની અને એનું એટલે જ એના પ્રતીકરૂપે શ્રદ્ધાળુ ભકતે અન્યત્ર પણ આવી નામ બને મૂળ સ્વરૂપમાં ભારતીય છે?
રથયાત્રાનું આયોજન કરતા હોય છે-આમાંની એક તે મુબઇની
રથયાત્રા. પણ હકીકત કંઈક એવી જ છે. દરઅલીની બેંગલોરમાંની એક જેલમાં સને ૧૭૮૪માં એક યુરોપીયન કેદીએ આ પુરીની રથયાત્રા વિશે ખાસ નોંધવા જેવી એક વાત એ નામને સૌથી પહેલે ઉપગ કર્યો હતો. ત્યારે દક્ષિણ છે કે અત્યત શ્રદ્ધાળુ ભકત આ રથના પૈડા નીચે વેચ્છાથી ભારતમાં લેકે ખેરાકમાં મરીનું પાણી પીતા. આ કેદીને
સૂઈ જતા ને કચડાઈને તત્કાળ મૃત્યુ પામતા. આમ મૃત્યુ પણ એ અપાયું. એને એ ખૂબ ભાવી ગયું! પણ આનું નામ?
પામનારની “મુકિત’ થતી એવી દઢ શ્રદ્ધા પ્રચલિત હતી (હવે
આ બંધ થયું છે.) ત્યાં મરીને “મલિગુ’ અને પાણીને તન્વીર’ કહેતા. આમ
પણ ત્યારના (ને આજના યે અંગ્રેજોને ગળે આ વાત પેલું મરીનું પાણી ત્યાં “મલિગુ – તન્વીર’ કહેવાતું.
ઊતરે, એવું નહોતું. એ લેકે આવી વાત નોંધી લેતા ને પેલા કેદીએ નામ તે પૂછી લીધું પણ ન તે એ કંઈ વિગતે ઇગ્લેન્ડ મેકલતા. સમજાયું, ન બોલવામાં ફાવ્યું ! એટલે એણે તે એનું
એમણે ધેલા આ પ્રસંગમાં “જગન્નાથ’ નામ ક્રમે ક્રમે બેલવામાં ફાવ્યું એવું ને આવડ્યું એવું રૂપ બનાવી લીધુ
બદલાવને-JAGNAR (૧૩૧૧) JAGNAUT (૧૫૯) ને એ નામ બન્યું – 'મલિગુટેની !”
JAGERNOT (૧૬૮૨) ને અંતે ૧૮૧૪માં JUGGEઆમ મૂળ આ માલગુ તન્વીર એટલે મરીનું પાણી તે
RNAUT રૂપ ધારણ કર્યું જે હવે અંગ્રેજીમાં સ્થિર થયું છે. હવે “મલિગટોની એટલે રાબ્દાર્થમાં બહુ બહુ તે “મરીનું સૂપ'
આ નામ જોડે પેલી રથયાત્રા પણ સંકળાયેલી હતી જ! એટલું જ !
અંધશ્રદ્ધા, કઠોરતા પૂર્વકના બલિદાન ને રથની ગજબની એટલે મૂળ તે આ રૂ૫ ભારતમાં જ ઘાયું છે. પણ વિશાળતા – આ બધું ભળીને લક્ષણથી આવી બલિદાન જેમ અહી થી જ ‘એકટ" (નિકાસ) થયેલ કાચો માલ માગી લેતી ભયાનક શકિત એવા અર્થનું પણ આ નામમાં પરદેશમાં પ્રેસ” થઈ પાછા આપણે ત્યાં આવે છે ને આપણે આપણુ થયુ જે આજે યુ પ્રચલિત છે. તેને ‘ઇટેડ' માની વધાવી લઈએ છીએ તેવું જ આ
સાવ અગ્રેજી લાગતા આવા શબ્દ, મૂળ ભારતીય મલિગની’નું થયું છે.
શબ્દનાં અંગ્રેજોએ – ન સમજવાથી ને ન ફાવવાથી–ઘડેલાં ચાલે, તે હવે પેલા “જગરનેટ'ની વાત પણ કરી રૂપે છે! પણ આપણે.....? હાઈએ. છે તે નવાઈ લાગે એવું પણ એ નામના મૂળમાં છે. કઈ અજાણું કે અ૯૫ શિક્ષિત દ્વારા પરરી' માટે સંસ્કૃત નામ “જગન્નાથ” ! એટલું જ નહીં, પણ પુરીના
(પૃષ્ણ પાના ૧૭ ઉપર)
માલિક : શ્રી મુંબઈ જૈન યુવક સંધ, મુદ્રક અને પ્રકાશક : શ્રી ચીમનલાલ જે. શાહ, પ્રકાશન સ્થળ : ૩૮૫, સરદાર વી. પી રોડ, મુંબઈ - ૪૦૦ ૦૦૪, ટે. નં. ૩૫૦૨૯૬ : મુદ્રણસ્થાન: ફ્રેન્ડ પ્રિન્ટ, જગન્નાથ શંકર શેઠ રોડ, ગિરગામ, મુંબઈ - ૪૦૦૦૦૪