________________
શ્લેક આ પ્રમાણે છે:
निराशीर्यतचित्तात्मा त्यक्तसर्वपरिग्रहः ।
शारीरं केवलं कर्म कुर्वन्नाप्नोति किल्मिषम् ॥
પ્રબુદ્ધ જીવન :
અર્થાત્ જે આશારહિત છે, મન અને શરીરને વશ રાખનારા છે, જેણે સવ' પરિગ્રહા છેાડી દીધા છે, તે શરીરમાત્રથી કર્મો કરે છતાં પાપથી લાપાતા નથી.
ર્ડા. રાધાકૃષ્ણન આ શ્ર્લાકનાં મિતક્ષરી ભાષમાં કહે છે કે જ્યારે માણસમાં વાસનાએ અને પેાતાની પૃચ્છા નિમૂળ બની જાય છે ત્યારે તે દૈવી તત્ત્વની ઇચ્છાને પ્રતિબિંબિત કરનાર દપ`ણ તે છે. માનુષી આત્મા દેવી સત્તાનું કેવળ માધ્યમ બની જાય છે.
ગીતાના ૧૮મા અધ્યાયના ૧૭મે ફ્લેક જોઇએ.
यस्य नाटंकृतो भावो बुद्धिर्यस्य न लिप्यते । हत्वापि स इल्लोकान्न इन्ति न निवध्यते ॥
અર્થાત્ કર્મામાં જેને હું કર્તા છું એવા અહંકારને ભાવ નથી અને (ફળની લાલસાથી) જેની બુદ્ધિ નથી, તે આ બધા લેાકાને મારી નાખે તે પણ ખરી રીતે મારતે કે બંધનમાં પડતા નથી.
ડૉ. રાધાકૃષ્ણન અહીં ચેતવણી આપે છે કે ગીતાનાં આ મંતવ્યથી આપણને ગુના કરવાને પરવાને મળતા નથી. ખરી રીતે જોતાં, જેનામાં હું પણુ' નથી અને જેને ફળની લાલસા નથી એવા ટાચતા ભકત કદી અયોગ્ય કાય કરે જ નહિ. પરંતુ ઘડીભર દુનિયા જેને અયોગ્ય કાય' ગણે તેવુ કાય' તેને કરવું જ પડે, તે તે સ્વાથી' હેતુ કે કામના માટે તે એ કરે જ નહિ; તેવુ કાય તે દિવ્ય ચેતનાના માધ્યમ તરીકે કેવળ ફરનાં નિમિત્ત તરીકે કરે છે. દિવ્ય ચેતના સાથે સતત સાયુજ્ય ધરાવનાર ઉચ્ચતમ ભકતે ને જ ગીતાના આ ખતે શ્લોકા લાગુ પડે છે અને આવા લેકા જ ખરા અથ'માં સમય છે. તેથી આવા સમથ લેાકાને જ મરથ ! નહિં દાખ ગુસાંઇ' પંકિત લાગુ પડે છે પરંતુ કેવળ પૈસાથી, સત્તાથી, પ્રતિષ્ઠાથી કે વિદ્યા -- જ્ઞાન – પાંડિત્યશ્રી સમથ' હોય તેમને, આ પતિ લાગુ પાડવામાં આવે તેવા આ પંકિતા અથ નથી.
ગીતામાં દર્શાવેલી સમથ'તા કેજી માણુસ પ્રાપ્ત કરી શકે નહિ એમ ઘડીભર કહેવામાં આવે. આને પ્રયુત્તર એ છે કે એવા સમથ' બનવુ' એ જરૂર દુષ્કરમાં દુષ્કર છે; બલ્કે હજારોમાં કાઈક જ તેવા પુરૂષાય' આદરે, પણ તે અશકય નથી અથવા ધ્રુવળ કલ્પના નથી. ગામડાના નિરક્ષર માનવીને એમ. એ. પી. એચ. ડી. સુધીના અભ્યાસની કલ્પના પણ શક્ય નથી; ત્યારે શિક્ષિત લેા માટે તે અભ્યાસ તદ્દન શક્ય છે. તેવી જ રીતે, માનવામાં ન આવે તેવી વૈજ્ઞાનિક શેષે આજે વાસ્તવિકતા ધરાવે છે અને આપણે તે શેાધાનુ ગૌરવ લએ છીએ. આત્મિક ક્ષેત્રમાં પણ અદ્ભુત શોધે. હાઈ શકે એમ માનવું એ તક'સ’ગત જ છે. આપણે અધ્યાત્મના રરતા પર ચાલવા લાગીએ તા આવા સમય માનવીની શક્યતાની પ્રતીતિ જરૂર થવા લાગે. પર ંતુ અધ્યાત્મનું ક્ષેત્ર સામાન્ય માણુસની સમજથી પર છે અને દુન્યવી ખોળતાથી અલિપ્ત પ્રકારનુ છે એવી પૂર્વ ગ્રહયુકત
તા. ૧-૬-‰૮૯ તા. ૧૬-૬૮૯
માન્યતાને લીધે સમય અવતારી મહાપુરુષોનાં ચિત્રા કાર્નિક છે એમ કહેવું ન્યાયપુરઃસર નથી, સારાંશા એ છે કે શ્રીરામ, શ્રીકૃષ્ણ ભગવાન મહાવીર, ગૌતમબુદ્ધ સહુજાન ંદ– સ્વામી વગેરે અવતારી મહાપુરુષા હતા અને ‘સમરથ કા નહિ દેષ ગુસાઈ' એ પંકિત તેમને અવશ્ય લાગુ પડે છે; એ જ આ પંકિતનું રહસ્ય છે.
‘જીવમાત્રના સ્વભાવ હિંસા છે' એવાં માનનીય વિધાન લેખકના વિધાનમાં અધ સત્ય છે. સત્ય એ છે કે મનુષ્યમાં તે અહિંસા અને હિંસા અને રહેલાં છે. માસ પ્રાણી જરૂર છે, પણ તે વિચારશીલ પ્રાણી છે એ અવશ્ય સ્વીકારવું જ પડે. માણુસનાં જીવનમાં દેવી અને આસુરી બને પ્રવાહા રહેલા છે. આમાંથી જે પ્રવાહને વિકાસ થાય તેવે માનવી હેય છે. આસુરી પ્રવાહ જ વિકસતા રહે, તા માણસ રાવણુ અને તેમાં આશ્રય' નથી. દૈવી પ્રવાહની જ કેળવણી થતી રહે, તે માસ રામ અને એ સીધી સાદી વાત છે. આજે વિશ્વમાં આસુરી પ્રવાહને વેગ સવિશેષ રહેલા છે તેથી જીવમાત્રના સ્વભાવ હિં'સા જોવા મળે છે, તે પણુ, સંપૂણપણે આસુરી પ્રવાહનું જ વચ'વ હોત, તેઃ માણુસ રસ્તા પર ચાલી શક્ત નહિ; અર્થાત્ જે વધારે બળવાન હત તે જ ચાલી શકત એવુ' ભયાનક ચિત્ર જગતનું હોત. આ ધરતી પર ભલે અલ્પતમ સુખશાંતિ જે છે, તે માસમાં રહેલી દેવી સંપત્તિ અર્થાત્ અહિંસા વગેરે સદ્ગુણ્ણાને લીધે છે એમ કહેવુ ત સગત છે. અલબત્ત માણસમાં રહેલા હિંસક સ્વભાવનું ઊંી કરણ કરવાનું ભગીરથ કાય' અવશ્ય પડેલુ છે.
ઉપદેશકાની પાતાની અને તેમના ભકતેાની સલામતી ખાતર ઉપદેશાએ ધર્મોપદેશ ખૂંધ કરવા એવું માનનીય વિદ્વાન લેખક મહાશયનું ઉપદેશકને આખરીનનામુ છે. તેમાં હાસ્યરસ જરૂર છે અને સાથે સાથે અવતારી પુરુષા, ધમ'ને અનુસરનારા અને ધર્માંપદેશા પ્રત્યે દુનિયા કુર બની છે એવું કડવુ સત્ય પણ ર્શાવ્યું છે. પરંતુ અહી પણ ગીતાનાં મંતવ્યથી સમાધાન મેળવવુ ઉચિત છે; ૧૭મા અધ્યાયના ૧૧મે બ્લેક આ પ્રમાણે છેઃ
अफलाकाडि क्षभिर्यज्ञो विधिद्रष्टो य इज्यते । यष्टव्यमेवेति मनः समाधाय स सात्विकः ॥
અર્થાત્ જે લેાકા ફળની આંકાક્ષા રાખતા નથી. પણ ‘મારે યજ્ઞકા જોઇએ' એમ મનથી પેાતાનુ કત વ્ય સમજીને જે મન કરે છે તે સાત્ત્વિક છે.
ડા. રાધાકૃષ્ણન ગીતાના મંતવ્યની સ્પષ્ટતા આ પ્રમાણે આપે છે. ‘ગીતાના યજ્ઞ વેદના વિધિયુકત યજ્ઞ જેા નથી. સેમાં જે તેની જીવન રહેલુ છે સેવા માટે માણસ પોતાનાં સંપત્તિ અને કાર્યાં આપણુ કરે તેવુ લિદાનભયુ" કાય' એટલે ગીતામાં દર્શાવેલા યજ્ઞ. આવી અલિદાનયુકત ભાવનાથી કાય કરતા લેાકાને ઘડીભર અન્યાયથી મૃત્યુને ભેટવુ પડે, તે તે મૃત્યુને પણ વરતે માંએ સ્વીકારશે, જેથી તેમનાં ખલિદાન દ્વારા દુનિયા વિકાસ પામે. સાવિત્રી યમને કહે છે કે સ'તે-સજના તેમનાં યાતના અને અલિદાન દ્વારા જગતને ટકાવી રાખે છે, જે લેાકા ફળની આકાંક્ષા રાખતા નથી તે જે સાધુ હાય તે કરે છે; પણ પરિણામે પ્રત્યે ઉદાસીન હોય છે. સોક્રેટિસ કે ગાંધી · પેતે સાબુ કરે છે